Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005193/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ [ શ્રીઉત્તરાધ્યયનસૂત્રના છાયાનુવાદ ] સ" પાક ગોપાલદાસ જીવાભાઈ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂંજાભાઈ જૈનગ્રંથમાલા ૧. સુત્તનિપાત એ સુપ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથને ગુજરાતી અનુવાદ ૨. ભગવાન બુદ્ધના પચાસ ધર્મ સંવાદ મજિઝમનિકાય'ના પ્રથમ ૫૦ સંવાદ ૩. ભગવાન મહાવીરની ધમકથાઓ ૧-૦-૦ નાયાધમ્મકહાસુર ને ગુજરાતી અનુવાદ ૪. ભગવાન મહાવીરના દશ ઉપાસકે ૦-૮-૦ “ઉવાસંગદસાસુરને ગુજરાતી અનુવાદ ૫. જેન દૃષ્ટિએ બ્રહ્મચર્ચાવિચાર ૦-૫-૦. સ્વતંત્ર નિબંધ ૬. સન્મતિપ્રકરણ ૧-૮-૦ મૂળ, ગુજરાતી અનુવાદ, ટિપ્પણે ઈ. ७. जिनागमकथासंग्रह ૧-૪-૦ પ્રાકૃત વ્યાકરણ, કેશ, ટિપણે સાથે ૮. શ્રીમદુની જીવનયાત્રા ૦-૮-૦ શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા ૯. શ્રી રાજચ દ્રનાં વિચારને ૦-૧૨-૦ તેમનાં લખાણોમાંથી વિષયવાર તારવેલા ઉતારા ૧૦. મહાવીર સ્વામીને સંયમધમ ૧-૦-૦૦ શ્રી સૂત્રકૃતાંગસૂત્રને છાયાનુવાદ ૧૧. મહાવીરસ્વામીને આચારધમ ૦-૧૨-૦ “શ્રી આચારાંગસૂત્રને છાયાનુવાદ ૧૨. બુદ્ધચરિત ૧-૪-૦ મૂળ પાલિ ગ્રંથોને આધારે લખેલું પ્રામાણિક જીવનચરિત્ર ૧૪. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રને ૦-૮-૦ પ્રવચનસાર, સમયસાર અને પંચાસ્તિકાયસારસંગ્રહ ૧૫. વેગશાસ્ત્ર ૧-૦–૦ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સુપ્રસિદ્ધ ગ્રંથને છાયાનુવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જેનJથમાલા – ૧૩ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ [‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ને છાયાનુવાદ] સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ अप्पा चेव दमेययो अप्पा हु खलु दुइमो। अप्पा दन्तो सुही होई अस्सिं लोए परस्थ य ॥ પિતાની જાતને જ જીતવી જોઈએ; પોતાની જાત જ જીતવી મુશ્કેલ છે. જેણે પોતાની જાત જીતી છે, તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. [૧-૧૫] . શ્રી જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ c/o નવજીવન કાર્યાલય અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ગોપાલદાસ જીવાભાઈ પટેલ, મંત્રી, શ્રી જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ અમદાવાદ આવૃત્તિ બીજી, સન ૧૯૩૮ એક રૂપિયે મુદ્રક : જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપોદુધાત આ ગ્રંથ જૈન આગમગ્રંથમાંના “ઉત્તરાધ્યયનસૂત્ર'નો છાયાનુવાદ છે. જૈન આગમગ્રંથોમાં તેને “મૂલસૂત્ર' કહેવાતા વિભાગમાં મૂકવામાં આવ્યો છે. “મહાવ્યુત્પત્તિ' ગ્રંથમાં “મૂલગ્રંથ' શબ્દ “બુદ્ધના પોતાના શબ્દો” એવા અર્થમાં આપ્યું છે. બીજે પણ “મૂલ” શબ્દ એવા અર્થમાં વપરાયેલું જોવામાં આવે છે. એટલે જૈનોએ પણ મૂલ” શબ્દ “મહાવીરના પિતાને શબ્દ” એ અર્થમાં વાપર્યો હોય એમ બનવાજોગ છે. ઉપરની માન્યતાને બીજી રીતે પણ ટેકે મળે છે. ઉતરાધ્યયનસૂત્રના છેલ્લા લેકમાં જણાવ્યું છે કે, “આ પ્રકારે મુમુક્ષુઓને માન્ય એવાં ૩૬ ઉત્તમ (ઉત્તર) અધ્યયને પ્રગટ કરીને જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાન પરિનિર્વાણ પામ્યા, એમ હું કહું છું.” [ ૩૬,૨૬૭] કલ્પસૂત્રના જિનચરિતમાં પણ કહ્યું છે કે, મહાવીર ભગવાન Page #7 -------------------------------------------------------------------------- ________________ ' તેમના છેવટના ‘ પુજ્જીસન” દરમ્યાન પુણ્યનાં તથા પાપનાં કૂળ વર્ણવતાં ૫૫ અધ્યયને અને ૩૬ અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ કરીને નિર્વાંગુ પામ્યા. કલ્પલતા ’- કાર જણાવે છે કે એ ૩૬ પ્રશ્નોનું વિવરણ એ જ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર ’. જૈન આગમેામાં ‘૩૬ અધ્યયને!' અને ‘ અણપૂછ્યા પ્રશ્નો’ એ મને વિશેષા લાગુ પડે તેવા ખીજે કાઈ ગ્રંથ ન હાવાથી તે માન્યતા સ્વીકારવામાં વાંધે લાગતા નથી. ઘણાં આગમેાની શરૂઆત એવી રીતે થાય છે કે, જંબુસ્વામીએ સુધર્મસ્વામીને પ્રશ્ન પૂછ્યો હોય અને સુધર્મસ્વામી એ પ્રશ્નના જવાળમાં તે આગમ કહી બતાવતા હોય. પરંતુ ઉત્તરાધ્યયનમાં તેવું કાંઈ જણાતું અધ્યયને તે અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ ' એવું વિશેષણ અધબેસતું આવે છે. અલબત્ત બીજા, સેાળમા અને એગણત્રીસમા અધ્યયનમાં સુધર્મસ્વામીએ જ બુસ્વામીને ઉદ્દેશેલા મનાતા કેટલાક પ્રાસ્તાવિક શદે છે, જેમકે : પરંતુ તે બધું નથી; તેથી તેનાં < શ્રુતમ્ મયાયુમંતૅન મળવતા માઘ્યાતમ્ । કાઈ એ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હેાય એવું નથી. 4 " આ ઉપરાંત, ‘ઉત્તરાધ્યયન ' નામના જે અ નીકળી શકે તેમ છે, તે ઉપરથી પણ ઉપરની દલીલને ટેકા છે. ‘ ઉત્તરકાંડ,’ ‘ ઉત્તરખંડ,’ ‘ ઉત્તરગ્રંથ,’ મળે > ઉત્તરવલ્લી ' વગેરે પ્રયાગામાં ‘ઉત્તર' શબ્દ ‘પછીનું ’* છેવટનું' એવા અમાં વપરાયા છે. એટલે ‘ ઉત્તરાધ્યયન’ ને અશ્ છેવટનાં અંતિમ અધ્યયને ' થાય. સૂત્ર' શબ્દ તે। જૈન અને બૌદ્ધો " એવે શાસ્ત્રગ્રંથ ' 4 ➖➖ 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ એવા અર્થમાં જ વાપરે છે; તેને અને બ્રાહ્મણોના સૂત્રગ્રંથની શૈલીને કશી લેવાદેવા નથી. જૈન પરંપરા “ઉત્તરાધ્યયન'ના વિષયને મહાવીર ભગવાને છેક છેવટે કહ્યો હતો એવું માન્ય રાખે છે, પરંતુ ઉત્તરાધ્યયન ” નામનો અર્થ એ રીતે કરતી નથી. નંદીસૂત્રની ટીકામાં કહ્યું છે કે : “આ અધ્યયનો સર્વે અધ્યયનોના નિગમ – સાર –રૂપ છે.” એટલે કે, તે “ઉત્તર શબ્દનો અર્થ “ઉત્તમ, “છ” એ લે છે. “ઉત્તરાધ્યયનસૂત્ર'ના ટીકાકારે પણ “ઉત્તર' શબ્દનો અર્થ એવો જ લે છે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે પુસ્તકના કે તેના વિભાગના નામ તરીકે એ શબ્દ “અંતિમ ”. –‘છેવટનું” એવા જ અર્થમાં વપરાય છે. આ બધી ચર્ચા ધ્યાનમાં રાખી આ અનુવાદનું નામ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ” એવું રાખ્યું છે. છતાં તે ઉપરથી એવું માનવાની જરૂર નથી કે એ આખું સૂત્ર ભગવાન મહાવીરના જ શબ્દોમાં છે, કે બીજા પણ કોઈ એક જ લેખકની કૃતિ છે. ટીકાકારો તો દરેક અધ્યયનને આગળ કે પાછળના અધ્યયન સાથે કે સંબંધ છે તે દર્શાવવા તેમના રિવાજ મુજબ પ્રયત્ન કરે છે; પરંતુ ઉપરચેટિયા નજર કરનારને પણ લાગ્યા વિના રહેશે નહિ કે, તેમાં ભિન્ન ભિન્ન બાબતે જુદે જુદે સમયે જુદે જુદે હાથે એકત્રિત થયેલી છે. આપણે એ વસ્તુ જરા વિગતથી તપાસીએ. ઉત્તરાધ્યયનસૂત્રનું પ્રયોજન વર્ણવતાં જૂના ગ્રંથમાં જણાવવામાં આવે છે કે, તેનો હેતુ, “યુવાન ભિક્ષને Page #9 -------------------------------------------------------------------------- ________________ તેનાં મુખ્ય કર્તવ્યનું ભાન કરાવવું; ઉપદેશ અને દષ્ટાંત વડે ભિક્ષુજીવનની આવશ્યકતા તેના મન ઉપર ઠસાવવી; તેના માર્ગમાં આવતાં વિદ્યા અને મુશ્કેલીઓ બાબત તેને સાવચેત કરવો; તથા તેને કોઈક સૈદ્ધાંતિક માહિતી આપવી.” –એ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, જેન આગમોમાં ખરેખર જૂના કહી શકાય તેવા આચારાંગ, સૂત્રકૃતાંગ, વગેરે ગ્રંથે –કે જેમાં ઉત્તરાધ્યયનનો પણ સમાવેશ કરવામાં આવે છે – તે બધામાં, પછીના —– મુખ્યત્વે ગદ્ય – ગ્રંથની માફક ભાગ્યે જ કાંઈ ખાસ સૈદ્ધાંતિક કે દાર્શનિક ચર્ચાઓ કે વિવરણે હોય છે. પરંતુ ઉત્તરાધ્યયનમાં કેટલાંક અધ્યયનો એવાં છે કે જેમાં માત્ર સૈદ્ધાંતિક માહિતી છે. તે જેમકે : ૨૪મું, ૨૬મું, ૨૮મું, ૨૯મું, ૩૦મું, ૩૧મું, ૭૩મું, ૩૪મું, અને ૩૬મું. આ નવ અધ્યયનમાં માત્ર સૈદ્ધાંતિક બાબતો જ ચચી છે અને તે પણ પછીના આગમગ્રંથમાં કે આગમગ્રંથે ન ગણાતા ગ્રંથના લેખકોનાં પુસ્તકોમાં (જેવાં કે ઉમાસ્વાતિનું તત્ત્વાર્થસૂત્ર”) આવતી પરિભાષામાં. અલબત્ત, બધી બાબતોમાં તે ભાગે પછીના ગ્રંથેના મુદ્દાઓ સાથે નથી જ મળતા આવતા; તેમજ તેમનું વિવરણ પણ પછીના ગ્રંથ જેવું છેક દાર્શનિક નથી. ૧. ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનમાંથી ૨૯મું અધ્યયન, ૨ જા અને ૧૬મા અધ્યાયનને શરૂઆતનો ભાગ, તથા છઠ્ઠા અધ્યયનને અંતે થોડી લીટીઓ ગદ્યમાં છે. બાકીના બધે ૧૬૪૩ શ્લોક જેટલો ભાગ પધમાં જ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ હવે, એક વાત તે તરત જ ધ્યાનમાં આવશે કે, માત્ર સૈદ્ધાંતિક મુદ્દાઓ ચર્ચાતાં એ અધ્યયનો ગ્રંથના છેવટના ભાગમાં જ એકત્રિત કરવામાં આવ્યાં છે. વળી એ પણ એક ધ્યાન ખેંચે તેવી બાબત છે કે, આ છેવટનાં અધ્યયન સિવાયનાં બીજાં તમામ અધ્યયનમાં બીજા આગમ ગ્રંથનો કે તેમના અસ્તિત્વનો કોઈ પણ ઉલ્લેખ મળી આવતો નથી; જ્યારે તે છેવટનાં અધ્યયનમાં આગમોને તેમજ તેમાંય પછીના સમયના કેટલાક ગ્રંથના ઉલલેખો છે. ૧. જો કે તેમનો ક્રમ સળંગ નથી; તેમની વચ્ચે ભિન્ન વિષયવાળાં અધ્યયન વેરાયેલાં પડ્યાં છે. પરંતુ તેવાં અધ્યયનોમાંથી માત્ર ૨૫ મું અધ્યયન જ વસ્તુતાએ પ્રાચીન ગણી શકાય તેમ છે; કારણ કે તેમાં સુત્તનિપાત જેવા જૂના બોદ્ધ ગ્રંથના ફકરાઓ સાથે તન મળતા આવતા થોડા પણ તરત ધ્યાન ખેંચે તેવા ભાગે છે. ૨૭ મું અધ્યયન પણ પ્રાચીન શૈલીનું છે અને તેને ગર્ગ નામના પ્રાચીન ઋષિના નામ સાથે સાંકળવામાં આવ્યું છે. ૩૨ માં અધ્યયનમાં પ્રમાદાનો વિષે સામાન્ય ધાર્મિક ચર્ચા છે; અને ૩૫ માં અધ્યયનમાં ભિક્ષુના જીવન વિષે ઉપલક માહિતી છે. આ ચાર અધ્યયનને બાદ કરતાં, ઉત્તરાધ્યયનનાં ૨૪ થી માંડી અંત સુધીનાં બધાં અધ્યયન માત્ર સૈદ્ધાંતિક ચર્ચાને લગતાં છે. ૨. જુઓ ૨૪,૩ (બાર અંગે વિષે ); ૨૮,૨૧ (અંગો અને અંગબાહ્ય ગ્રંથે વિષે); ૨૮,૨૩ (૧૧ અંગે, પ્રકીર્ણો અને દૃષ્ટિવાદ વિષે); ૩૧,૧૩ અને ૧૬ (સૂત્રકૃતાંગના બે ખંડ વિષે); ૩૧,૧૪ (છઠ્ઠા અંગનાં ૧૯ અધ્યયનો વિષે); ૩૧,૧૭ (દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ અને વ્યવહારસૂત્રનાં ૨૬ અધ્યયને વિષે); ૩૧,૧૮ આચારાંગ (પ્રકલ્પ) નાં ૨૮ અધ્યયનો વિષે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી એટલું તો જરૂર ફલિત થાય છે કે, ઉત્તરાધ્યયન કોઈ એક લેખકની કૃતિ તો “નથી જ. શરૂઆતમાં તે ગ્રંથ ધમ્મપદ, સુત્તનિપાત જેવા પ્રાચીન બૌદ્ધ ગ્રંથ જેવો હશે. તેમાં તે વખતે સૈદ્ધાંતિક બાબતોને સમાવેશ નહિ થતો હોય. પરંતુ પછીના વખતમાં, તે ગ્રંથને શાસ્ત્રનું કે સિદ્ધાંતગ્રંથનું સ્વરૂપ આપવાના ઇરાદાથી તેમાં તેવી બાબતોવાળાં અધ્યયને એક સાથે કે જુદે જુદે સમયે ઉમેરવામાં આવ્યાં હશે. તે અધ્યયનોમાં મળી આવતી કેટલીક વિશિષ્ટતાએ જોતાં તે ન અધ્યયનો એક જ લેખકની કૃતિ હોય એમ માનવાનું મન થાય છે. અને તેમાં આવતા આગમગ્રંથાના ઉલ્લેખો ધ્યાનમાં લઈએ તે એમ પણ કહી શકાય કે, શ્વેતાંબરના આગમગ્રંથને નિશ્ચિત સ્વરૂપ અપાયા બાદ ઘણે વખતે એ ભાગ ઉમેરવામાં આવ્યા હશે.