________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જે નથી, પણ તેને જે રેસમાં ઘોડાને દોડાવવાને હોય છે, તે ઘોડા પર ધ્યાન હોય છે. ફક્ત તેને તો નિશાન પર જ ધ્યાન હોય છે, તેમ તમારા જીવનનું જે નિશાન મોક્ષ છે, તેના ઉપર તમારા જીવનનું ધ્યેય કેન્દ્રિત કરે. રેસમાં ભાગ લેતા માણસ એક એક સેકંડનો ખ્યાલ રાખે છે, તેને એક સેકંડની કિંમત ઘણું હોય છે, તેમ તમારા જીવનની ક્ષણે ક્ષણ કિંમતી છે, તેને સદુપગ કરો. યાદ કરે ભગવાનના તે શબ્દોઃ ગાયમ, સમય મા પમાય.
ધ્યેય નકકી કરે. તેથી ધારેલા માર્ગે પહોંચી શકાય છે. જ્યાં દય ને ધ્યાન છે, ત્યાં સફળતા છે. mwenenerererererererereientalne
સુંદર સંસ્કારી સાહિત્યથી ચાર પ્રકારે છે, 2. જીવનમાં લાભ થાય છે ?
૧. જ્ઞાનની તૃષા જાગે છે. ૨. સદ્ગુણ પ્રત્યે આતુરતા જાગે છે. ૩. સૌન્દર્ય પ્રત્યે પૂજ્ય ભાવ જાગે છે. ૪. બીજા માટે લાગણીનો ઝરો વહે છે.
ખરૂ ભૂષણ સાધર્મિકને સ્થિર કરવામાં છે, ખરું ભૂષણ ધર્મને ફેલાવો થાય તેવી પ્રભાવના કરવામાં છે ખરું ભૂષણ મન-વચન કાયાથી ગુરૂ-વડિલની ભક્તિ કરવામાં છે.
wwwwwwww
w
૧૧૨
For Private And Personal Use Only