________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ ૪ કાંટો
દર્શન એટલે તો પ્રત્યેની રુચિ. રુચિ એટલે અંતરને ઉલ્લાસ, અનુરાગ. જિનેશ્વર રાગ દ્વેષથી પર છે. માનવ સંસારમાં બેઠેલે છે. તે ગમે તેટલે તટસ્થ રહેવા જાય તો પણ તેનામાં છેડે રાગ ને દ્વેષનો અંશ તો રહેવાનો જ. જિનેશ્વરના તોમાં રાગદ્વેષ નથી. દા. ત., ગૌતમ સ્વામી.
ગૌતમ સ્વામીને આનંદમુનિને થયેલા અવધિજ્ઞાન વિશે શંકા થાય છે, ગૌતમ સ્વામી ભગવાન પાસે આવે છે. ભગવાન જાહેરમાં ગૌતમ સ્વામીને કહે કે “આનંદની માફી માગી આવ, તારી શંકા પેટી છે.” કાંટાનો સ્વભાવ એટલે વીતરાગને સ્વભાવ. કાંટો બધાને સરખા જ ગણે છે. કાંઈ પિતાનું નહીં, અને કોઈ પારકું નહીં.
જિનેશ્વરના વચન ઉપર રુચિ થવી તેનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાથી બીક ચાલી જાય છે.
જ્ઞાન હોવું સારી વાત છે, પણ તેના પ્રત્યે શ્રદ્ધા હેવી તે વધારે સારી વાત છે. શ્રદ્ધા આવવાથી આપણને.
For Private And Personal Use Only