* કે ચોથા અંગગ્રંથમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનો જણાવવામાં આવ્યાં છે, અને કલ્પસૂત્રમાં ૩૬ અણપૂછવા પ્રશ્નોને ઉલ્લેખ છે; છતાં તે ઉલ્લેખ પોતે જ કયા સમયના છે એ જ આપણે અત્યારે ચોક્કસ કહી શકીએ તેમ નથી. પરંતુ એટલું જરૂર કહી શકીએ કે, ત્રીજા અને ચોથા અંગમાં આવતી ગણતરીઓ આગમ ગ્રંથોના પ્રાચીનતમ ભાગ – કે જેમાં ઉત્તરાધ્યયનને પણ સમાવેશ થાય છે – કરતાં તો અર્વાચીન જ છે. કલ્પસૂત્રે આચારાંગમાંથી જ ઘણે ભાગ ઉતાર્યો છે. એટલે ઉપર જણાવેલા કલ્પસૂત્રના ઉલ્લેખને વસ્તુતાએ પ્રાચીન પરંપરાનો કેટલો ટેકો છે, તે કહી શકાય તેમ નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ એ નવ અધ્યયનોને આપણે એક જ લેખકની કૃતિ માનવાની હિંમત કરી પણ શકી એ; પરંતુ તે સિવાયનાં બાકીનાં અધ્યયનોની બાબતમાં તેમ કરી શકાય તેમ નથી. તેમાંના કેટલાંક ઉપદેશાત્મક અધ્યયન અથવા તેવાં અધ્યયનોમાંના ઘણા ભાગો ધમ્મપદ કે સુત્તનિપાત જેવા જૂના બૌદ્ધ ગ્રંથોમાં પણ આપણે કલ્પી શકીએ. અલબત્ત તે ભાગમાં પણ વચ્ચે વચ્ચે કેટલાક ભાગે કે કે એવા જરૂર છે કે, જે માત્ર જૈન ગ્રંથોમાં જ મળી આવે. એ બધાં ધાર્મિક સુભાષિતો કે સૂક્તો બ્રાહ્મણ ગ્રંથોમાં પણ બહુ પ્રચલિત હતાં; અને તેમને માત્ર જૈનો કે બૌદ્ધોની જ માલકીનાં ન કહી શકાય. બ્રાહ્મણ સંપ્રદાય પણ એ બધાં સુભાષિતો કે સૂકતોમાંથી ઘણાંખરાનો રચયિતા હોવાનો દાવો જરૂર કરી શકે. એટલે એ પ્રાચીન “શ્રમણ કાવ્ય” કહી શકીએ તેવા ભાગે એક જ લેખકના કે ભગવાન મહાવીરના માનવાને બદલે હિંદુસ્તાનના શ્રમણ સંપ્રદાયમાં અતિ પ્રાચીન સમયથી ચાલતા આવેલા સામાન્ય વારસારૂપ માનવા જોઈએ. હિંદુ શું, બૌદ્ધ શું, કે જન શું, બધા શ્રમણ સાધુઓએ એ અખૂટ ભંડારમાંથી પિતપોતાની માન્યતાઓને અનુકુળ થાય એવા ભાગેને પોતપોતાની રીતે સ્વીકાર્યો છે, તેમાંથી પુષ્ટિ મેળવી છે, તથા પાછો તે ભંડાર પિતાના ફાળાથી વધુ સમૃદ્ધ કર્યો છે. એ ધામિક ઉપદેશાત્મક ભાગ ઉપરાંત પ્રાચીન દંતકથાઓવાળો એક જુદો હિસ્સો ઉત્તરાધ્યયનમાં છેઃ ૯. નેમિરજાને ગૃહત્યાગ; ૧૨. હરિકેશબેલ; ૧૩. ચિત્ર અને સંભૂત (બે હરિજન ભાઈઓ); ૧૪. ઈષકાર નગરના દેવ; Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સયત રાજા; ૧૯. મૃગાપુત્ર; ર૦. અનાથ મુનિ; ૨૧. સમુદ્રપાલ; ૨૨. રથનેમિ; ર૩. કેશી અને ગૌતમ, અને ૨૫. સાચો યજ્ઞ-એમ તેવાં કુલ ૧૧ અધ્યયને છે. એમાંની કેટલીક દંતકથાઓ બ્રાહ્મણ કે બૌદ્ધ ગ્રંથોમાં પણ મળી આવે છે; એટલે તેમને પણ “શ્રમણ-કાવ્યો”ની સામાન્ય માલિકીની જ ગણવી જોઈએ. પણ તેમાંના કેટલાક ભાગે ખસુસ જૈન છે; અને તેમને તે સંપ્રદાયની જ પ્રાચીન દંતકથાઓને અંગભૂત માનવા જોઈએ. ૯, ૧૩, ૧૪ અને ૨૨ મા અધ્યયનની દંતકથાઓને પ્રથમ વર્ગની ગણી શકાય; અને બાકીની ખાસ જૈન ગણી શકાય. જે કે તેમાં પણ ૧૯ મા અધ્યયનમાં આવતું નરકનાં દુઃખોનું વર્ણન બીજે પણ મળી આવે તેમ છે; ૨૦ મા અધ્યયનમાં શ્રેણિક રાજા અને યુવાન સાધુની મુલાકાત સુત્તનિપાતના પમ્બજાના સુત્તમાં આવતા વર્ણનને મળતી આવે છે; તથા ૨૨ મા અધ્યયનમાંના કેટલાક કે સુત્તનિપાત કે ધમ્મુપદના કાને કાંઈક અંશે મળતા આવે છે. આ દંતકથાઓવાળે ભાગ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રથમ એકત્રિત કરવામાં આવ્યો હશે એમ કહી શકાય. પછી તેમાં ઉપર જણાવેલે ધાર્મિક ઉપદેશાત્મક ભાગ ઉમેરવામાં આવ્યો હશે. આમ ધાર્મિક ઉપદેશો તથા પ્રાચીન દંતકથાઓ અને કહાણીઓવાળે ભાગ મળીને મૂળ ઉત્તરાધ્યયનસૂત્ર બન્યું હશે. એ કેટલું જૂનું હશે તે કહેવું અશક્ય છે; પરંતુ પાટલિપુત્રના સંઘે ઈ. સ. પૂર્વે ૩૦૦ ના અરસામાં જૈન આગમગ્રંથે એકત્રિત કે વ્યવસ્થિત કર્યા એવી જૈન પરંપરા માની લઈએ—કે જે ન માનવાને Page #14 -------------------------------------------------------------------------- ________________ આપણી પાસે ખાસ કારણો નથી – તો પછી મૂળ ઉત્તરાધ્યયનસૂત્રને તે સમય જેટલું જૂનું તો ગણવું જ જોઈ એ. પછીનો સૈદ્ધાંતિક મુદ્દાઓવાળો ભાગ ક્યારે તેમાં ઉમેરાય તે બાબતમાં આપણે એટલું જ કહી શકીએ કે, ઈ. સ. પર ૬ના અરસામાં મળેલા વલભીના સંઘે આગમગ્રંથ છેવટના વ્યવસ્થિત કર્યા ત્યારે અત્યારના ઉતરાધ્યયનનો ઘણો ખરે ભાગ જરૂર અસ્તિત્વમાં આવી ગયો હશે. એ વાત તો એક્કસ કે “ઉત્તરાયનસૂત્ર' ની મુખ્ય મહત્તા તેમાં આવેલા ઉપરના પ્રાચીન ભાગેને કારણે જ છે. એ ભાગમાં જ વિશિષ્ટ જીવન અને સાધનાને વરેલા શ્રમનું સંપ્રદાયોએ એકઠી કરેલી કે પછીના સાધકને માર્ગદર્શન થાય તે માટે સોંપેલી ગાથાઓ અને કથાઓનો સમાવેશ થાય છે. જૈન શ્રમણોએ પિતાની કઠોર કે એકાકી સાધનામાં જે ગાથાઓ દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યાં, તેમજ જે ગાથાઓને પોતાની પાછળ આવનારાઓને માટે તેમણે અમૂલ્ય રત્નોની માફક કાળજીથી સંઘરી રાખી અને નષ્ટ ન થવા દીધી, તે ગાથાઓનું આપણને આ ગ્રંથમાં દર્શન થાય છે. આખા ગ્રંથમાં કેટલુંક અર્વાચીન ભલે હો, પણ તેમાં જે પ્રાચીન છે, તે ખરેખર પ્રાચીન છે, અને તે આપણને તેમાં જ મળી શકે તેમ છે. તે ધાર્મિક ઉપદેશાત્મક ભાગ જ અતિ પ્રાચીન કાળથી જૈન સમાજને આકર્ષતા આવ્યા છે. જૈનોના સ્થાનકવાસી અને શ્વેતાંબર એ બંને ફિરકાઓને ઉત્તરાધ્યયન સૂત્ર પૂર્ણ રીતે માન્ય છે; દિગંબરે તો બીજાં આગામેની પેઠે આ ગ્રંથને પણ છોડી બેઠા છે; પરંતુ વસ્તુતાએ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જોઈએ તો આ ગ્રંથમાં તેમની માન્યતાને પ્રતિકૂળ એવું કાંઈ જ નથી જન શું, કે જૈનેતર શું, કોઈને પણ અતિ પ્રાચીન કાળના “શ્રમણકાવ્ય” કહી શકાય તેવા તેજસ્વી સાહિત્યનો પરિચય કરવો હોય, તો “ઉત્તરાધ્યયનસૂત્ર' જતું કર્યો છૂટકો જ નથી. આપણે ઉપર જોઈ આવ્યા કે ઉત્તરાધ્યયનમાં છેવટે કેટલોક સૈદ્ધાંતિક ભાગ સંગ્રહાયેલો છે. એ વિભાગ પોતે ભલે પછીના વખતમાં ઉમેરાયું હતું, પરંતુ એ વિભાગને મળતી કાંઈક પણ જૂની સૈદ્ધાંતિક પરંપરા તે પહેલાં પણ હશે જ. એક રીતે એમ જ કહેવું જોઈએ, કે એ સૈદ્ધાંતિક પરંપરાને અનુકૂળ એવા ઉપદેશો અને કથાઓનો જ ઉત્તરાધ્યયનમાં સંગ્રહ છે. અને એ દૃષ્ટિએ આખા ઉત્તરાધ્યયનને એક સળંગ ગ્રંથ તરીકે જોવામાં કશો વાંધો નડે તેમ નથી. અલબત્ત એ સૈદ્ધાંતિક ભાગ અતિ પારિભાષિક અને અતિ સંક્ષિપ્ત છે. ૨૯ મા અધ્યયનમાં તો આખા જૈન સિદ્ધાંતને એક - બે – ત્રણ – ચાર એ પ્રમાણે ૭૩ સુધીના સંખ્યાનુક્રમ સાથે સાંકળીને રજૂ કર્યો છે. તેનું એવું નિરૂપણ પરિભાષા તેમજ આખા સિદ્ધાંત સાથે નિકટને પરિચય માગી લે છે. એટલે એ ભાગ જૈનેતર વાચકને કે શરૂઆતના જૈન અભ્યાસને પણ નીરસ કે મુશ્કેલ જ લાગવાનો. પરંતુ, જે જૈન આચાર જૈન સિદ્ધાંતના પાયા ઉપર જ ચા હાય – અને વાસ્તવિક રીતે પણ તેમ જ છે – તો વાચકે શરૂઆતમાં જ જૈન સિદ્ધાંતની આછી Page #16 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા સાથે પરિચિત થઈ જવું અતિ આવશ્યક છે. આપણે પ્રથમ તેમ જ કરીએ. બીજાં ભારતીય દર્શનની જેમ જૈન દર્શનનું પણ મૂળ પ્રયજન મોક્ષ છે. તેમની પેઠે જ તે પણ માને છે કે આત્માની સદેહ સ્થિતિ એ જ દુઃખનું મૂળ છે. જ્યાં સુધી આત્માને દેહબંધન છે, ત્યાં સુધી તેને અંતિમ દુઃખમુક્તિ કે સુખપ્રાપ્તિ થવાનાં જ નથી. તેથી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શું છે, અને તેને દેહ શાથી પ્રાપ્ત થયો છે એ જાણવું, અને તે જાણું તેને દૂર કરવાનો ઉપાય જવો, એ જ મનુષ્યજીવનનો પરમ પુરુષાર્થ છે. જૈનદર્શનનું એવું મંતવ્ય છે કે, એ બધું જાણવાનો ઉપાય “સદ્ધર્મ' સિવાય બીજો કોઈ નથી. “સદ્ધમ' એટલે જ્ઞાની પુરુષોએ વર્ણવેલું ભાવોનું યથાર્થ સ્વરૂપ. જેના આત્મા ઉપરથી મેહનીય, આવરણય, અંતરાયક વગેરે કર્મબંધનો દૂર થવાથી જેને આત્માના શુદ્ધ જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તેવો પુરુષ બધા ભાવોને યથાતથ જાણી તથા વર્ણવી શકે છે. તેથી કેવળજ્ઞાની જિનોએ વર્ણવેલા ભાવો જાણવા, તેમાં શ્રદ્ધા કરવી અને તે પ્રમાણે આચરણ કરવું એ જ “મેક્ષમાર્ગ છે. પરંતુ, અહીં પ્રશ્ન ઉભો થાય કે, સદ્ધર્મ કહેવાતા માર્ગો તો અનેક છે; તેમ જ દરેક ધર્મના અનુયાયી પિતાના ધર્મપ્રવર્તકને “વસ્તુસ્વરૂપને યથાતથ જાણનાર જિન” અને મુક્ત માનતો હોય છે. તે પછી યે તીર્થકર મુક્ત અને કેને ધર્મ સદ્ધર્મ એ કેમ કરીને નક્કી કરવું? તથા તે નક્કી ન થાય ત્યાંસુધી કોઈ પણ જ્ઞાની કે તેના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી તે અનુસાર આચરણ પણ કયાંથી થાય? આ પ્રશ્નનો Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જવાબ ૨૮મા અધ્યયનમાં સૂચવવામાં આવ્યા છે. તેમાં (પા. ૧૬૪) સાચી શ્રદ્ધા અથવા દર્શન ઉત્પન્ન થવાનાં દશ કારણે ગણાવતાં જણાવ્યું છે કે, અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહતરેહનાં દુઃખોનો અનુભવ કરતાં કરતાં કોઈ ગ્ય આત્મામાં કોઈક વાર એવી ચિત્તશુદ્ધિ થઈ જાય છે કે, એ આત્માને તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં સત્ય માટેની જાગરૂકતા પ્રાપ્ત થાય છે. એવા આત્માને પછી કાઈના ઉપદેશ વિના પિતાની સાહજિક બુદ્ધિથી જ “અમુક સિદ્ધાંત સત્ય છે, એ એમ જ છે’ એવી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. બીજા કેટલાક લોકોને કોઈ પ્રત્યક્ષ સાધક કે સંતના ઉપદેશથી તે સિદ્ધાંતમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. બીજ કેઈને તે સિદ્ધાંતના ગ્રંથાના અભ્યાસથી તેમાં શ્રદ્ધા થાય છે; અથવા કોઈને તે સિદ્ધાંતમાં કહેલી ક્રિયાઓ આચરતાં કાંઈક ખાતરી કે લાભ થવાથી તેમાં શ્રદ્ધા થાય છે. એટલે કે એ શ્રદ્ધા થવામાં કોઈ અમુક ખાસ કારણ નથી હોતું; પરંતુ કોઈ પણ કારણથી નીપજેલો અંધશ્રદ્ધાનો ત્યાગ, રાગદ્વેષનો અભાવ અને સત્ય માટેની જાગરૂકતા, એ જ મુખ્ય કારણભૂત હોય છે; અને એ જ યથાર્થ પણ છે. - જ્યાં સુધી કોઈ પણ સિદ્ધાંતમાં તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે સિદ્ધાંતનું માત્ર જ્ઞાન કાંઈ ઉપાગી થતું નથી. તેથી ઉત્તરાધ્યયનમાં તેને માટે સસંગરૂપી ઉપાય ઉપર બહુ ભાર મૂક્યો છે. સંતના સહવાસમાં જ માણસમાં જોઈતી ચિત્તશુદ્ધિ અને સત્ય માટેની જાગરૂકતા ઉત્પન્ન થાય છે. પરંતુ તેમના સહવાસમાં રહેવાનું મળે Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તે માટે અન્ય જંજાળ અને પ્રવૃત્તિઓને ત્યાગ આવશ્યક છે, અમુક પ્રકારની સહિષ્ણુતા અથવા તિતિક્ષા આવશ્યક છે, અમુક પ્રકારનાં આત્મનિગ્રહ તથા અપ્રમાદ આવશ્યક છે; અને એ બધાના સરવાળા તથા પ્રતીકરૂપ સંન્યાસ આવશ્યક છે. જૈનધર્મ ગૃહસ્થાશ્રમમાં મોક્ષ ન જ થાય એમ નથી માનત (પા. ૨૪). મુક્ત છોના વર્ગો ગણાવતાં (પા. ૨૫૦) સ્ત્રી શરીરથી થયેલા, જૈન સાધુ થઈને થયેલા, અન્ય સંપ્રદાયના સાધુ થઈને થયેલા કે ગૃહસ્થાશ્રમમાંથી થયેલા એવા વર્ગો પણ તે સ્વીકારે છે. પરંતુ ગૃહસ્થાશ્રમને “બહુ અંતરાયવાળા” માની, તથા તેમાં સંપૂર્ણ સદ્ધર્મનું પાલન શક્ય ન હોવાથી, તે સંન્યાસ અને ભિક્ષાવૃત્તિને જ આવશ્યક માને છે. અને તેથી ઉત્તરાધ્યયનમાં શું, કે અન્ય આગમગ્રંથમાં શું, “સપુરુષો પાસેથી ધર્મ સમજીને, આકાંક્ષા તથા કામાભિલાષ વિનાના સરળ પુરુષ આત્માના કલ્યાણમાં તત્પર થાય છે, અને સર્વ સંબંધોનો ત્યાગ કરી, રાગરહિત થઈ અજ્ઞાતભાવે ભિક્ષાચર્યા કરતા વિચરે છે,” એવાં વાક્યો ઠેરઠેર આવે છે. ઉપરના ફકરાઓમાં “સપુરુષ પાસેથી” જે વિપુલ અર્થવાળું જ્ઞાન મેળવવાની વાત કરી છે, તેનું જૈનદર્શન પ્રમાણે શું સ્વરૂપ છે તે હવે જોઈએ. ૨૮મા અધ્યયનમાં (પા. ૧૬૨) કહ્યું છે કે, “જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યોની યથાર્થ સમજ. જ્ઞાની પુરુષોએ સર્વે દ્રવ્ય, તેમના સર્વે ગુણે અને તેમના સર્વે પર્યાયે (પરિણામે ) નું યથાર્થ જ્ઞાન ઉપદેર્યું છે.” આપણે અહીં ૨૮ મા તેમજ ૩૬ મા અધ્યયનમાં આપેલા તે જ્ઞાનની તમામ વિગતોની પુનરુક્તિ ન Page #19 -------------------------------------------------------------------------- ________________ કરતાં, જૈન દર્શન પ્રમાણે જીવ અને તેના બંધનનું સ્વરૂપ શું છે, તથા તેમાંથી છૂટવાના ઉપાય શા છે, તે ટૂંકમાં સમજી લઈએ. જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર લેક જીવ તથા અજીવ એ બે તને બનેલો છે. જીવ અથવા આત્મા અજીવની પેઠે અનાદિસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. એ અરૂપી હોવાથી ઇકિયગ્રાહ્ય નથી. બેધરૂપ ચેતનવ્યાપાર (‘ઉપયોગ) એ તેનું લક્ષણ છે. સાંખ્ય–વેદાંતની માફક જિનદર્શનમાં જીવને ફૂટસ્થ-નિત્ય એટલે કે અપરિણામી-અચલ માન્ય નથી; પરંતુ બીજા જડ પદાર્થો જેવો પરિણામી માન્ય છે; પરંતુ તેનો અર્થ એ નથી કે, તે (બૌદ્ધ દર્શનની માન્યતા પ્રમાણે) કઈ અખંડ સૂત્રરૂપ સ્થિર તત્ત્વ વિનાનાં પરિણામેનો પ્રવાહમાત્ર છે. તે નિત્ય છે અને છતાં પરિણામી છે, એટલે કે પરિણામી–નિત્ય છે. અનંત છે; અને સંસારી અવસ્થામાં હંમેશાં કર્મ નામના જડ દ્રવ્ય સાથે સંબદ્ધ સ્થિતિમાં હોય છે. એ કર્મસંબંધને પરિણામે જ તેમનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે, અને તેમનામાં રાગદ્વેષાદિ વિભાવો પેદા થાય છે. એ વિભાવને કારણે પાછું તપ્રેરિત પ્રવૃત્તિથી નવું કર્મબંધન પ્રાપ્ત થાય છે અને એ રીતે સંસારચક્ર ચાલ્યા કરે છે. સંસારી જીવને એ કર્માદિ સાથે સંબંધ કેવી રીતે અને ક્યારે થયો એ કહી શકાય તેમ નથી; કારણ કે જીવ પોતે સ્વભાવે તે શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. તેને કર્મને સંબંધ હોય છે ત્યારે જ તેનામાં રાગાદિ વિભા પેદા થાય છે, અને રાગાદિ વિભાવે જીવમાં હોય છે ત્યારે જ તેને કર્મબંધ પ્રાપ્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એટલે એ બીજ અને વૃક્ષ જેવા ચક્રના આદિનો વિચાર જતો કરી, કોઈ પણ એક જગાએ તે સાંકળને પકડી તેનાં પછીનાં પરિણામે સમજીએ એ જ બસ છે. ઉપર કહ્યું તે પ્રમાણે જીવમાત્ર કાયા–મન-વાણીથી જ્યારે જ્યારે કાંઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની આસપાસના ક્ષેત્રમાંથી એક ખાસ પ્રકારની અતિ સૂક્ષ્મ રજ તેમાં ખેંચાઈ કર્મરૂપે પરિણામ પામી તેની સાથે બંધાય છે. તે રજ જીવ સાથે ચાંટી તેની વિવિધ સ્વાભાવિક શક્તિઓને આવરી લે છે, મૂઢ કરે છે, અંતરાય કરે છે તથા જીવને અમુક સુખદુઃખનો અનુભવ, વિશિષ્ટ આયુષ્ય, જાતિ કે ગોત્ર પ્રાપ્ત કરાવે છે. આમ સંસારાવસ્થામાં જીવને તેનાં કર્મને અનુરૂપ ઇકિય મન, શરીર વગેરે સાધનો કે બંધનો પ્રાપ્ત થાય છે. એ બધા કર્મબંધનનું કારણ જીવની મન-વાણુંકાયાની પ્રવૃત્તિ (એટલે કે જન પરિભાષામાં ) “યોગ” છે. એ પ્રવૃત્તિઓથી જ જીવમાં કર્મનું આસ્રવણ થાય છેતેથી તે પ્રવૃત્તિઓ જૈન પરિભાષામાં “આસ્રવ” કહેવાય છે. પરંતુ તેમાં સમજવાનું એ છે કે, તે પ્રવૃત્તિ ક્રોધ, લેભ વગેરે મલિન વૃત્તિઓ (જનપરિભાષામાં “ કષા') પૂર્વક થઈ હોય તો જ જીવમાં કર્મ દાખલ થઈ સેંટી જાય છે; નહિ તો સૂકી ભીંત ઉપર નાખેલા લાકડાના ગેળાની પેઠે લાગીને તરત જ છૂટી જાય છે. * દરેક જીવનું કદ તેને તે વખતે જે દેહ માન્ય હોય છે, તેટલું હોય છે. એટલે કે જૈનદર્શનને મતે જીવ માત્ર વિભુ નથી, કે માત્ર અણું પણ નથી; પરંતુ દીવાનો પ્રકાશ તેના ઉપર જે કદનું ફૂડું ઊંધું પાડયું હોય તેટલો થાય છે, તેમ તેનું પણ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ પ્રમાણે ટ્રકમાં જીવના કર્મબંધનનું સ્વરૂપ છે. હવે તેમાંથી કેમ કરીને છૂટી શકાય તે જોઈ એ. એક વાત તે। ઉધાડી જ છે કે, જીવનેક મુક્ત કરવા હોય તેા પ્રથમ તે તેમાં નવું કર્યું આવતું અટકાવવું જોઈ એ અને બીજું, જે ક અગાઉ લાગી ચૂકયું હોય તેને દૂર કરવું જોઈ એ. નવું કર્યું હમેશાં પાપપ્રવૃત્તિઓને કારણે અંધાય છે; એટલે તે પાપપ્રવૃત્તિએ અધ કરે તે નવું કર્મ આવતું અધ થાય. તે વસ્તુને જૈન પરિભાષામાં ‘સવર’ (ઢાંકવું— બંધ કરવું ) કહે છે. સંવર સિદ્ધ કરવાના મુખ્યત્વે સાત ઉપાય બતાવવામાં આવે છે. તેમની વ્યાખ્યા તથા તેમનું વિગતવાર વર્ણન પા. ૪૬, ટિ. ૩ માં આપ્યું હાવાથી અહીં પુનરુક્તિ કરવાની જરૂર નથી. એ પ્રમાણે સવરથી નવું કર્મબંધન થતું તે રાકયુ; પરંતુ પૂર્વે અધાયેલાં જે કર્મો બાકી રહ્યાં તેમનુ શું ? ક સામાન્ય રીતે તેનું ફળ ભાગવાઈ રહે એટલે આત્મામાંથી ખરી પડે છે. એ ખરી પડવાની ક્રિયાને જૈન પરિભાષામાં ‘નિર્જરા' કહે છે. પરંતુ, એ રીતે ભાગવી ભેાગવીને જ ક દૂર કરવા જઈ એ તે। અનંત જન્માથી અધાયેલાં કર્મોને કદી પાર જ ન આવે. એટલે તે કમઁને દૂર કરવા માટે જૈન ધર્મ તપને સ્વીકાર કરે છે. તપના ખળથી ફળ આપ્યા પહેલાં જ ક આત્મામાંથી છૂટું પડી શકે છે. અલમત્ત એ તપ દ્વારા જે કષ્ટ ભગવાય છે તેને જ તે કર્મનું ફળ એમ જરૂર કહી શકેા; પરંતુ અધાયેલાં કર્મોને દૂર કરવાની તપની વિશિષ્ટ શક્તિને જૈન ધર્મમાં સ્પષ્ટ સ્વીકાર થયેલા છે. તપના આંતર અને Page #22 -------------------------------------------------------------------------- ________________ १९ બાહ્ય એવા બે મુખ્ય પ્રકાર, તથા તે દરેકની જુદી જુદી વિગતો અધ્યયન ૩૦ માં (પા. ૧૯૮) વિસ્તારથી વર્ણવ્યાં છે, એટલે અહીં તેમની પુનરુક્તિ કરવાની જરૂર નથી. પરંતુ તપના બાર વિભાગમાંથી છેલ્લા વિભાગ તરીકે ધ્યાન” જણાવવામાં આવ્યું છે, તેના ઉપર અહીં કંઈક ભાર મૂકવો જોઈએ. ઉપવાસ, ઓછું ખાવું, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, શુભૂષા, સ્વાધ્યાય, વગેરે તપના અન્ય વિભાગે એક રીતે ધ્યાનને પુષ્ટ કરવા માટે જ છે; અને વાસ્તવિક રીતે ધ્યાન જ કર્મનો સીધો અને સચેટ ક્ષય કરે છે. એટલે જૈન સાધનામાર્ગને બારીકાઈથી તપાસીએ તો તેનું મુખ્ય અને અંતિમ સાધન ધ્યાન જ આવીને ઊભું રહે છે. એ રીતે એ માર્ગને ધ્યાનમાર્ગ જ કહી શકાય. અલબત્ત, માત્ર ધ્યાન બસ નથી; ધ્યાનની સાથે સાથે નવાં કર્મો બંધાતાં અટકાવવા “સંયમ”ની આવશ્યકતા તો છે જ. પરંતુ કર્મો દૂર કરવાનું અંતિમ સાધન તો દયાન જ છે. જૈનદર્શન એમ માને છે કે એ ધ્યાન ગમે તેવા બાંધાવાળા શરીરથી સિદ્ધ થઈ શકે તેમ નથી. કારણકે ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે વિશિષ્ટ શારીરિક બળ જોઈએ છે. માનસિક બળને એક – મુખ્ય આધાર શરીર છે; અને શરીરબળ શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે. એટલે, જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મનોબળ ઓછું, અને તેટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. નબળા બંધારણવાળો કોઈ પણ વિષયમાં જે Page #23 -------------------------------------------------------------------------- ________________ २० એકાગ્રતા સાધી શકે છે, તે એટલી બધી એછી હોય છે કે તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી, ઉત્તમ અંધારણવાળાનું એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. એ વ્યાખ્યા મુજબ તે અપ્રિય વસ્તુના વિયાગ માટે, પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે, કે હિંસા, અસત્ય, ચેરી વગેરે માટે જે સતત ચિંતન થાય તે પણ ધ્યાન ગણાય. પરંતુ તે ધ્યાન મેક્ષનું સાધનભૂત નથી. પરંતુ જિનભગવાનની આજ્ઞા શી છે, દોષનું સ્વરૂપ શું છે, તેમાંથી કેમ છુટાય વગેરે ધાર્મિક બાબતોનું ચિંતન એ ભલે ખાસ ધ્યાન ન હેાય, તાપણ તેના સાધનભૂત હાઈ સ્વીકાય છે. ખરું ધ્યાન તે। ત્યારે સંભવે જ્યારે આખા જગતના ભિન્ન ભિન્ન વિષયામાં અસ્થિરપણે ભટકતા મનને કાઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દૃઢ થતાં, જેમ ઘણાં ઇંધણા કાઢી લેવાથી અને અચેલાં થાડાં સળગાવી દેવાથી અગર તમામ ઈંધણા લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ ક્રમે ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન તદ્દન શાંત અર્થાત્ તેનું ચંચલપણું દૂર થઈ, તે નિષ્રકંપ અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણા વિલય પામી સનપણું પ્રગટે છે. ત્યારબાદ શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયાએ પણ અટકી જાય અને આત્મપ્રદેશનું સ થા થઈ જાય છે. બની જાય છે જૈનદર્શને શરીરનાં જુદા જુદા પ્રકારનાં અધારણાના જે જીએ આ પુસ્તકનું છ વિભાગ પાડચા છે, તેમની વિગત માટે પા. ૧૨૯, ટિ. ન. ૧. Page #24 -------------------------------------------------------------------------- ________________ २१ આસવ અકપણું પ્રગટે, ત્યારે એ ધ્યાનને પ્રભાવે સ અને બંધને નિરાધ થઈ, તથા શેષ સક ક્ષીણ થઈ મેાક્ષ પ્રાપ્ત થાય છે. મેાક્ષ પ્રાપ્ત થતા પહેલાં કેવલજ્ઞાન તથા દર્શન ( સનત્ય અને સદર્શિત્વ )ની પ્રાપ્તિ જૈનદર્શનમાં અનિવાર્ય મનાઈ છે. પ્રતિબંધક ક નાશ પામવાથી ચેતના નિરાવરણ થવાને લીધે તે પ્રગટ થાય છે. મેક્ષની સ્થિતિ કર્મોના આત્યંતિક ક્ષય વિના નથી સભવતી. મેાહનીય, આવરણીય, અંતરાયક વગેરે કૉં ક્ષય પામે એટલે વીતરાગત્વ અને સત્વ પ્રગટે છે. તેમ છતાં જે શરીર પ્રાપ્ત થયું છે તેનાં આરંભક આયુષ્ય વગેરે કર્મો બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ મેાક્ષ થયેા ન કહેવાય. જ્યારે એ કર્મોને ક્ષય થઈ શરીર પડી જાય ત્યારે સંપૂર્ણ મેક્ષ થયેા કહેવાય, એ કર્મીને ક્ષય તેમનું મૂળ ભાગવવાથી જ થાય છે. તે પ્રમાણે સંપૂર્ણ ક નાશ પામે એટલે શરીરને વિયેાગ થતાં જીવ તરત જ ઊર્ધ્વગતિ અને છેક લોકના અંત સુધી જઈ ને અટકે છે. સ્વાભાવિક ગતિ જ ઊર્ધ્વ છે. જીવ ગતિ નથી કરતા અથવા નીચી કે તીરછી દિશામાં ગતિ કરે છે તેનું કારણ પ્રતિબંધક દ્રવ્યને સમૃદ્ધ છે. કર્મા સંગ છૂટથો એટલે કરે છે જીવની * તેમને જૈન પપિરભાષામાં તેમની વિગત માટે જીએ પા. ૧૮૬. 6 ચાર કેવલીકાંડશે! ' કહે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ २२ જીવ પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊચે ચાલ્યા જાય છે, અને ત્યાં લોકની ટોચે આવેલા સિદ્ધ ક્ષેત્રમાં (“સિદ્ધશિલા” ઉપર) જઈને રહે છે. (જુએ પા. ૨૫૧-૨ ). મુક્ત થયેલા જીવમાં બીજે કશો ભેદ નથી રહેતો, છતાં જૈન દર્શન જીવોને અનંત માનતું હોવાથી, મુક્ત જીવો એક બીજામાં ભળી જઈ એક આત્મારૂપ થઈ જાય છે એમ નથી કહેતું. જૈન દર્શન પ્રમાણે કર્મબંધનનું અને તેમાંથી છૂટવાની સાધનાનું સ્વરૂપ ટૂંકમાં આપણે જોઈ આવ્યા. તે ઉપરથી જે એક બે મુદ્દાઓ ઉપસ્થિત થાય છે તે હવે આપણે વિચારીએ. એક વાત તો સ્પષ્ટ છે કે, અમુક સૈદ્ધાંતિક માન્યતાઓ બાદ કરતાં, બાકીના સાધનામાર્ગમાં જૈન દર્શન બીજા બૌદ્ધ, હિંદુ વગેરે આર્ય સાધનામાર્ગોથી ખાસ જુદું નથી પડતું. અલબત્ત તેમાં ઈશ્વરની પૂજા, ભક્તિ વગેરે કેટલાંક અંગેનો સમાવેશ નથી થતો; પરંતુ, તેને માત્ર જૈનધર્મની જ વિશેષતા ન કહી શકાય. સાંખ્ય પણ ઈશ્વરવાદી નથી જ, તેમજ તેમની સાધનામાં પણ ઈશ્વરની પૂજા–ભક્તિને વિશેષ સ્થાન નથી. એક રીતે જૈન ધર્મ તે ઈશ્વરની પૂજાને બદલે સિદ્ધો કે મહાન આત્માઓની પૂજા–ભક્તિને સ્વીકારે પણ છે. ૨૯ માં અધ્યયનમાં સાધકના ગુણે વર્ણવતાં ૧૪ મા ગુણ તરીકે “સ્તવસ્તુતિમંગળ’ નામને ગુણ સ્વીકાર્યો છે, તથા એવાં સ્તવન અને સ્તુતિથી “જીવ જ્ઞાન-દર્શન Page #26 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રરૂપી સદ્ધર્મ (બોધિ) પ્રાપ્ત કરે છે; તથા પછી એવી આરાધના કરી શકે છે કે જેથી તે સંસારનો અંત લાવી મુક્ત થાય છે કે ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત કરે છે,” એમ કહ્યું છે. આમ ભક્તિના તત્વને છેક મેક્ષ સુધી પહોંચતું જૈન સાધનાએ સ્વીકાર્યું જ છે. પ્રવૃત્તિમાત્રને કર્મબંધનનું કારણ માનનાર જૈન સાધના તે રીતે નિષ્કામ કર્મમાર્ગને સ્વીકાર કરતી નથી. પરંતુ, એક રીતે તેનો પણ થોડાઘણે સ્વીકાર “ઈપથિક કર્મોથી બંધન પ્રાપ્ત નથી થતું” એ સિદ્ધાંતમાં તેમ જ “જ્ઞાની કે ગુરુની અથવા સાધમની નિષ્કામ સેવાસુશ્રુષાના આપેક્ષિક વિધાનમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જે કે આધુનિક નિષ્કામ કર્મમાર્ગની કલ્પના જૈનદર્શન વિચારી જ નથી; પરંતુ તે વસ્તુ તો પ્રાચીન અન્ય આર્ય સાધનામાર્ગોને વિષે પણ કહી શકાય. તો પછી, જે સાધનામાર્ગમાં જૈન દર્શનને કશું નવું બતાવવાપણું નહોતું, તો સિદ્ધાંતની બાબતમાં ફેરફાર કરવાનું