________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ પરસેવો દુનિયામાં શાંતિ આપનારું તત્ત્વ પરસે છે, ન્યાય છે, શ્રમ છે. વિદ્યાધરે આપેલ સોનાને ત પુણિયા શ્રાવકે ન લીધે, પણ કહ્યું કે મારા પરસેવા વગરનું વાપરું તો તે અયોગ્ય છે, તેથી મને મહાવીરની વાણી સારી ન લાગે, મને સામાયિકમાં મઝા ન આવે. ત્યારે વિદ્યાધરને સમજાયું કે મફતનું મળેલું નહિ લેવાની ભાવનાથી પુણિ જગતમાં પૂજાય છે. તેથી જ ભગવાન મહાવીરે તેનાં વખાણ કર્યા હતાં.
જેમ સિંહમાં સિંહપણું હોય તે તેને કઈ છેડી શકતું નથી, પણ જ્યારે સિંહ શિયાળ થઈ જાય છે, ત્યારે સૌ તેને છેડે છે, તેમ ચિતન્યમાં ચિતન્યપણું હોય છે, ત્યાં સુધી પગલિક પદાર્થો તેને છેડી શક્તા નથી. wwwwwwwwwww તે મનની અંદર નબળા વિચારો કરવાથી માણસ
પડી જાય છે. જિંદગીમાં જે પડશે, તે ઊભે નહીં થઈ શકે. મનને પ્રફુલ્લિત રાખે. ઊભાને સહુ
સહકાર આપે છે, બેઠેલાને કેઈ નહીં. પડનારને છે સ્મશાન ભેગા કરવામાં આવે છે. haerent NEDERDERENDned
For Private And Personal Use Only