________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય ઊંઘ એ જાગૃતિને આરામ છે, મૃત્યુ એ જીવનનો આરામ છે.
ખાઈને રાજી થઈ એ તેના કરતાં ખવડાવવાથી વધારે રાજી થવાય. રાગ કરતાં ત્યાગનું ગીત મહાન છે. ત્યાગનું ગીત આત્માને જગાડનારું છે.
અંતરને સાવધાન રાખવા માટે, તેમાંથી અજ્ઞાનને અંધકાર દૂર કરવા માટે, અંતરને સતત જોવા માટે અને જોવા માટે વ્યાખ્યાનની જરૂર છે.
ભૂલને સુધારવી હોય તો ભૂલને પહેલાં એકરાર કરવાને છે, ભૂલને થાબડવી નહીં.
જીવોને છોડાવવા કરતાં જેને મારનારને છોડાવવાથી હંમેશ માટે હિંસા અટકી જાય છે.
ધમીને મન મૃત્યુ એ ઊંઘ છે અને જેમ જાગીને ઉઠે તે સવાર હોય તેમ ધમને પુનર્ભવ છે.
સંસારના પ્રાણીમાત્રનાં મોઢાં નીચાં છે, માત્ર માનવી જ ઊંચું મોઢું રાખીને ચાલે છે, પણ આજે માનવી પાપથી પિતાનું મોટું નીચું કરીને ચાલે છે.
૯૦
For Private And Personal Use Only