તેને શું કારણ મળ્યું એ પ્રશ્ન સહેજે ઊભો થાય છે. ઉપરાંત જે ફેરફાર તેણે કર્યા છે તે માત્ર ન્યાયની દલીલ સામે ટકી રહે તેવા પણ નથી. આત્માને સ્વભાવે શુદ્ધ-બુદ્ધ–મુક્ત તથા નિત્ય માન, અને છતાં સંસારાવસ્થામાં વસ્તુતાએ જ કર્તા, ભક્તા અને પરિણામી માનો; સિદ્ધ અથવા મુક્ત જીવનમાં તત્ત્વની દૃષ્ટિએ ગુણુ વગેરેને કાંઈ ફરક ન હોવા છતાં તેમને ભિન્ન ભિન્ન માનવા વગેરે બાબતો પ્રથમ દૃષ્ટિએ જ ખેંચે છે. આ બધાનો જવાબ જૈન દર્શને ખાસ કરેલા નયવાદ અને સ્વાવાદના સ્વીકારમાં આપણને સૂચિત થાય છે. નયવાદ એટલે વિચારેની મીમાંસા : વિરોધી દેખાતા Page #27 -------------------------------------------------------------------------- ________________ વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેવા વિચારેનો સમન્વય કરનાર શાસ્ત્ર. મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે, અને પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક હોય છે. એટલે મનુષ્ય કદી કોઈ વસ્તુને સંપૂર્ણ રીતે જાણી શકતા નથી. અને છતાં પિતાના પ્રયજન પૂરતું અમુક અપેક્ષાએ વસ્તુનું અમુક સ્વરૂપ સ્વીકારીને જ જગતને વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે વ્યવહારનું સત્ય આપેક્ષિક જ હોવાનું. પરંતુ તેમાં યાદ રાખવાનું એટલું કે, બીજી અપેક્ષાએ તે જ વસ્તુનું સ્વરૂપ બીજો કોઈ આપણાથી જુદું માનતો હોય તે તેનો વિરોધ કરવા કરતાં, તેની અપેક્ષા કેવી છે કે કેટલી સાચી છે તે તપાસવું એ જ જરૂરી છે. દાખલા તરીકે, જીવને કર્મ સાથેનો સંબંધ કેટલાક ભ્રમરૂપ માને છે; સ્વાવાદ કહેશે કે, તેમને તેમની અપેક્ષાએ તેમ માનવાની છૂટ છે; પરંતુ જે તે સંબંધ ભ્રમરૂપ માનીને પણ તેમાંથી છૂટવાનું તો સાચેસાચ જ હોય, તે પછી વધુ સરળ માર્ગ “જીવને કર્મબંધન વાસ્તવિક જ છે' એમ માનવું એ નથી? જૈન ધર્મે જે કર્યું છે તે આ કર્યું છે. તેણે અંતિમ મોક્ષ અને તેને માટેના પ્રયત્નો વિચાર કાયમ રાખી, તેને માટે આવશ્યક એવો સિદ્ધાંત તારવી કાઢ્યો; અને અગમ્ય વસ્તુઓમાં ફાંફાં મારી પાછી પડતી અને અટવાતી બુદ્ધિને નિષ્ફળ પ્રયત્નમાંથી મુક્ત કરી. તેથી જ જૈનદર્શનને “સંવિરાસુરમ્’મુમુક્ષને સમજવામાં સહેલું” એવું વિશેષણ મળ્યું. તે જમાનામાં આમ કરવાની બીજી રીતે પણ આવશ્યકતા ઊભી થઈ હતી. માણસની વિકૃત બુદ્ધિ તે વખતે પ્રચલિત ઈશ્વરકવાદ, Page #28 -------------------------------------------------------------------------- ________________ માયાવાદ, એકાત્મવાદ વગેરે તાત્ત્વિક સિદ્ધાંતમાંથી અક્રિયાવાદ નિષ્પન્ન કરી રહી હતી. એ વસ્તુ દૂર કરવા માટે ક્રિયાવાદને સીધો જરૂરી એવો સિદ્ધાંત રજૂ કરવાની આવશ્યકતા હતી. તીર્થકરોએ એ વસ્તુ જોઈ અને ન્યાયશાસ્ત્રની જટિલતાઓમાં કુશાગ્ર બનેલા જમાનામાં પણ હિંમતભેર ન્યાયની સંગતતા જતી કરી, આચારની સંગતતાને જે પ્રાધાન્ય આપ્યું, એ જ તેમને તે જમાના ઉપરનો મેટો ઉપકાર છે.* એટલે આપણે તો ઉત્તરાધ્યયનના સૈદ્ધાંતિક ભાગ ઉપર ભાર મૂકવાને બદલે તેમાં જે ઉપદેશાત્મક ભાગ છે તેના ઉપર જ ભાર મૂકો ઉચિત છે. શ્રી રાજચંદ્ર જ નથી, કહ્યું કે, “જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે– ઉપદેશ્યાં છે. તે ઉપદેશ આત્માથે છે અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. * એ જ ક્રિયાવાદની મનુષ્યબુદ્ધિએ અત્યારે કેવી વિકૃતિ કરી મૂકી છે, અને પોતાના આત્મા ઉપર કમ ન બંધાય તે માટે તેનો ભાર બીજાના આત્મા ઉપર નાખીને છૂટા થવાની કેવી અધાર્મિક અને અસામાજિક ભાવના ઊભી કરી છે, તેના દાખલા વાણિચાશાહી જૈન ધર્મમાં ઠેરઠેર જોવા મળે છે. જાતે ખેતી ન કરવી, ઘરમાં પહેલો. પિતે દી ન સળગાવ, અગ્નિ પણ બીજા અર્જુનને ત્યાંથી સળગેલે લાવી પોતાની હિંસાનો ભાર પાડેશીને આપ –એ - બધાં કાર્યોમાં દયા પણ નથી, ઘમ પણ નથી, અને દયાધર્મ નામ પામનાર જૈનધર્મ ની ચેખી ઠેકડી જ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ २६ આત્મામાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણુ–વાચન નિષ્ફળરૂપ છે. 66 જ્યાંસુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું અળ દૃઢપણે જીવમાં આવ્યું ન હેાય ત્યાંસુધી ‘એક આત્મા છે’ કે ‘ અનેક આત્મા છે' ઇત્યાદિ વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું પ્રાપ્ત થાય છે અને વિચારને નિરધાર પ્રાપ્ત થતા નથી, તથા ચિત્ત વિક્ષેપ પામી યથાપણે પછી વૈરાગ્ય ઉપશમને ધારણ કરી શકતું નથી... તેથી (શાસ્ત્રમાં ) સિદ્ધાંતમેધ કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે...વેદાંત અને જિનાગમ એ સૌનું અવલેાકન પ્રથમ તેા ઉપદેશનાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. ’ "" * * અંતમાં, આ પુસ્તક તૈયાર કરવામાં પંડિત બેચરદાસજીએ કરેલા શરૂઆતનાં ૨૧ અધ્યયનેને અનુવાદ, પ્રેા. જેકેાખીને અંગ્રેજી અનુવાદ, જા શાપેન્ટિયરને ઉત્તરાધ્યયનસૂત્રને ઉપેાદ્ધાત, પંડિત સુખલાલજીનું ‘ તત્ત્વાર્થસૂત્ર' વગેરેની જે સીધી કે આડકતરી મદદ લીધી છે, તેને ઉલ્લેખ કરવા પ્રાપ્ત થાય છે. આ અનુવાદ, આ માળાના અન્ય અનુવાદાની પેઠે સીધે। અનુવાદ નથી, પરંતુ છાયાનુવાદ જ છે. શરૂઆતના અભ્યાસીને કે જૈનેતર વાચકને ઉપયાગી થાય તે દૃષ્ટિએ ટિપ્પણા, નાંધા, સૂચિ વગેરે ઉમેરીને તેને અને તેટલેા સરળ કરવાને પ્રયત્ન કરેલે છે. આશા છે કે આવા અનુવાદે પ્રાચીન ગ્રંથેાની શૈલી અને * Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ પરિભાષાનું નડતર ઓછું કરી, જુદા જુદા સંપ્રદાયને એક બીજાનાં ધર્મપુસ્તકો વાંચવાં સુલભ કરી, પતતાના સંપ્રદાય વિષે તુલનાત્મક તેમજ વ્યાપક સમજ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થશે. સંપાદક – આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં થતાંમાં જ આગને કારણે તેની બધી નકલો નાશ પામવાથી, તેની બીજી આવૃત્તિ તરત જ પ્રસિદ્ધ કરવી પડી છે. એ તકનો લાભ લઈ, પ્રથમ આવૃત્તિમાં જે કાંઈ ખલને રહી ગયેલાં ધ્યાન ઉપર આવ્યાં, તે સુધારી લીધાં છે. તે સિવાય બીજા ખાસ ફેરફાર આ આવૃત્તિમાં કર્યો નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપની સમજ આ ગ્રંથમાં ટિપ્પણ વગેરેમાં ઘણી જગાએ આ માળામાં અગાઉ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં ટિપ્પણુ વગેરેને નિર્દેશ કર્યો છે. ત્યાં પુસ્તકનું આખું નામ ન લખતાં સંક્ષિપ્ત નામ આપેલું છે. તેની સમજ આ પ્રમાણે છે : ૧. “ધર્મકથાઓ” એટલે “ભગવાન મહાવીરની ધર્મકથાઓ.’ ૨. “દશ ઉપાસકે” એટલે “ભગવાન મહાવીરના દશ ઉપાસકે.” ૩. “આચારધર્મ' એટલે “ભગવાન મહાવીરને આચારધર્મ.” ૪. “સંયમધર્મ' એટલે “ભગવાન મહાવીરને સંયમધર્મ.' Page #32 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા , ૧૮ ર ઉપઘાત . ૧. વિનય – શિષ્યધર્મ ૨. પરિષહ – બાવીસ વિડ્યો . ૩. ચાર દુર્લભ વસ્તુઓ ૪. અપ્રમાદ . પ. મરણના બે પ્રકાર ૬. ખાટા સાધુ ૭. ઘેટાનું દૃષ્ટાંત . ૮. કપિલમુનિને સદુપદેશ • ૯. નમિરાજાનો ગૃહત્યાગ ૧૦. ગૌતમને ઉપદેશ ૧૧. સાચે શાસ્ત્રજ્ઞ . ૧૨. હરિકેશ બલ . . ૧૩. બે હરિજન ભાઈઓ ૧૪. ઇષકાર નગરના દેવે . ૧૫. સાચો ભિક્ષુ ૧૬. બ્રહ્મચર્ય . ૦૨ ૩૮ ૪૮ ૫૩ ૫૮ ૭૫ ૮૩ . . ૮૭ ८७ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૧૦૧ ૧૧૦ ૧૧૮ ૧૨૨ ૧૩૧ ૧૩૯ ૧૪૪ ૧૫૦ ૧૭. પાપી શ્રમણે . ૧૮. સંચિત રાજા ૧૯. મૃગાપુત્ર ૨૦. અનાથતા . ૨૧. સમુદ્રપાલ . ૨૨. રથનેમિ ૨૩. કેશીગૌતમ સંવાદ ૨૪. પ્રવચનમાતા ૨૫. સાચે યજ્ઞ . ૨૬. સાધુની ચર્ચા ૨૭. ગળિયે બળદ . ૨૮. મોક્ષગતિને માર્ગ ૨૯, પરાક્રમ : ૩૦. તમાર્ગ . ૩૧. ચારિત્રવિધિ . ૩૨. પ્રમાદસ્થાનો ૩૩. કર્મવિચાર ૩૪. લેશ્યા . ૩૫. ઘર વિનાનો ભિક્ષુ . ૩૬. જીવ-અજીવ તત્વ સુભાષિતો . ૧૫૮ ૧૬૧ ૧૭૫ ૧૯૮ ૨૧૭ ૨૨૫ ૨૩૩ ૨૪૪ ૨૪૭ ર૭૧ ૨૮૨ . . • Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ વિનય-શિષ્યધર્મ શ્રી સુધર્મસ્વામી કહે છે? હે આયુમન (જંબુસ્વામી), આંતર બાહ્ય બંધનોને ત્યાગ કરી, (મોક્ષને અર્થે) ઘરબાર વિનાના બનેલા મુમુક્ષને આચાર ભગવાન મહાવીરે જે પ્રમાણે વર્ણવી બતાવ્યો છે, તે પ્રમાણે હું યથાનુક્રમે કહી સંભળાવું છું; તે તમે (બધા) ધ્યાનપૂર્વક સાંભળે. | મુમુક્ષુએ સૌથી પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારવું અને હંમેશા તેમના સાન્નિધ્યમાં જ રહી, તેમણે બતાવેલા માર્ગને અનુસરવો. તેમ કરવાને બદલે જે મૂઢ, “હું બધું જાણું છું,' એવા અભિમાનથી પોતાના છંદને જ અનુસરે ૧. મૂળઃ વિનચા વિનય = આચાર. અહીં મુખ્યત્વે શિષ્યનો આચાર –“શિષ્યધર્મ – વર્ણવેલો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે, તે શીધ્ર શીલભ્રષ્ટ થઈ સર્વ તરફથી તિરસ્કારને પામે છે. માટે, પિતાનું હિત ઈચ્છનાર મનુષ્ય પોતાની જાતને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ સ્થાપવી. તેમ કરનારે મુમુક્ષુ ઝટ દોષરહિત થઈ ઉત્તમ શીલ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. [૧-૭] ગુરુ પાસે રહેનારા શિષ્ય, તેમની આગળ પિતાનું ડહાપણ ડહોળવાને બદલે, ગુરુના વિચાર તથા તેમના શબ્દોને ભાવ જાણવાની ઈચ્છા રાખવી. કારણકે, આચાર્યોએ ધર્મથી મેળવેલા અને હંમેશ આચરેલા વ્યવહારને અનુસરનારો શિષ્ય નિંદાપાત્ર થતો નથી. ઘણું મૂર્ખ શિષ્ય, જ્ઞાનીનો સહવાસ મળ્યા છતાં મુદ્ર મનુષ્ય સાથે સંબંધ, હાસ્યક્રીડા, અને વાર્તાલાપ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય કાઢી નાખે છે. પરંતુ સમજુ શિષ્ય તે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, પિતાના કલ્યાણમાં ઉપયોગી વસ્તુઓ સશુરુ પાસેથી શીખી લેવાની ચીવટ રાખવી. [૮-૧૦,૪ર-૩,૩૦] જ્ઞાની પુરુષોના સહવાસમાં રહ્યા છતાં, જે સાંસારિક ભાવથી અને ક્રિયાઓથી વિરત થવામાં ન આવે, તે સત્સંગનું કશું ફળ નીપજતું નથી. માટે સમજુ મનુષ્ય, જ્ઞાનીનો સહવાસ સ્વીકાર્યા બાદ તે અતિ હીનકર્મો : તથા અન્ય પાપપ્રવૃત્તિઓને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પાપી ભાવો જાગ્રત થાય તેવાં સ્થાનો કે પ્રસંગેથી જ ૧. મૂળ: “ચંડાલિય' – ચંડાળનાં કર્મો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧: વિનય-શિષ્ય ધમ તેણે દૂર રહેવું. તેમ છતાં પિતાનાથી કાંઈ દોષ થઈ જ જાય, તો તે ઝટ ગુરુ આગળ કબૂલ કરી દેવો, છુપાવવો નહિ. કાયા અને મનને દેની પેઠે વાણુના દોષ જેવા કે: અસત્ય બેલવું, “અમુક કરીશ જ' એવું નિશ્ચયાત્મક બોલવું, પિતાનું કે બીજાનું પ્રયોજન હોય કે ન હોય તો પણ કોઈ પૂછે ત્યારે દોષયુક્ત બોલવું, અર્થ વિનાનું બોલવું કે સામાનું મર્મ વધે તેવું બોલવું, વગેરેને પણ તેણે ત્યાગ કરવો. ટૂંકમાં, તેણે પિતાની જાતને સંપૂર્ણપણે જીતવી. પિતાની જાત જીતવી બહુ મુશ્કેલ છે. પરંતુ તેમ કરી શકનારે જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. સમજુ પુરુષે એવી ભાવના કરવી કે, “બીજા મને વધ–દમનાદિથી દમ, તેના કરતાં હું પોતે જ પિતાની જાતને સંયમ અને તપ દ્વારા દમું, એ વધારે સારું છે.' [૧૧-૧૨,૨૪-૬,૧૫-૬] અણપટેલ ઘોડે જેમ વારંવાર ચાબુકની અપેક્ષા રાખ્યા કરે છે, તેમ તેણે દરેક બાબતમાં ગુરુની ટેકણુની અપેક્ષા ન રાખવી. પરંતુ, તેમના મનોગત ભાવને સમજી લઈ તે પ્રમાણે આચરણ રાખવું. ઉત્તમ ઘડો જેમ ચાબુક જોઈને જ માર્ગે ચાલ્યા કરે છે, તેમ તેણે ૧. મૂળમાં : “લુહારની કોઢે શૂન્ય ઘરે, બે ઘર વચ્ચેના આંતરાઓ કે રાજમાર્ગોમાં સ્ત્રીઓ સાથે ઊભા રહેવું નહિ કે વાતચીત કરવી નહિ, ” એમ છે. ટીકાકાર લુહારની કે ” (સમર) એ શબ્દને બીજા હલકા લેકનાં સ્થાનોને સૂચક ગણવાનું કહે છે. “સમરને અર્થ, “જ્યાં ઘણું લોકો ભેગા થતા હોય તેવી જગા,” એવો પણ થાય. Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પાપકર્મનો ત્યાગ કરતા રહેવું. ઉત્તમ શિષ્યને કદી પ્રેરણું કરવી પડતી નથી; અને કરવી પડે છે તો તે સહેલાઈથી તથા જલદી કરી શકાય છે. એક વાર તેને કહ્યું એટલે તે પ્રમાણે તે બધું હંમેશાં સારી રીતે કરે છે. કેળવાયેલા ઘેડાને ખેલાવવામાં જેમ સવારને આનંદ આવે છે, તેમ ગુરુને પણ તેવા ચતુર શિષ્યને દોરવામાં આનંદ આવે છે. [૧૨,૪૪,૩૭] - પોતાને કાંઈ દોષ થાય અને ગુરુ તે માટે હળવેથી કે કઠેરતાથી કાંઈ શિખામણ આપે, તે શિષ્ય તેને લાભદાયક સમજી, પ્રયત્નપૂર્વક શબ્દશઃ સ્વીકારવી. સમજુ અને નિર્ભય શિષ્ય હિતશિક્ષા આપનાર ગુરુને પિતાનો હિતેચ્છુ માને છે; અને સમજે છે કે, “ગુરુ અને પિતાના ભાઈ, પુત્ર કે સ્વજન જે ગણે છે, તેથી જ આમ (ગુસ્સે થઈને) કહે છે. તેથી ઊલટું, કુશિષ્ય હિતશિક્ષા આપનાર ગુરુને પિતાને વેરી માને છે; તથા ગુરુ અને ગુલામ ગણું માત્ર વહ્યા કરે છે કે મારકૂટ કર્યા કરે છે,’ એમ સમજે છે. તેને ગુરુની શિખામણ દેવાની પદ્ધતિ, તથા દુષ્કતની ટેકણ વગેરે બધું કડવું અને અરુચિકર લાગે છે. ગુરુનું કહેલું સાંભળવાને બદલે તે અસભ્ય રીતે તેમની સામે થઈ જાય છે. કુશીલ શિષ્ય શાંત સ્વભાવના આચાર્યને પણ આકળા બનાવી દે છે. ગુરુને પણ તેવા શિષ્યને દોરવામાં, અપસેટેલા ઘોડા ઉપર બેઠેલા સવારની જેમ, આનંદ, આવતો નથી. તેવા દુષ્ટ શિષ્ય આચાર્યની વિરુદ્ધ અનેક ઉપદ્રવો કર્યા કરે છે, તેમના ઉપર કાબૂ મેળવવા તેમનાં દૂષણ શોધ્યા કરે છે; તથા વાણી અને કર્મથી, એકાંતમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧: વિનય - શિષ્યધર્મ અને જાહેરમાં તેમને વિરોધ અને નિંદા કર્યા કરે છે. [૨૭,૨૯,૪૧,૩૮,૨૯,૧૩,૧૭,૪૦] બાહ્ય વિનય એ આંતરિક નમ્રતાનું લક્ષણ છે. તેથી સમજુ શિષ્ય બેસવા, ઊઠવા, બેલવા વગેરેમાં ગુરુ પ્રત્યે નમ્રતા અને આદર રાખે. જેમકે, તે ગુરુને પડખે, ગુરુની આગળ, પીઠ પાછળ, કે સાથળ ઉપર સાથળ ચડાવીને બેસે નહિ, પગ ઉપર પગ ચડાવીને કે ગોઠણ છાતી સરસા રાખીને કે પગ લાંબા કરીને બેસે નહિ; ગુરુ બોલાવે ત્યારે મૂંગે રહે નહિ કે બેસી રહે નહિ; ગુરુ જે પૂછે તેને જવાબ આપે; વગર પૂછે કાંઈ બેલે નહિ; તથા પૂછે ત્યારે બેટું બેલે નહિ કે ગુસ્સે થઈ જાય નહિ; પિતાને કાંઈ પૂછવું હોય ત્યારે પણ આસન ઉપર બેઠે બેઠે કે પથારીમાં સૂતો સૂતો પૂછે નહિ, પરંતુ ગુરુ સામે હાથ જોડી ઊભો રહીને પૂછે. આવો વિનયયુક્ત તથા ગુરુની કૃપા અને અજ્ઞાને વાંછુક શિષ્ય ગુરુને પિતાની મુશ્કેલી વિષે કાંઈ પૂછે છે, ત્યારે આચાર્ય પણ ખુશીથી તેને પોતે જેવું પોતાના ગુરુઓ પાસેથી સાંભળ્યું હોય છે, તેવું કહી સંભળાવે છે. [૧૪,૧૮-૨૩] સમજુ શિષ્ય આહારવિહારની બાબતમાં નિયમિત બનવું. ઉચિત સમયે બહાર નીકળવું અને ઉચિત સમયે પાછા ફરવું. ટૂંકમાં, અયોગ્ય સમય છોડીને, જે સમયે જે કરવાનું હોય, તે સમયે તે કરવું. [૩૧] ભિક્ષાની બાબતમાં સંયમધર્મને આવશ્યક એવા ૧. સરખાવો “દશવૈકાલિક” ૮-૪૬. Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ કેટલાક વિધિનિષેધા જ્ઞાનીપુરુષાએ ઉપદેશ્યા છે, તે તેણે બરાબર પાળવા. જેમકે, ભિક્ષા માગવા જતી વખતે તેણે લેાકેાની પંગત જમતી હેય ત્યાં ભિક્ષા માટે ઊભા ન રહેવું; ભિક્ષા આપનારથી અતિ દૂર કે અતિ નજીક કે તેની નજર સામે જ ન ઊભા રહેવું; પરંતુ એક તરફ એકલા ઊભા રહેવું તથા પેાતાના જેવા બીજા ભિક્ષુઓને ઓળંગી, આગળ જવાની પડાપડી ન કરવી.૧ ભિક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેણે અતિ અક્કડ ન ઊભા રહેવું કે અતિ નીચા ન નમી જવું. ભિક્ષામાં પણ તેણે શુદ્ધ, જીવજંતુ વિનાના, નિર્દોષ અને ખીજાને માટે અનેલે આહાર દાષા વગેરે તપાસીને સ્વીકારવા, ત્યાર બાદ, જ્યાં ઘણા પ્રાણા કે ખીજો ન હોય, તથા જે ઉપરથી તેમજ આજુબાજુથી ઢંકાયેલી હાયર તેવી જગાએ ખીજા સયત પુરુષોની સાથે બેસીને, એક પણ દાણા પડી મૂક્યા વિના યાગ્ય સમયે પરિમિત ભાજન લેવું. આ સારું રધાયું છે,' આ ટીક 6 : * ખાતાં ખાતાં તેણે, સ્વાદવાળું છે,' કે કરવું, પરંતુ સંયમપૂર્વક ખાઈ લેવું. [૩૧-૩૬] આ ઠીક રસવાળું છે,' એવું ન મેલ્યા આવા શ્રદ્દાવાન, વિનયશીલ, મેધાવી, અપ્રમત્ત, વૈરાગ્યવાન, સત્યવક્તા, સયમી, તપસ્વી અને ગુરુની કૃપા તથા આજ્ઞાને વાંચ્છુક એવા મુમુક્ષુ શિષ્ય ગુરુ પાસેથી નાન 6 ૧. સરખાવે। · આચારાંગ' શ્રુત૦ ૨, અધ્ય૦ ૧, ૨૯-૩૦; ૨. સરખાવા દશવૈકાલિક’અધ્ય૦ ૫, ૮૨-૩. ૩. સરખાવેા દશવૈકાલિક અધ્ય૦ ૫, ઉદ્દે૦ ૨,૧. . Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧ વિનય -શિષ્યધામ, પ્રાપ્ત કરવા તથા બીજાઓને પણ દોરવા શક્તિમાન થાય છે. કારણ કે, પૂજ્ય, જ્ઞાની, પ્રસિદ્ધ અને કૃપાવંત આચાર્યો જેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અર્થવાળી* વિપુલ વિદ્યા આપે છે. લોકોમાં તેની કીર્તિ થાય છે, અને પૃથ્વી જેમ સર્વ પ્રાણીઓનું રહેઠાણ છે, તેમ તે બધાં કર્તવ્યોનું રહેઠાણું બને છે. તેનું જ્ઞાન પૂજાય છે, તેના સંશય ટળી જાય છે અને કર્તવ્યની સંપત્તિથી તે બધાને મનગમતો થાય છે. તપ, આચાર અને સમાધિથી સુરક્ષિત એ તે મહાતેજસ્વી શિષ્ય પાંચે વ્રતો પાળવા શક્તિમાન થાય છે; અને મૃત્યુ બાદ કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા મહાદ્યુતિવાળા દેવ થાય છે. [૪૫-૪૮] છે “મેક્ષરૂપી અર્થ યુક્ત, કલ્યાણકારી ” એવો અર્થ પણ - થાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિષહે–બાવીસ વિને શ્રી સુધર્મસ્વામી કહે છે : હે આયુષ્મન ! જ્યાં સુધી ભિક્ષુ આંતર બાહ્ય દુર્બળતાઓ અને વાસનાઓને આધીન છે, ત્યાં સુધી તેનાથી જ્ઞાની પુરુષો પાસે માગ જાણવા છતાં આચરી શકાતો નથી. મહાવીર ભગવાને ભિક્ષુજીવનમાં સહેજે આવી પડતી એવી ૨૨ મુશ્કેલીઓ (પરિષહ) જણાવી છે, જેમની સામે અડગ ટકી રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યા વિના, મુમુક્ષુ માર્ગની શરૂઆતમાં જ ભાગી પડે છે. તે ૨૨ મુશ્કેલીઓ આ પ્રમાણે છે : - (૧) સુધા ભિક્ષુને આહારની બાબતમાં બહુ સાવચેત રહેવાનું હોય છે; અને નિર્દોષ તથા શુદ્ધ આહાર જ પ્રાપ્ત કરવાનો હોય છે. પરંતુ કોઈ વાર નિર્દોષ ભેજન મળવું મુશ્કેલ થઈ જાય, તે વખતે તેણે દીન બની જઈ, મર્યાદાનું ઉલ્લંઘન કરી, ગમે તેવું નિષિદ્ધ ભજન સ્વીકારી, ક્ષુધાદિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ પરિષહ – બાવીસ વિદને વેદનાનું નિવારણ કરવાનું ન ઇચ્છવું; પરંતુ તેને આકુળ થયા વિના સહન કરી લેવી. [૨-૩] (૨) તૃષા – તરસ (૩) શીત – ઠંડી (૪) ૩sor – ગરમી (૫) વંરામરી – ડાંસમચ્છરનો ઉપદ્રવ (૬) તથા જોઈતાં કપડાં ન મળવાથી પ્રસંગવશાત પ્રાપ્ત થતી નાનતાનું પણ તેમજ સમજવું. [૪-૧૩] (૭) એ સૌથી વધુ કઠણ મુશ્કેલી તે પતિ અથવા કંટાળે છે. માણસનું મન જ્યાં સુધી કામગમાંથી પૂરેપૂરું નિવૃત્ત નથી થતું, ત્યાં સુધી તેને સ્વીકારેલા ધર્મમાગ તરફ અરતિ થયા કરે છે. પરાક્રમી પુરુષ શરૂઆતમાં થતી તે અરતિનું દમન કરી, પિતાના ચિત્તને પ્રિય પદાર્થો તરફ જતું રેકે, તથા આત્મરક્ષિત, આરંભરહિત અને ઉપશાંત થઈ, ધર્મમાં રમમાણ રહે. [૧૪-૫] ૧. મૂળમાં, સુધા વખતે “કેાઈને કાપવું – કપાવવું નહીં, કે રાંધવું – રંધાવવું નહીં” એમ છે. તૃષા વખતે “શીત પાણીનું સેવન ન કરવું, પણ વિકૃત (નિર્જીવ પાણી) શોધવું” એમ છે. શીત વખતે “અગ્નિ સેવવાનો વિચાર ન કરવો” એમ છે. ઉષ્ણ વખતે સ્નાન કરવાનો વિચાર ન કરવો, શરીર ઉપર પાણી ન છાંટવું કે પંખે ન વાપરો” એમ છે. ડાંસમચ્છરના ઉપદ્રવ વખતે, તેમનાથી ત્રાસવું નહીં, તેમને રોકવા નહીં, તેમના પ્રત્યે મન બગાડવું નહીં કે તેમને હણવા નહીં” એમ છે. વસ્ત્ર ફાટવા આવે ત્યારે, “હવે હું કપડાં વિનાનો થઈશ, કે હવે નવાં કપડાં મેળવું, એવી ચિંતા ન કરવી; તથા વસ્ત્રહીન દશા કે વસ્ત્રયુક્ત દશા બંનેને હિતકર સમજી શક ન કર, એમ છે. ૨. કામના પૂરી કરવા માટેની પ્રવૃત્તિ તે આરંભ. Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ (૮) સ્ત્રી કે મનુષ્યને આસક્તિનું મુખ્ય સ્થાન સ્ત્રી છે. જે બુદ્ધિમાન ભિક્ષુ તેનું સ્વરૂપ બરાબર સમજે છે, તેને શ્રમણપણું સહેલું છે, તથા તે આત્માની શોધમાં અડગ રહી શકે છે. [૧૬-૭] (૯) પર્યા. [એટલે કે ગામેગામ પગપાળા ફરવું તે.] સાધુને એક જગાએ લાંબે વખત સ્થિર રહ્યા વિના નિરંતર વિચર્યા કરવાનું હોય છે. તેથી ઘણુ કંટાળી જાય છે. પરંતુ સંગને સર્વ દોષનું મૂળ જાણી, સાધુએ ગામ કે નગરમાં ગૃહસ્થીઓનો કે સામાન્ય મનુષ્યોનો સંસર્ગ ન રાખતાં, નિર્દોષ આહારપાણીથી નિર્વાહ કરતા કરતા, કોઈ એક મુકરર નિવાસસ્થાન રાખ્યા વિના, અપરિગ્રહી રહીને એકલા વિચરવું. [૧૮-૯] (૧૦) નૈીિ [સ્મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈની ભૂમિ – સ્થાન] સાધુ જ્યારે એકાંત સ્થળમાં, બીજા કેઈને ત્રાસ ન થાય તેવી રીતે, ધ્યાનાદિ નિત્યકર્મ માટે બેસે, ત્યારે અનેક વિઘો આવી પડે તો પણ, પોતાનો સમય પૂરે થયા વિના ત્યાંથી ખસે નહિ. [૨૦-૧] (૧૧) સચ્ચા ! રાત્રે સૂવા માટે જે એકાંત સ્થળ મળી આવે, તેમાં સારાનરસા પણાનો ખ્યાલ કર્યા વિના, “એક રાતમાં શું થઈ જવાનું છે' એમ વિચારી, ભિક્ષુ શાંતિથી રહે. [૨૨-૩] સહેજ સહેજમાં સ્થાનાંતર કે ઊડાઊઠ કરનારે શાંતિ પામે જ નહીં, અને છેવટે વ્યગ્ર બની જઈ સુરક્ષિતતા શોધતો વ્રતથી પતિત થાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ પરિષહે - બાવીસ વિને (૧૨) મોરા [ તિરસ્કાર] બીજા નિંદા કરે તો તપી ન જવું તથા સામે જવાબ ન વાળવો; પરંતુ ઉપેક્ષાબુદ્ધિથી શાંત રહેવું. [૨૪-૫] (૧૩) વધ ! મુમુક્ષને કોઈ માર મારે, તો પણ તેણે મન બગાડવું નહીં. તે વખતે તેણે એવી ભાવના કરવી કે, સહન કરવું એ સર્વ ધર્માચરણમાં મુખ્ય આચરણ છે. તેણે વિશ્વાસ રાખવો કે, “જીવનો નાશ નથી.” [૨૬-૭] (૧૪) ચારના ! ઘરબાર વગરના બનેલા ભિક્ષુને બધી વસ્તુઓ બીજા પાસેથી યાચીને જ મેળવવી પડે છે. કોઈની પાસે હાથ લાંબો કરવો એ સહેલી વાત નથી. ઘણા તેને કારણે હારી જાય છે. પરંતુ સમજુ મનુષ્ય વિચારવું કે, સંયમધર્મના સંપૂર્ણ પાલનને અર્થે આવશ્યક લાગવાથી જ પોતે ભિક્ષજીવન સ્વીકાર્યું છે. [૨૮-૯] (૧૫) અઢામ ! ભિક્ષુએ, ગૃહસ્થને ઘેર રંધાઈ રહ્યા પછી, વધ્યું ઘટયું માગી લાવીને જ પિતાનો નિર્વાહ કરવાનો હોય છે. પરંતુ ઘણી વાર એમ પણ બને છે કે, તેને તે આહાર પ્રાપ્ત થતી નથી. તે વખતે દીન બની જવાને બદલે તેણે એમ વિચારવું કે, “આજે ન મળ્યું તો કાલે મળશે.” [૩૦-૧] (૧૬) શેર I ભિક્ષુને કોઈ વખત રોગ થઈ આવે, તો તેણે તેની વેદનાથી ઉદ્વિગ્ન બની જઈ, બુદ્ધિની સ્થિરતા ન ગુમાવી બેસવી. પણ “આ મારાં કર્મોનું જ ફળ છે” એમ માની, તે વેદનાને સહન કરી લઈ, આત્મપરાયણ રહેવું. તે વખતે બીજા પાસે ચિકિત્સા કરાવવાની પણ ઈરછા ન રાખવી. કારણ કે, પોતાને માટે કાંઈ કરવું નહિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ કે કરાવવું નહિ, એ જ મનુષ્યનું સાચું શ્રમપણું છે. [૩૨-૩] (૧૭) તુળસ્પર્શ । કપડાં વિનાના, બરછટ, સયમી અને તપસ્વી ભિક્ષુને તૃણ ઉપર સૂતી વખતે શરીરે પીડા થાય છે. પરંતુ તેથી કરીને કપડાં વગેરે મેળવવાની કામના કરવાને બદલે, એ કઠેર સ્પર્શોને તે સહન કરે. [૩૪-૫] (૧૮) નન્ન । [મળ] ગરમીથી શરીર પરસેવાવાળું થઈ જાય કે મેલ અને રજથી ખરડાઈ જાય, તે પણ શરીરસુખને ખાતર ભિક્ષુ નાહવાધેવાની કામના કરે. જેને આ એવા સંયમધર્મનું પાલન જૂનાં કર્મોં ખંખેરી નાખવાં છે, જ જ છૂટકા. [૩૬-9] કરવું છે, અને પેાતાનાં તેને એ બધું સહન કર્યું (૧૯) સારપુરહ્કાર । મુનિ ગૃહસ્થા તરફ્થી સત્કારાદિની ઉત્કંઠા ન રાખે તથા તેમ કરનાર ગૃહસ્થાની સ્પૃહા ન કરે. જેને હજી શારીરિક સુખની ઉત્કંઠા છે, તથા જે હજી રસેામાં લપટ છે, તેને જ ગૃહસ્થાની કે તેમના સત્કારપુરસ્કારની જરૂર રહે છે. જે અલ્પેચ્છુ છે, અલેાલુપ છે તથા પ્રજ્ઞાવાન છે, તેને તેવાં પૂજનસત્કારની પરવા હાતી નથી. [૩૮-૯] (૨૦) જ્ઞાન । પેાતાનામાં વિશેષ જ્ઞાન ન હેાય તથા કાઈ કાંઈ પૂછતું હાય ત્યારે યાદ લાવી શકાતું ન હેાય, તે તેથી ભિક્ષુએ ખિન્ન ન થઈ જવું. પણ એમ વિચારવું કે, “ મે પૂર્વે જ્ઞાનને આવરણ કરનારાં એવાં કર્મો કરેલાં છે, કે જેથી ૧. જુઆ અધ્યયન ૩૩, પા. ૨૨૬-૭. