SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાય ભવમાં પહેલા ભાવ દાનના થયા હતા. કોઈને જમાડીને જમુ” એવી અતિથિસત્કાર કરવાની નયસારને ભાવના થઈ હતી. મેાક્ષનુ બીજ એટલે દાન. શુદ્ધ ભાવનાથી સુપાત્રે દાન દેવાથી આત્મા ધીરે ધીરે આગળ વધી નિર્વાણુ પ્રાપ્ત કરે છે. 0 નયસારે ભૂલા પડેલા મુનિઓને માર્ગ ખતાબ્યા, ત્યારે ગુરુએ તેને ભવ અટવીના માર્ગ અતાબ્યા અને નવકાર મત્ર આપ્યા. ધનનુ દાન કરવાથી પરિગ્રહથી મુક્ત થઈ શકાય છે, મૂર્છાના ત્યાગ થાય છે. G Acharya Shri Kailassagarsuri Gyanmandir ܩ܀ ‘આ જીવનના હેતુ શેો છે ?’ તે વિચારમાત્ર મનુષ્યને જ આવે છે, તિખેંચ કી આવા વિચાર કરી શકતા નથી. તેને આત્માના વિચાર આવતા નથી. મનુષ્ય તે ખાવાપીવાનુ` મળે, પણ છતાં આત્માના વિચાર કરે છે. તે જાણે છે: અહીયા તા મળેલાને છેડવાનુ છે. મનેારથ કદી પૂરાતા જ નથી. માટે પહેલેથી મળેલુ ડી દઈ એ તેમાં જ સુખ છે. 00000 0000000 ૮૯ For Private And Personal Use Only I
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy