________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ ૨ કર્મ ને વ્યાજ
પ્રિયપાત્ર બનીને વેર વાળી શકાય છે, માટે કમ કરતાં પહેલાં વિચાર કરવાના છે.
એક ડાશીએ લખાણપત્ર કર્યા વિના એક શેડને ત્યાં વીસ હજાર રૂપિયા મૂકળ્યા. જ્યારે તે લેવા ગઈ, ત્યારે શેડ ફરી ગયા. તે રકમનુ ડોશીને દાન કરવું હતું. રકમ ન મળતાં ડોસીને સખત આઘાત લાગ્યો અને તે આઘાતથી તે મરી ગઈ.
નવ માસ પછી શેડને ત્યાં પુત્રના જન્મ થયે. દીકરા પાછળ શેઠે ખૂબ પૈસા ખર્ચ્યા. દીકરા હાંશિયાર, મહેાશ, બુદ્ધિશાળી હતા. લગ્નની તૈયારી ચાલતી હતી ત્યારે વીશ વર્ષના કોડીલા યુવાન મરી ગયે. આથી શેડને ભયકર વજ્રઘાત જેવા અસહ્ય આઘાત લાગ્યો. તેથી મુનિમે સમજણ આપી કે પેલી ડાસી તમારો દીકરો હતા, અને વીસ હજારના અનેક ગણા વીસ વર્ષીમાં ખર્ચાવી ગયા અને વ્યાજમાં તમને રડવાનુ' આપીને ગયા.
6
પટ્ટ
For Private And Personal Use Only