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ પરિષહે-બાવીસ વિદને ૧૫ અત્યારે આમ બને છે. પરંતુ હવેથી હું એગ્ય જીવન ગાળીશ, એટલે તે કર્મો અવશ્ય દૂર થશે.” [૪૦-૧] (૨૧) અજ્ઞાના પિતાના પ્રયત્ન છતાં ધર્મ કે સત્યને સાક્ષાત્કાર ન થાય અને અજ્ઞાન ન ટળે, તો તેથી તેણે અધીરા ન બની જવું, તથા પિતાના ત્યાગ-સંયમને નિરર્થક ન માનવા. [૪૨-૩] (૨૨) ના [શ્રદ્ધા] ભિક્ષુએ (શંકા પડતાં) “પરલેક નથી,” “તપથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી,' “જિનો હતા નહિ, છે નહિ, કે થશે નહિ” અને “આ લાકે જે બધું કહે છે તે ખોટું છે' એવું એકદમ ન માની બેસવું; પરંતુ, ધર્મની પ્રતીતિ થવાને હજુ વધુ પ્રયત્નની અપેક્ષા હશે એમ માની, શ્રદ્ધાપૂર્વક યોગ્ય પુરુષાર્થ કર. [૪૪-૫] આ બધી મુશ્કેલીઓ જીતવાનો મુખ્ય ઉપાય એ છે કે, તેમનું સ્વરૂપ પહેલેથી જાણીને સમજી રાખવું, જેથી કરીને તેમાંથી કેાઈ આવી પડે, ત્યારે તેનાથી હણાઈ ન જતાં અચળ રહેવાય, એમ હું કહું છું. [૪૬] Page #49 -------------------------------------------------------------------------- ________________ ચાર દુર્લભ વસ્તુઓ શ્રી સુધર્મસ્વામી કહેવા લાગ્યા : આ સંસારમાં જીવને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે: (૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. [૧] ૧. સામાન્ય રીતે જીવો વિવિધ કામનાઓથી મૂઢ બની, અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ યોનિઓમાં જન્મ પામ્યા કરે છે. તેઓ કોઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકલેકમાં તે કોઈ વાર અસુરલોકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામિનીકાંચનથી કંટાળતા નથી, તેમ અધમ કર્મોને વળાવળીને સ્વીકારતાં તે પ્રાણીઓ વારંવાર બદલાતી નિઓમાં જન્મતાં કંટાળતાં નથી. ૧. મૂળ : પરમ અંગે” (બોધિનાં). Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩: ચાર દુલભ વસ્તુઓ ૧૭. કામનાઓથી મૂઢ બનેલાં તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્યતર નિએમાં જ ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં, ઘણે લાબે કાળે, ક્રમે કરીને, કોઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છે કર્મોનો નાશ કરી શકાય તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. [૨-૭] ૨. પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય તપ, ક્ષમા અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. [૮] ૩. કદાચ કોઈને સદ્ભાગ્યવશાત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તો પણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. કારણ કે, ઘણુય લાકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર ન રહે છે. [૯] ૪. અને કદાચ કોઈને ધર્મમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવો એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે ઘણા માણસોને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હોવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતા. [૧૦] પરંતુ જે મનુષ્યપણું પામી, સદ્ધર્મનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તે પ્રમાણે આચરણ કરે છે, એટલે કે, તપ અને સંયમ દ્વારા કર્મોને નાશ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણસે જ, પાણીથી સિંચાયેલા અગ્નિની પેઠે, પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે. [૧૧-૧૨] માટે, કર્મના વિવિધ હેતુઓ જાણી, તેમનો ત્યાગ ૧. મિથ્યાત્વ (તત્ત્વમાં અશ્રદ્ધા અને અતત્ત્વમાં શ્રદ્ધા), અવિરતિ (દોથી ન વિરમવું), પ્રમાદ, કષાય (વિષમભાવ) અને યોગ (કાયા, મન, અને વાણની પ્રવૃત્તિ) એ પાંચ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કરે તથા વિવિધ પ્રકારનાં શીલો વડે ઊર્ધ્વગતિ સાધે. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ તે તેથી નિરાશ થવાનું કોઈ કારણ નથી. તેવા મનુષ્યો ઉત્તમ વિભૂતિવાળો દેવાનિઓમાં જન્મ પામી, આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયોનિમાં સારાં સારાં કુળમાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દશ ઉત્તમ અંગે પ્રથમથી પ્રાપ્ત થાય છે: (૧) ઘર અને વાડી, સોનું અને રૂપું, પશુઓ અને નોકરચાકર (ર) સુશીલ મિત્રો (૩) સહદય નાતીલાએ (૪) ઉત્તમ ગોત્ર (૫) ઉત્તમ વર્ણ (૬) આરોગ્ય (૭) તીક્ષ્ણ બુદ્ધિ (૮) ખાનદાનપણું (૯) યશ અને (૧૦) પરાક્રમ. [૧૩-૧૮] પૂર્વજન્મના સંસ્કારોથી પ્રથમથી જ વિશુદ્ધ આચરણવાળા તેઓ અસામાન્ય માનષિક વિભૂતિઓ ભોગવતા છતા તેમાં અનાસક્ત રહી, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઓએ વર્ણવેલ સંયમપ્રધાન મોક્ષમાર્ગ સ્વીકારી, તપથી કર્ભાશનો નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [૧૯-ર૦] ૧. આ ભાવના ગીતાના ૬, ૪૧-૩ લોક સરખાવો. * Page #52 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ શ્રી સુધસ્વામી કહે છેઃ એક વાર તૂટા પછી જીવનદારી ફરી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં ત્યાગ કરી, કલ્યાણના માને અનુસરે. અને અસંયમમાં જુવાની વિતાવ્યા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશું થઈ શકશે નહિ, પણ અસહાય ચ, કરેલાં કર્મોનું ફળ ભોગવવા જવું પડશે. કારણ, કરેલાં કર્યાં ભાગવ્યા વિના કાઈ ના છૂટકે થતો નથી. [૧,૩ આયુષ્ય દરમ્યાન મૂઢ મનુષ્ય અનેક પાપા કરી તથા અનેક વેર બાંધી ધન ભેગું કર્યાં કરે છે. પરંતુ મૃત્યુ બાદ જ્યારે પેાતાને પેાતાનાં કર્મ ફળ ભોગવવા જવું પડે છે, ત્યારે તે તેની સાથે આવતું નથી, તેમજ તેનું રક્ષણ કરતું નથી. ધન આ લેાકમાં જ કળમાંથી ખેંચાવી શતું નથી, તેા પછી પરલેાકની તે! વાત જ શી ? [૨,૫] સાંધી શકાતી સુધી પ્રમાદના પ્રમાદ, હિંસા Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જે સગાંવહાલાંમાં મૂઢ બની મનુષ્ય પાપકર્મો કરે છે, તેઓ પણ કર્મનાં ફળ ભોગવતી વખતે બંધુપણે દાખવવા આવતાં નથી. આમ હોવા છતાં અનંત મેહથી મૂઢ બનેલાં મનુષ્યો, દીવો ઓલવાઈ ગયું હોય અને માર્ગ દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત ભાગ દેખવા છતાં દેખી શકતાં નથી એ કેવું આશ્ચર્ય છે. પરિણામે, દીવાલમાં પોતે જ પાડેલા બાકામાં પેસતાં દબાઈ જઈ હણતા ચોરની જેમ, તે મૂઢ લોકો આ લોક અને પરલોકમાં પોતાનાં જ કરેલાં કર્મોથી હણાય છે. એવાં ગાઢ મેહનિદ્રામાં પડેલાં મનુષ્યની વચ્ચે વિવેકી મુમુક્ષુએ જાગ્રત રહેવું, તથા કશાને વિશ્વાસ ન કરો. કારણ કે, કાળ નિર્દય છે અને શરીર અબળ છે. માટે ભારંડપક્ષીની પેઠે તેણે અપ્રમત્ત રહેવું. સંસારમાં જે કાંઈ છે તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં; તથા શરીર સબળ છે ત્યાં સુધી તેનો ઉપયોગ સંયમધર્મ સાધવામાં કરી લેવો. પછી જ્યારે તે છેક અશક્ત થઈ જાય, ત્યારે માટીના ઢેફાની પેઠે તેનો ત્યાગ કરવો. [૩-૭) આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યા કરે છે કે, “પહેલાં ન સધાયું તો પછી સધાશે.” પણ એમ કરતાં કરતાં કામ ૧ બે મુખ અને ત્રણ પગવાળું એક પંખી. જુઓ આ માળાનું “સંયમધર્મ ” પુસ્તક, પા. ૧૯૧, નેધ. ૨. આત્મા મરણ પછી પણ કાયમ રહે છે, અને તેના ઉપર કર્મોની અસર થતી નથી એ વાદ તે શાશ્વતવાદ. તેનાથી ઊલટે, એટલે આત્મા જેવી વસ્તુ નથી, અથવા મરણ પછી કાયમ રહેતી નથી એવો વાદ તે ઉદવાદ. જુઓ આ માળાનું ‘સુ નિપાત પુસ્તક, પા. ૧૬૯, લેક છ૭૮. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪: અપ્રમાદ ભેગેામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી અને એ મૂઢ મનુષ્યને પસ્તાવાવાર આવે છે. [૯] વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતો નથી; અને વારંવાર લોભાવતા ભોગે ભોગવનારમાં મંદતા આણું વધારે પ્રબળ બનતા જાય છે. માટે પ્રયત્નપૂર્વક કામગમાંથી મનને રોકી, તેમને ત્યાગ કરી, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા કરતા વિચરવું. કેળવાયેલે અને બરવાળો ઘોડો જેમ રણસંગ્રામમાંથી સહીસલામત પાછા આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં અપ્રમત્તપણે કામગમાંથી પોતાનું રક્ષણ કરનારે મનુષ્ય સહીસલામતીથી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, મેહગુણ સામે સતત ઝૂઝી વારંવાર વિજય મેળવનાર શ્રમણને અનેક પ્રતિકૂળ સ્પર્શ વેઠવા પડે છે; પણ તેથી ખિન્ન થયા વિના, તે પિતાના પ્રયત્નમાં અચલ રહે. [૮,૧૦-૧૨] સંસ્કારહીન, તુચ્છ તથા રાગ અને દ્વેષથી પરવશ એવા બીજા વાદીઓનાં અધમાચરણથી ડામાડોળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતા સમજતા મુમુક્ષુએ, કામ, ક્રોધ, લોભ, માયા અને અહંકારનો ત્યાગ કરી, શરીર પડતા સુધી ગુણની ઈચ્છા કરતા વિચરવું, એમ હું Page #55 -------------------------------------------------------------------------- ________________ મરણના બે પ્રકાર મહા પ્રયત્નથી આ વિકટ ભવસમુદ્રને તરવાની અણી ઉપર આવેલા એક મુમુક્ષને તેના પ્રશ્નના જવાબમાં એક મહાપ્રજ્ઞાવાને નીચે પ્રમાણે કહ્યુંઃ મરણ બે પ્રકારનાં હોય છે. એક, “અકામ મરણ', અને બીજું “સકામ મરણ”. અકામમરણથી મરનારા અજ્ઞાનીને વારંવાર ભરવું પડે છે, અને સકામમરણથી મરનારા જ્ઞાનીને વધારેમાં વધારે એક વાર ભરવું પડે છે. T૧-૩] - તે બેમાંથી પ્રથમ અકામમરણને ભગવાન મહાવીરે આ પ્રમાણે વર્ણવી બતાવ્યું છેઃ - અકામમરણ એટલે પિતાને ન ગમતું હોય છતાં પ્રાપ્ત થતું મરણ. તે મરણ કામાસક્ત, કૂરક તથા અજ્ઞાની જીને પ્રાપ્ત થાય છે. તેઓ જીવન દરમ્યાન પ્રત્યક્ષ દેખાતાં સાંસારિક સુખમાં જ પિતાનું જીવન વ્યતીત કરે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫: મરણના એ પ્રકાર તેઓ કહે છે કે, “આ ભાગે તો પ્રત્યક્ષ છે; પણ પરલોક કેણે દેખે છે? માટે બધા ચાલે છે તેમ ચાલવું જ ઠીક છે.” આવો નિશ્ચય કરી, તે ભેગાસક્ત લો કે પછી પિતાને ભેગે ખાતર ગમે તેવાં અકર્મ આચરે છે; તથા સ્થાવર-જંગમ અનેક પ્રાણોની હિંસા કરે છે. પિતાના સુખ ખાતર કોઈ પણ પાપકર્મ કરતાં તેઓ અચકાતા નથી. તેઓ ગમે તેવું અસત્ય બોલે છે, ગમે તેવાં કપટ આચરે છે તથા ગમે તેવી નિંદા કરે છે. સુરા અને માંસનું અહર્નિશ સેવન કરનારા તે શઠ પુરુષો અનેક કુકર્મોથી પ્રાપ્ત કરેલા કામોગાને જ પ્રેયરૂપ માને છે; તથા મન, વચન અને કાયાથી કામિનીકાંચનમાં મૂર્ણિત રહે છે. આમ તેઓ આંતર તેમજ બાહ્ય બંને પ્રકારની મલિનતા એકઠી કરે છે. [૪-૧૦] આ પ્રમાણે અપર્યાપ્ત કામભોગ ભોગવતાં ભોગવતાં અંતે જ્યારે તેમનું શરીર રેગે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ જાય છે, ત્યારે તેમને મૃત્યુને તથા ત્યાર પછી પ્રાપ્ત થનારી પોતાની કારમી સ્થિતિનો ભય લાગવા માંડે છે. તે વખતે, કૂર કર્મ કરનારા અશીલ લોકોને પ્રાપ્ત થતાં નજરકસ્થાનો અને ત્યાં ભોગવવી પડતી યંત્રણાઓ તથા કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા નવા સ્થાને જતાં થતો પરિતાપ – એ બધા વિષે પિતે