________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ અંતરપૂજા
પૂજા કરતી વખતે વિચારવાનુ કે ‘હું કયારે પ્રભુ મનુ' ? પ્રભુના ગુા યાદ કરીને આત્માને નિળ કરવાના છે,
ધૂમાડા ઉર્ધ્વગામી બને છે, તેમ ધૂપપૂજા કરતાં કરતાં આત્માને ઉધ્વગામી બનાવવાના છે. દીપક પૂજાથી પ્રકાશ મેળવી મેાક્ષપ્રાપ્તિ કરવાની છે. અક્ષત પૂજા કરતાં કરતાં વિચારવાનું કે જેમ ચાખા અક્ષત-અખ`ડ છે, તેમ આપણા આત્માને અક્ષત બનાવવાના છે. પ્રભુને પ્રક્ષાલ કરીને આત્માને શુદ્ધ ભાવનાનું સ્નાન કરાવવાનું છે; પણ આજે માહ્ય પૂજા વધી ગઈ છે, અંતરપૂજા ભૂલાઈ ગઈ છે.
મંદિરમાં ધૂપ, દીપ અને ફૂલોથી વાતાવરણ સુગ'ધમય અને પ્રસન્ન અને છે. ફૂલ પણ ધોઈને, જોઈ ને અને ખીલી ગયાં હાય તેવાં ફૂલ જ પ્રભુને ચઢાવવાં જોઈ એ. કાચી કળી હાય તા તે પ્રભુને ન ચઢાવવી જોઈ એ. જે ફૂલ ખરી જવાનાં હાય છે તેવાં ફૂલ ખરી જતાં પહેલાં પ્રભુને ચરણે ચઢે તો તે ફૂલ પણ ધન્ય બની જાય છે.
>
R
For Private And Personal Use Only