________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬ ૪ અનુમોદન
બળરામ માનતા નથી કે શ્રીકૃષ્ણ મરી ગયા છે, તે તો તેમને નિદ્રાધીન સમજે છે. તેથી તેમની પાસે બેસી રહે છે. છેવટે બળદેવને સમજાવવા દે આવે છે, અને તેમની પાસે રહેલ પથ્થર પર કમળ ઉગાડવા પ્રયત્ન કરે છે, ત્યારે બળદેવ કહે: “પથ્થર પર કમળ ન ઉગે” તે. દેવ કહે છે કે મારેલ જીવતા ન થાય. આથી બળદેવને સંસાર પર વૈરાગ્ય આવ્યું, અને તેમણે ત્યાગનો માર્ગ સ્વીકાર્યો, પોતાનું રૂપ અતિ હતું, તેથી શહેરમાં આહાર લેવા જાય તે અનેક પ્રભને ત્રાસ રૂપ નીવડે. તેથી તેઓ ગામમાં આહાર લેવા જવાને બદલે જંગલમાંથી આહાર મેળવી લેતા.
જંગલમાં વસવાટ વધવાથી, પિતાના અતિશય આત્મીયતાને લીધે પશુ, પક્ષી તેમની પાસે નિર્ભય બની આવવા લાગ્યા, ને બળરામની પાસે સિંહ, વાઘ, મૃગલાં બધા જ આવીને બેસે છે. તેમાં એક મૃગલું બળરામની સેવા કરવા લાગ્યું. જંગલમાં કોઈ મુસાફર આહાર
૧૩૨
For Private And Personal Use Only