સાંભળેલી વાત તેમને યાદ આવે છે. પછી, સપાટ રસ્તો છેડી ખાડાટેકરાવાળે રસ્તે ગાડું લઈ જતાં ધરી ભાગવાથી પસ્તાતા ગાડાવાળાની પેઠે, તેઓ શોક કરે છે. આમ, પિતાની મરણ પછી થનારી સ્થિતિની કલ્પનાથી ભયભીત બનેલા તે મૂઢ પુરુષોને મરણને અત્યંત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાવીરસ્વામીનો અંતિમ ઉપદેશ ભય લાગે છે, તથા તેથી તેઓ દાવમાં હારેલા જુગારીની પેઠે, પરવશપણે અનિચ્છાએ મરે છે. આનું નામ અકામમરણ. [૧૧-૧૬] હવે જ્ઞાની પુરુષનું સકામમરણ વર્ણવું છું તે સાંભળે. જે પુણ્યશાળી તથા સંયમી ઋષિઓએ પિતાનું જીવન જ્ઞાની પુરુષોએ બતાવેલા ધર્મમાગે વ્યતીત કર્યું હોય છે, તેઓનું મરણ પ્રસન્નતા ભરેલું તથા આદ્યાત વિનાનું હોય. છે. કારણ કે, તેમને નિશ્ચય હોય છે કે, મરણ બાદ તે ઉચ્ચ અથવા પરમગતિને પામવાની છે. તે મરણ બધા જ ભિક્ષુઓને હોય છે એમ પણ નથી, કે કોઈ જ ગૃહસ્થને નથી હોતું એમ પણ નથી. કારણ ઘણાય ભિક્ષઓ કરતાં કેટલાક ગૃહસ્થ શીલની બાબતમાં ચડિયાતા હોય છે. માત્ર મૃગચર્મ, નગ્નપણું, જટા, સંઘાટિલે કે મુંડનથી ઉત્તમ ભિક્ષુ બનાતું નથી. સુશીલ માણસ, પછી ભલે તે ભિક્ષુ હોય કે ગૃહસ્થ હોય, તો પણ ઉત્તમ ગતિને પામે છે. જે શ્રદ્ધાળ ગૃહસ્થ પિતાના આચારનિયમનું યથાતથ પાલન કરે છે, તે પણ ખરેખર સુશીલ જ ૧. ઉત્તરીય વસ્ત્ર (ખાસ કરીને બૌદ્ધ સાધુનું). ૨. મૂળમાં સામાયિક, પૌષધ આદિ શિક્ષાત્રતોને ઉલ્લેખ છે. અમુક કાળ પર્યત સ્થિર થઈ ધ્યાનાદિમાં બેસવારૂપી સામાયિક વ્રત; પ્રવૃત્તિઓના ક્ષેત્રને મર્યાદિત કરવારૂપી દેશાવકાશિક વ્રત; આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરી સાધુજીવન ગાળવારૂપી પૌષધ વ્રત અને શ્રમણનિગ્રંથને જોઈતી વસ્તુઓ પૂરી પાડવારૂપી અતિથિસંવિભાગવ્રત – એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. વિગત માટે જુઓ આ માળાનું યોગશાસ્ત્ર' પુસ્તક, પા. ૪૭-૫. Page #58 -------------------------------------------------------------------------- ________________ २५ ૫: મરણના બે પ્રકાર છે. દેહત્યાગ કરીને તે અવશ્ય ઉત્તમ દેવગતિને પામે છે. તે જ પ્રમાણે પોતાના સંયમધર્મનું યથાયોગ્ય પાલન કરનાર ભિક્ષુ પણ આ બેમાંથી એક ગતિ અવશ્ય પામે છે? કાં તો સર્વ દુઃખમાંથી હંમેશને માટે વિમુક્ત થઈ સિદ્ધ થાય છે, અથવા મોટી ગાદ્ધિવાળા દેવ થાય છે. તે દેવલોક મેહ વિનાના, દુતિયુક્ત તથા યશસ્વી યક્ષોથી (દેવાથી) વસાયેલા હોય છે. સંયમ અને તપ આચરીને વાસનારહિત થયેલા ભિક્ષુઓ કે ગૃહસ્થ તે સ્થળાએ જાય છે. [૧૨૮] આમ, શીલવાળા બહુશ્રુત માણસો મરણ આવ્યું ત્રાસ ન પામતા હોવાથી તથા મરણ વખતે ધીરજ ગુમાવ્યા વિના પ્રસન્ન રહેતા હોવાથી, તેમનું મરણ સકામમરણ કહેવાય છે. આખી જિંદગી દયાધર્મને અણીશુદ્ધ પાળનાર મેધાવી પુરુષ, ચોગ્ય વખત આવ્યે, શ્રદ્ધાપૂર્વક, ગુરુસમક્ષ, લોમહર્ષને ત્યાગ કરી, દેહને પડવાની વાટ જેતે તૈયાર રહે છે, અને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારના સકામમરણથી મરે છે. [૨૯-૩૨] ૧. મૂળ: ચક્ષઢોદતા ૨. તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે : (૧) ભક્તપ્રત્યાખ્યાન : મરણ પચત આહારનો ત્યાગ કરવો તે. આમાં પડખું ફેરવવું વગેરે શારીરિક ચેષ્ટાઓ જાતે કરવાની અથવા બીજા પાસે કરાવવાની છૂટ હોય છે. (૨) ઇગિની (ઇત્વરિત) મરણ: આમાં આહારત્યાગ ઉપરાંત હાલવાચાલવાના ક્ષેત્રની પણ મર્યાદા બાંધવાની હોય છે, તથા તે ચેષ્ટામાં બીજાની મદદ લેવાની હોતી નથી. (૩) પાદપોપગમન : આમાં આહાર ઉપરાંત શારીરિક ચેષ્ટામાત્રને - ત્યાગ કરવાનું હોય છે અને પાદપ–વૃક્ષ-ની જેમ નિશ્ચલ રહેવાનું હોય છે. જુઓ આ માળાનું “આચારધર્મ, પા. ૬૫-૭૧. Page #59 -------------------------------------------------------------------------- ________________ ખેટા સાધુ અજ્ઞાની લોકે, આ અનંત સંસારમાં. અપાર દુઃખ ભાગવતા, મૂઢતાથી વારંવાર જન્મમરણ પામ્યા કરે છે. પંડિત પુરુષે તો એ સંસારભ્રમણના કારણરૂપ અનેક પ્રકારના પાશાને સમજી લઈ, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી અને અદ્રોહયુક્ત બની, સત્યની શોધમાં લાગવું. [૧-૨] આસક્તિ અને સ્નેહ એ આ સંસારના મુખ્ય પાશે છે. તેમને કારણે મનુષ્ય માત-પિતા, ભાઈ-બહેન તથા પત્ની-પુત્ર વગેરેમાં મૂછિત રહી, અનેક અકર્મો કરે છે અથવા સુર્મો કરતા અટકે છે. પરંતુ, તે સમજતો નથી કે, પોતાનાં કર્મોનાં ફળ ભોગવતી વખતે તે કોઈ બચાવવા આવવાનાં નથી. તેમને કારણે તે ધનસંપત્તિ વગેરે એશ્વર્ય એકઠું કરવા પ્રયત્ન કરે છે; પણ જેત નથી કે પોતાનું પારલૌકિક અશ્વ વાતું જાય છે. તેમને કારણે તે ભય અને ૧. મૂળમાં “કામરૂ પી–દેવ–થવાની વાતને ઉલ્લેખ છે Page #60 -------------------------------------------------------------------------- ________________ હું: ખેાટા સાધુ ૨૭ વૈરયુક્ત બની અનેક પ્રાણીની હિંસા કરે છે; પણ જોતા નથી કે દરેક જીવને પેાતાની જાત પ્રિય છે. તેમને કારણે તે અનેક વસ્તુ બીજાએ પાસેથી ચારી લઈ ને એકઠી કરે છે; પણ જોતા નથી કે કાઈની પાસેથી કાંઈ પણ ચારી લેવું એ નરકનું કારણ છે. આ બધું વિચારી, સુન પુરુષે આસક્તિ અને સ્નેહને ત્યાગ કરી, ભય અને વૈરથી નિવૃત્ત થઈ, પરિગ્રહરહિત બની, સયધર્મના પૂર્ણ પાલનને અર્થે ભિક્ષુજીવન સ્વીકારવું અને પેાતાના પાત્રમાં આવી પડેલું ખાઈ, પેાતાને નિર્વાહ કરવા. [૩-૭] જ અહીં કેટલાક ક્ષુદ્ર સાધુએ એમ માને છે કે, પાપકર્મના ત્યાગ કર્યાં વિના માત્ર આચારને જાણવાથી સર્વ દુઃખમાંથી વિમુક્ત થવાય છે. તેએ બંધ અને મેક્ષમાં માનતા હેાય છે; પરંતુ તે અનુસાર આચરણ કરવાને બદલે માત્ર વાતેા કર્યા કરી, વાગાડ બરથી જ પેાતાની જાતને આશ્વાસન આપે છે. પરંતુ અનેક પ્રકારની વાણી ક વિદ્યાધ્યયન મનુષ્યનું રક્ષણ શી રીતે કરી શકે ? તે મૂઢ ક્ષેાકા પેાતાને પંડિત માનતા હાવા છતાં, સાંસારિક પદાર્થીમાં જ આસક્ત હાય છે; તથા મન, વચન અને કાયાથી શરીર, વર્ણ અને રૂપમાં મૂર્છિત રહે છે. તેઓને અનંત સંસારમાં લાંચ્યા માને પામેલા તથા અનંત. દુઃખના ભાગી જાણવા. [૮-૧૦] વિવેક પુરુષે તા બધી બાબતેમાં અપ્રમત્ત થઈ ને, તથા ભૌતિક પદાર્થીની આકાંક્ષા રાખ્યા વિના, પૂર્વકના ક્ષયને અર્થે જ આ દેહને ટકાવી રાખવા. તેણે કર્મોના Page #61 -------------------------------------------------------------------------- ________________ અન મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ હેતુએનું પૃથક્કરણ કરી, તેમનેા નાશ કરવામાં જ પૂરું કરવું. તે અર્થે ભિક્ષુક્વન સ્વીકારી, તૈયાર અન્ન માગી લાવી, કણને પણ સંગ્રહ કર્યા વિના તેણે અન્નપાનની માત્રા વિચારીને ખાવું અને શરીરનિર્વાહ કરવા. એ પ્રમાણે ભિક્ષાદિમાં સાવધાન રહી, તે એક જગાએ સ્થિર થઈ ને રહેવાને બદલે, અનિયતભાવે, કાંઈ પણ આશા રાખ્યા વિના વિચરેરે અને પ્રમત્તોમાં અપ્રમત્ત રહી, પેાતાના લક્ષની સિદ્ધિમાં કાળ વિતાવે. [૧૭-૧૬ ] આ પ્રમાણે અપૂર્વ જ્ઞાન અને અર્હત, ભગવાન વૈશાલિકે કહ્યું છે. ૨૮ દર્શીનવાળા નાતપુત્ર, [૧૭] ૧. જી આગળ પા. ૧૭ નેાં. ૧. ૨. મૂળમાં- માત્ર પીછી લઈને' એટલું વધારે છે. કેટલાક એવા અર્થા પણ કરે છે કે, પ`ખી જેમ પીંછા સાથે (બીજી કશું સાથે રાખ્યા વિના) ફરે છે, તેમ તે શું સાથે રાખ્યા વિના ફરે.’ ૩. આ બધાં ભગવાન મહાવીરનાં વિશેષણેા છે. જ્ઞાન એટલે વિશેષ મેધ, અને દર્શન એટલે સામાન્ય મેધ; જ્ઞાત નામના રાજવશમાં જન્મ્યા હોવાથી જ્ઞાતપુત્ર; અત્ એટલે પૂજ્ય; અને વૈશાલિક એટલે વૈશાલી નગરી ( કુંડગ્રામ ) ના રહેવાસી, વિશાલા નગરીના રાજાના ભાણેજ હાવાથી ‘વૈશાલિક', એવી પણ પરંપરા છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઘેટાનું દષ્ટાંત લોકો અતિથિ આવે તે પ્રસંગે ઉજાણું સારું પોતાના આંગણામાં ઘેટે પાળે છે તથા તેને ચોળા અને જવસ ખવરાવી ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘેટો તૃપ્તિપૂર્વક બધું ખાઈ ખાઈ મોટા પેટવાળા તથા વિપુલ દેહવાળો બને છે. પરંતુ તે જાણતો નથી કે, પિતે અતિથિ આવે ત્યારે કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે. [૧-૩] તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રી પ્રધાન કામભાગ ભગવતો, મહાઆરંભ અને પરિગ્રહો કર્યા કરતો, તથા લૂંટફાટ, ચેરી, જૂઠ, કૂરતા તથા શકતાથી પોતાના કામભોગે પ્રાપ્ત કરતો વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ સુરા પી, તે રાતોમાત, દુદવાળે તથા લોહીભરેલો થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતો નથી કે પોતે નરક માટે તૈયાર થઈ રહ્યો છે. [૪-૭] Page #63 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ પછી, આસન, શયન, વાહન, ધન અને બીજા કામે ભોગવીને, દુષ્પાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દશ્યમાન જગતમાં જ માનનાર તથા કર્મોથી ભારે થયેલે તે પ્રાણી, અતિથિ આવ્ય શેક કરતા ઘેટાની પેઠે, મૃત્યુ સમયે શોક કરે છે. ત્યારબાદ, આયુષ્યનો ક્ષય થયે દેહથી વ્યુત થયેલે તે, પરવશ બની, અંધારી, આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને તિર્યંચ (પશુપંખી ઇ.) ની અધમ યોનિ પામે છે. એક વાર એ દુર્ગતિમાં ગયા પછી તેમાંથી બહાર આવવું ઘણા લાંબા કાળ સુધી અશક્ય હોય છે. [૮-૧૦, ૧૭-૮] તે મૂઢ મનુષ્યો કોડી સાટે હજાર રૂપિયા ગુમાવનાર મૃખર ૧. તે યોનિઓની કાળમર્યાદા છે. માટે જુઓ આગળ અધ્ય. ૩૬, પા. ૨૬૪ ઈ. ૨. ટીકાકાર એવી વાત ટાંકે છે કે, એક જણ હજાર રૂપિયા કમાઈ, પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં તેને એક સંધનો સાથ મળી ગયે. તેણે પોતાના હજાર રૂપિયામાંથી એક રૂપિયો વટાવી કોડીઓ લીધી અને તેટલા વડે જ મુસાફરી પૂરી કરવી એવું નક્કી હ્યું. પરંતુ, એક વખત તે રસ્તામાં જયાં ખાવા બેઠેા હતો, ત્યાં એક કડી ભૂલી ગયા. થોડે દૂર ગયા બાદ બીજો પડાવ નાખે ત્યારે તે વાતની તેને ખબર પડી. તેણે વિચાર્યું કે, એ એક કેડી માટે બીજે રૂપિયા વટાવવો પડશે; માટે બધા રૂપિયા એક ઠેકાણે દાટી દઈ, જલદી જલદી પેલી કોડી લઈ આવું. તે રૂપિયા દાટતો હતો તેટલામાં કોઈએ તેને યો; એટલે તેણે તે રૂપિયા તેની ગેરહાજરીમાં ત્યાંથી કાઢી લીધા. પગે પણ પેલી કોડી કોઈએ ઉપાડી લીધેલી. આમ તેનાં કેડી અને રૂપિયા બંને ગયાં. