________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પથ્થર પર પાછું પડે, તો તે સરકી જાય છે અને માટી પાણીને ચૂસી લે છે, અને તેથી તેનું વજન વધી જાય છે. અનાસક્તિ તરે છે, આસક્તિ ડૂબે છે.
કષા, રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહની વિરમૃતિ કરવાની નથી, પણ તેમનું વિસર્જન કરવાનું છે. કષાયોને દબાવવાના નથી, તેમનો ત્યાગ કરવાને છે.
મેંદી પીસવાથી તે લાલ રંગ આપે છે, નાગરવેલનું પાન ચાવવાથી લાલ રંગ આપે છે, તેમ પ્રભુની ભક્તિ જીવનમાં અને રંગ આપી જાય છે, પ્રેમની લાલી જીવનમાં આવી જાય છે.
દુકાળ વખતે બધા માણસે મંદિરના બારણુ પાસે ઊભા રહીને વરસાદ માટે પ્રાર્થના કરતા હતા, ત્યારે એક બાળક પિતાની છત્રી ઊઘાડીને ઊભે હતા, કારણ કે પ્રાર્થના કરવાથી જરૂર વરસાદ આવશે. બાળકને પ્રાર્થનામાં શ્રદ્ધા હતી. શ્રદ્ધા સિદ્ધિ અપાવે છે.
આગ લાગે ત્યારે જીવ મુખ્ય બને અને સંપત્તિ ગૌણ બને છે. ધર્મમાં આત્માનું સુખ મુખ્ય છે, સંસારનું સુખ ગૌણ છે.
૧૮૦
For Private And Personal Use Only