________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
શબ્દ ઘણું ભણ્યા, પણ એકે અર્થે ભણ્યા નથી. અર્થ મળ્યા પછી આનંદ ઉત્પન્ન થાય છે અને પછી અર્થના ચિંતનથી ઓત્મકલ્યાણ થાય છે, અર્થ એકાંતમાં ઉપાસના અને સાધના માગે છે. શબ્દ કરવા સહેલી વાત અને અર્થ કરવો અઘરી વાત છે.
નયને પ્રમાણુના ઘરમાં લઈ જવાથી અર્થ આવડી જાય છે.
છે જોઈતું હોય છતાં તે મળે નહીં અને છે
તેનો ત્યાગ થાય તેને અકામ નિર્જરા કહેવાય છે છે છે. જ્યારે મળતું હોય અને એ છેડીએ તેને છે
સકામ નિર્જરા કહેવાય છે. કોઈ મરી જાય અને તું હું આખો દિવસ ભૂખ્યા રહીએ તેને અકામ નિર્જરા છે 0િ કહેવાય છે.
For Private And Personal Use Only