________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧ % પરમાણુ
એક રાજકુમારની ઈચ્છા દીક્ષા લેવાની હાય છે, પણ તેના માતા-પિતાને રાજકુમારને પરણાવવાની ખૂબ જ ઈચ્છા હોય છે, પરણનાર કન્યાએ પણ મહાસતીએ હાય છે. તે રાજકુમારને કહે છે : “હે રાજકુમાર, જો તમારી સંયમ લેવાની ભાવના હોય તો જરૂર લેજો, પણ એક વખત અમારી સાથે હસ્તમેળાપ કરા, જેથી અમે પણ ભાગ્યશાળી થઈએ કે અમારા પતિદેવ મહાયાગી હતા.”
પછી તે રાજકુમાર લગ્ન કરવાની હા પાડે છે. હસ્ત મેળાપ વખતે રાજકુમાર વિચારે છે કે “આભૂષણા ભાર રૂપ છે, ભેગા તો રાગને લાવનારા છે, અને સ`સાર તે કાયાના કલેશ છે.” ઉત્તમ પુરુષાના આ બતાવે છે કે પરમાણુઓ પશુ ઉત્તમ હોય છે.
નિશ્ચય પાકા
રાજકુમાર તે વખતે સયમ લેવાને કરે છે. તેમની સાથે આઠે કન્યાએ પણ સંયમ લેવાના નિશ્ચય કરે છે. ત્યાં ને ત્યાં આઠે કન્યાએ
કેવળી થાય છે.
•
ટ
For Private And Personal Use Only