________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
તે જ માણસ આગળ વધી શકે છે. કામ તે કીચડ સમાન છે. એકવાર તે કીચડમાં ડૂબી ગયા તે પછી તેમાં ઊંડા ને ઊંડા ઉતરી જવાશે. કામથી કામનો અગ્નિ ભભૂકો રહે છે. અગ્નિમાં લાકડાં નાખવાથી આગ વધી જાય છે, તેની ભૂખ સંતોષાતી નથી. સાગરમાં ગમે તેટલી નદીઓનું પાણી ઠલવાય, છતાં તે પૂર્ણ થતો નથી.
તેથી જ સંસારના ભેગી કરતાં સંસારના ત્યાગી બ્રહ્મચારીની શક્તિ વધારે હોય છે. તેને સંયમ સુખસાચું સુખ લાવે છે, મુખ પર કાન્તિ લાવે છે, તેની માનસિક શક્તિ વૃદ્ધિ પામે છે. ચિત્તમાં સ્થિરતા ને પ્રસન્નતા આવે છે. આ માટે આવશ્યક છે ગુરુનું સાનિધ્ય.
બીજ વગર ઝાડ થઈ શકતું નથી, તેમ છે હદયમાં પ્રેમના બીજને વાવ્યા પછી જ ધર્મ છે અંતરમાં પ્રગટ થશે.
|
9
સાધુઓ ગામેગામ વિચરીને જ્ઞાનની ગંગા છે ફેલાવે છે; ભકિતજ્ઞાનને ફેલાવે છે.
૧૧૦
For Private And Personal Use Only