________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય કેઈને જીવાડી શકતા ન હ તો બીજાને મારવાને હક્ક કે અધિકાર તમને નથી. પોતાના જીવના ભોગે અન્યના જીવને બચાવ જઈએ. દરેક જીવ જીવવા ઈચ્છે છે. તે તમારાથી નાના, બળહીન, પરાધીન, દીન, લાચાર પ્રાણી, પશુ, પક્ષીને મારવાની ધૃષ્ટચેષ્ટા ન જ થાય.
પુદ્ગલની દૃષ્ટિએ સાધુ-સંતોને સુખ થોડું છે છે અને દુઃખ વધારે છે, જ્યારે આત્માની દષ્ટિએ છે છે સુખ વધારે ને દુઃખ થેડું છે. સાધુપણામાં દુઃખ છે
સહન કરવાનું વધારે હોય છે. સંસારીને ત્યાગ અલ્પ અને ભોગ વધારે હોય છે.
સાધુઓ જગત પાસેથી ઓછું લે છે અને તે છે વધારે આપે છે. સાધુ રાત્રે નિરાંતે શાંતિથી ઊંઘી છે શકે છે, જ્યારે સંસારીને વધારે પડતી જવાબ
દારીથી, વધારે દુઃખ હોવાથી નિરાતે સૂઈ શકતું નથી.
0 છે
જીવનની દૃષ્ટિ આવી જાય છે, પછી જીવન ! જીવવા જેવું અને જીવનમાં કંઈ કરવા જેવું
છે
લાગે છે.
૧૧૬
For Private And Personal Use Only