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૭: ઘેટાનું દૃષ્ટાંત જેવા તથા કેરી માટે રાજ્ય નાર રાજ? જેવા છે. કારણ, તેઓ ૧૦૦ વર્ષ કરતાં ઓછા આયુષ્યનાં તુચ્છ માનુષી સુખ માટે હજારગણું ઉત્તમ દૈવી આયુષ્યવાળાં કામસુખો ગુમાવે છે. [૧૧-૧૩] ત્રણ વાણિયા વિષે એક એવી લોકકથા છે કે, મૂડી લઈને તેઓ વેપાર કરવા નીકળ્યા. તેમાંનો એક ઘણે લાભ મેળવી પાછો આવ્યો; બીજે મૂળ મૂડી સાથે જ પાછો આવ્યો; અને ત્રીજે તો મૂડી પણ બાઈને આવ્યો. તેની પેઠે જ ધર્મજીવનમાં પણ મનુષ્યો ત્રણ પ્રકારે વર્તે છે. કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી લોક પિતાનાં સત્કર્મોને લીધે, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણું) ઉપરાંત (દેવપણનો) લાભ પામે છે. બીજા સામાન્ય ગૃહસ્થ સદાચરણ અને સુત્રત આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી મનુષ્ય બની) પાછા આવે છે. જ્યારે અજ્ઞાની અને દુરાચારી લો, ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે અને નરક કે તિર્યચપણને પામે છે. [૧૪-૨૧] માટે હાનિલાભનો વિચાર કરી, મેધાવી પુરુષ પોતાના અહિક જીવનનો સદુપયોગ કરે. ૧. આ વાત એવી છે કે, એક રાજાને ઘણી કેરીઓ ખાવાથી વિચિકા રોગ . વૈદોએ મહામહેનતે તે દૂર કર્યો; પણું ભવિષ્યમાં કદી કેરી ન ખાવાની તેને તાકીદ આપી. પરંતુ બીજું સર્વ રાજયસુખ ભોગવતો હોવા છતાં, તેનું મન કેરી માટે ઝાવાં નાખતું. એક દિવસ મન કાબૂમાં નહિ રહેતાં તેણે પુષ્કળ કેરીઓ ખાઈ લીધી અને જાન ખોયો. Page #65 -------------------------------------------------------------------------- ________________ કપિલમુનિનો સદુપદેશ કપિલમુનિની કથા કપિલ નાના હતા તેવામાં જ તેમના પિતા – રાજપુરોહિત કાશ્ય૫ – ગુજરી ગયા. કોસાંબીના રાજા જિતશત્રુએ તેમની જગાએ નવ પુરોહિત નીમ્યો. એક વખત તે નવ પુરોહિત ઠાઠમાઠથી રાજમાર્ગ ઉપર થઈને જતો હતો. તેને જોઈ, પિતાનો પૂર્વ વૈભવ યાદ આવવાથી કપિલની માતા યશા રડવા લાગ્યાં. નાના કપિલે રડવાનું કારણ પૂછતાં, ચશાએ જણાવ્યું કે, તારા પિતા જીવતા હતા ત્યારે આપણે ત્યાં આવો ઠાઠ હતો; પરંતુ તેમના ગુજરી ગયા પછી તું નાનો તેમજ અભણ હોવાથી આ બીજો બ્રાહ્મણ તે ઠાઠ ભોગવે છે. તે સાંભળી કપિલે ભણગણી પિતાનું પદ પાછું મેળવવાનો નિશ્ચય કર્યો. માતાએ તેને તેના પિતાના મિત્ર ઇદ્રદત્તને ત્યાં શ્રાવતિ જવાની સલાહ આપી. ઇંદ્રદત્તે ખુશીથી કપિલને ભણાવવાનું કબૂલ કર્યું, પરંતુ તેનું ખાધાખર્ચ પોતાનાથી ઉપાડી શકાય તેમ ન હોવાથી, ગામના શાલિભદ્ર શેઠને ત્યાં કપિલના ખાવાપીવાની વ્યવસ્થા કરી. ત્યાં તે શેઠની એક સ્વરૂપવાન દાસી કપિલને રોજ જમવાનું Page #66 -------------------------------------------------------------------------- ________________ - ૮ઃ કપિલમુનિને સદુપદેશ પીરસતી. વખત જતાં તે બંનેમાં અનુરાગ ઉત્પન્ન થયો અને કપિલ પોતાનું ભણવા કરવાનું ભૂલી તેનામાં આસક્ત થઈ ગયા. આમ ઘણે કાળ વીતી ગયો. એક વખત તે દાસીને ખિન્ન થયેલી દેખી કપિલે તેનું કારણ પૂછયું; તો તેણે જણાવ્યું કે, “કાલે અમારા લોકોનો મોટો ઉત્સવ છે. તે વખતે બીજી બધી સ્ત્રીઓ પૂરા શણગાર સજીને આવશે. પરંતુ મારી પાસે બીજી બધી સામગ્રી હોવા છતાં પુષ્પાદિ ખરીદવા રેકડ નાણું કાંઈ નથી. તેથી હું મુંઝાઉં છું.” પછી કપિલે તેનો કાંઈ ઉપાય પૂછતાં તે દાસીએ જણાવ્યું કે, “આ નગરમાં ધન નામને શેઠ, સવારના પહોરમાં પિતાને મંગળવચનોથી જગાડનાર બ્રાહ્મણને બે સેનામહેર દક્ષિણ આપે છે. માટે તમે જે વહેલા જઈ તેમ કરો, તે તેટલા પૈસાથી મારું બધું કામ પતી જાય.” તે સાંભળી ઉત્સાહમાં આવી જઈ, કપિલ, બીજે ઈ પહોંચી જાય ત્યાર પહેલાં પહોંચવા ખાતર, મધરાતના જ ચાલી નીકળ્યા. રસ્તામાં ચોકીદારોએ તેમને ચાર ધારી પકડ્યા અને બીજે દિવસે રાજ સમક્ષ રજૂ કર્યા. કપિલે રાજાને પોતાની સાચી હકીક્ત સ્પષ્ટ કહી સંભળાવી. તેથી સંતુષ્ટ થઈ રાજાએ તેમને છોડી મૂક્યા અને તેમને જોઈતું ધન પોતાની પાસેથી માગી લેવા જણાવ્યું. આ સાંભળી, ખુશ થઈ, કપિલ કેટલું ધન માગવું તેનો વિચાર કરવા લાગ્યા. પરંતુ જેમ જેમ તે વિચાર કરતા ગયા, તેમ તેમ, સે, હજાર, લાખ અને કરોડ સિક્કાથી પણ પિતે પિલી દાસી સાથે પૂરેપૂરા એશઆરામમાં રહી શકશે નહિ એમ તેમને લાગ્યું. છેવટે તેમને ભાન આવ્યું કે, પોતે શું કરવા આવ્યા હતા અને શું કરવા બેઠા છે. એટલે ત્યાંથી તે સાધુ બનીને ચાલી નીકળ્યા, અને એક મહાન તપસ્વી બન્યા. શ્રી સુધર્મવામી કહે છે : “અસ્થિર, અનિત્ય તથા દુ:ખપૂર્ણ એવા આ સંસારમાં એવું કયું કર્મ છે, કે જે કરવાથી દુર્ગતિ પ્રાપ્ત ન થાય ?” [૧] Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આ પ્રશ્નનો જવાબ, સંપૂર્ણ જ્ઞાન અને દર્શનથી યુક્ત તથા મેહરહિત એવા મુનિવર કપિલે, સર્વ જીવોના હિત, કલ્યાણ અને મોક્ષને અર્થે, આ પ્રમાણે આપ્યો છે : વિવિધ પદાર્થોમાં હિ અથવા આસક્તિ એ સર્વ પ્રકારનાં બંધનનું મૂળ છે. માટે મનુષ્ય સર્વ પ્રકારના સંબંધેનો ત્યાગ કરી, ફરી ક્યાંય સ્નેહ ન કર. સ્નેહ કરાવનારા પદાર્થોમાં પણ સ્નેહ વિનાને રહેનાર મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુકત થાય છે. “રાગ અને દ્વેષને કારણે મનુષ્યના અંતરમાં અનેક ગાંઠે બંધાઈ ગઈ છે. તે બધીને ભલે પ્રકારે છેદી નાખી, મુમુક્ષુ ભિક્ષુએ, ગમે તેટલા કામભોગે આવી મળે તો પણ તેમાં ન લેવાવું. એક વાર મનુષ્ય એ ભાવનારા વિષયમાં ખેંચાઈ ગયે, તો પછી તે પોતાનું હિત અને કલ્યાણ સમજવાની બુદ્ધિ જ ગુમાવી બેસે છે. પછી, માખી જેમ અળખામાં ચોંટી જઈ નાશ પામે છે, તેમ તે મંદ અને મૂઢ મનુષ્ય નાશ પામે છે. [૨-૫] “વિવિધ પદાર્થોથી ભરેલું આખું વિશ્વ કોઈ એક મનુષ્યને જ આપી દેવામાં આવે, તે પણ તેનાથી તેને તૃપ્તિ થાય તેમ નથી. મનુષ્યની તૃષ્ણાઓ એવી દુપૂર છે. કારણ કે, જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લાભ પણ વધતો જાય છે. જુઓને, (ભારે – કપિલને) બે સિક્કાની જરૂર હતી, તે પછી કરડેથી પણ પૂરી ન થઈ! [૧૬-૭] . . “આ જન્મમાં જેઓ કામોગાના રસમાં આસક્ત બની પોતાના જીવનનું નિયમન નથી કરતા, તેઓ સમાધિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ કપિલમુનિને સદુપદેશ ૩ યોગથી ભ્રષ્ટ બની, આ જન્મ પણ ગુમાવે છે અને મૃત્યુ બાદ પણ આસુરી યોનિ પ્રાપ્ત કરે છે. ત્યાંથી છૂટીનેય તેઓ સંસારમાં શાંતિ પામ્યા વિના સતત ભટક્યા જ કરે છે. કારણકે, અનેક કર્મોના લેપથી લીંપાયેલા તેઓને બોધ પ્રાપ્ત થવો ઘણો મુશ્કેલ હોય છે. [૧૪-૧૭] “માટે, મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્ત્રીભોગામાં કદી ન ફસાશો. તે ભોગેની મનોહરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે “આ” તે કાલે “બીજું” એમ હંમેશાં નવું ભાગ્યા કરે છે. અને જેને મેળવવા હમણું જ પિતે અતિ પ્રયત્ન કર્યો હોય છે, તે જ છેડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભેગેની કદી કામના ન કરવી. ઘરબાર વિનાના ભિક્ષુએ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારના પ્રસંગનો ત્યાગ કરવો. તેણે તો લોકકલ્યાણકારી ધર્મ જાણીને, તેમાં જ પિતાની જાતને લીન કરી દેવી.. [૧૮-૧૯]. “તે બધા કામો એવા છે કે, એક વખત તેમને પરિચય કર્યા બાદ મહાકષ્ટ પણ તે તજી શકાતા નથી. તેમાં પણ, સામાન્ય સંસારી છે માટે તો તે અશક્ય જ છે.. મહાવ્રત જેવાં સુંદર વ્રતો અણીશુદ્ધ પાળનારા કોઈ વિરલ સાધુ પુરુષો જ તે દુર ભોગેને, વેપારી વાણિયા જેમ દુસ્તર સમુદ્ર પાર કરી જાય છે, તેમ તરી જાય છે. [૬] પરંતુ સાધુનો વેષ પહેરવાથી કંઈ સાધુ થઈ જવાતું નથી. ઘણાય પશુ જેવા અજ્ઞાની લેકે પિતાને શ્રમણ કહેવરાવે છે; પરંતુ ખરી રીતે તો તેઓ કામભોગોમાં જ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ડૂબેલા હોય છે. તેઓ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, અંગવિદ્યા વગેરેથી ભવિષ્ય ભાખીને કે શુભાશુભ ફળ કહી બતાવીને કમાણી કરે છે તથા પિતાના કામો પ્રાપ્ત કરે છે. પરંતુ, તેઓ સાચા શમણે નથી, એમ આચાર્યોએ સ્પષ્ટ જણાવ્યું છે. વિવિધ પાપકર્મોમાં રહેલી હિંસાને પણ તેઓ જોઈ શકતા નથી. જે આર્યપુરુષોએ સાધુધર્મ ઉપદે છે, તેઓએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે, હિંસા કદી ન આચરવી.. અહિંસાવૃત આચરનારે મહામુનિ જ કદાચ સર્વ દુ:માંથી મુક્ત થવાની આશા રાખી શકે. આમ હોવાથી, જે મુમુક્ષુ હિસા નથી આચરતો, તેને જ સદાચારી કહીં શકાય. જેમ ઊંચી જમીન ઉપરથી પાણી ચાલ્યું જાય છે, તેમ તેવા મનુષ્ય પાસેથી પાપકર્મ દૂર ચાલ્યું જાય છે. ૧. લક્ષણશાસ્ત્ર : શારીરિક લક્ષણો ઉપરથી શુભાશુભ ભાખવાની વિદ્યા. ટીકાકાર જણાવે છે કે, હાડકાં ઉપરથી પૈસા, માંસ ઉપરથી સુખ, ચામડી ઉપરથી ભેગે, આંખ ઉપરથી સ્ત્રીઓ વગેરે કહી આપવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રના નમૂના તરીકે ટીકાકાર જણાવે છે કે, સ્વપ્નમાં જે આલંકારિક વસ્તુઓ, ઘોડો, હાથી, તથા સફેદ બળદ વગેરે જેવામાં આવે, તો ચશ મળે; પોતાને સ્વપ્નમાં પેશાબ કરતો કે લાલ રંગનો દસ્ત કરતે જુએ, તો અર્થ નાશ પામે છે. અંગવિદ્યાનાં દૃષ્ટાંતો : માથું ફરકે તો રાજય મળે; હાથ ફરકે તો પ્રિય મિલન થાય છે. ૨. મૂળ : સમતા સ+ = બરાબર ચાલવું, ચેષ્ય આચરણ કરવું. જૈનધર્મમાં પાંચ સમિતિઓ ગણાવી છે. તેમના વર્ણન માટે જુઓ આ૦ ૨૪, ૫. ૧૩૯ ઇ. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮: કપિલમુનિને સદુપદેશ ૩૭ માટે જગતમાં જે કઈ સ્થાવર કે જંગમ પ્રાણીઓ છે, તેમની મન વાણું કે કાયાથી હિંસા ન કરવી. [૬-૧૦,૧૩] “મુમુક્ષુએ નિવહ પણ ગમે તેવું નીરસ, વધ્યુંઘટયું તથા ટાઢું અન્ન માગી લાવીને કરો. તેવું અન્ન પણ તેણે સંયમધર્મને નિર્વાહ અર્થે આવશ્યક ગણીને જ ખાવું, સ્વાદવૃત્તિથી નહિ.” [૧૧-૧૨] વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે ઉપદેશેલો આ ધર્મ જે આચરશે, તે આ સંસારસાગરને તરી જશે, અને તેણે આ લોક તથા પરલોક બન્ને સાધ્યા એમ કહેવાશે. [૨૦] એમ કહી, શ્રી સુધર્મસ્વામી ભા. ૧. મૂળમાં એ ઉપરાંત નીચેની વિગતો પણ છે. પુરાણ કુભાષ (જૂના અડદ), બુકસ (બાકળા ), મંથુ (સાથ), પુલાબ (અસાર ખા) ઈ. Page #71 -------------------------------------------------------------------------- ________________ નમિરાજાને ગૃહત્યાગ દેવલોકમાંથી અવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા. નમિરાજાનાં મેહનીયકર્મ શાંત થતાં, તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. તેથી વૈરાગ્યયુક્ત બનેલા તે રાજાને આપોઆપ સર્વોત્તમ ધમનું સ્કુરણ થયું. પછી તે રાજા પુત્રને ગાદીએ બેસાડી, આજુબાજુના પ્રદેશ સાથેની મિથિલા નગરી, લશ્કર, અંતઃપુર અને પરિજન વગેરે સર્વને તજી, એકાંત સ્થળે ચાલ્યો. [૨-૪] ૧. પાછલા બે જન્મથી તે ચક્રવતીનો પુત્ર થઈ જન્મતે હતો અને સંન્યાસી થઈ, ધર્મ સાધના કરતા કરતો ઉત્તમ દેવાનિમાં. જન્મતો હતો. છેવટના જન્મ વખતે સાધના કરતાં કરતાં વીજળી પડવાથી તેનું અકાળ મરણ થયું હતું. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૧, પા. ૪૫. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ન ૨, પા. ૪૬. ૩. મૂળ : “ભગ-વાન '; ભગ એટલે વૈરાગ્ય. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૯: નસિરાજાને ગૃહત્યાગ ૩૯ સન્યાસી થઈ ને બેઠેલા તે રાષિ પાસે ઇંદ્ર બ્રાહ્મણઅરે ! આજે મિથિલામાં કાલાહલ તથા મહેલેામાં અને લેાકાનાં ઘરામાં સંભળાય છે? [૫-૭] વેષે આવીને એલ્કે : શાને! મચી રહ્યો છે? આ દારુણુ શબ્દો શાના : રાજિષ નમિ મિથિલા નગરીમાં શીળી છાયાવાળુ, મનેારમ, પત્ર, પુષ્પ અને ફળ સંયુક્ત તથા હુંમેશાં અનેક જીવાને ફળફૂલ વડે અનેક ઉપકાર કરતું જે ચૈત્યવૃક્ષ હતું, તેને પવનથી ખેંચાઈ જતું જોઈ ને, તેને આશરે રહેતાં ૫ખીએ દુ:ખી, અસહાય તથા પીડિત થઈ ને આ અવાજે કરે છે. [૮-૧૦] તારા દેવેદ્ર : અરે ! : આ તે અગ્નિ અને વાયુના સપાટામાં સપડાઈ ને તારું ઘર સળગી ઊઠ્યું છે! હે ભગવન્ ! અંતઃપુરની સ્ત્રીઓ તરફ તું કેમ નજર કરતા નથી ? [૧૧-૨] રાજિ મિ જેને પેાતાનું એવું કાંઈ નથી, તેવા અમે સુખે વસીએ છીએ તથા વીએ છીએ. આખી મિથિલા સળગતી હેાય તેપણ ભારું કાંઈ સળગતું નથી.૨ : ૧. સ્મારક તરીકે રાપેલું; દેવદિરને લગતું; વ્યંતરા વગેરેના વાસવાળુ, ચબુતરાવાળું, એટલા તેના અથ થાય. ‘ ચૈત્યવૃક્ષ ’ એટલે ‘ ઉદ્યાનવૃક્ષ’ એવેા અર્થ પણ લઈ શકાય. જુઓ આગળ પા, ૧૧૦, અયન ૨૦-૨. ત્યાં મડીકુક્ષિ ચૈત્યનેન નામના ઇંદ્રના ઉપવન સાથે સરખાવ્યુ છે. ૨ આ ગ્લાક લગભગ આ સ્વરૂપમાં જ જાતક (૫૩૯,૧૨૫); સયુત્તનિકાય (૧, પા. ૧૧૪); મહાવશ (૩, પા. ૪૫૩); મહાભારત (૧૨,૯૯૧૭) વગેરે બૌદ્ધ અને હિન્દુ ગ્રંથામાં પણ મળી આવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ સ્ત્રીપુત્રને! ત્યાગ કરીને નર્વ્યાપાર અનેલા ભિક્ષુને કશું પ્રિય નથી. ‘હું એકલા હું, મારું કાઈ નથી ’ એવું જાણનારા તથા સર્વ બંધનેામાંથી છૂટા થયેલા ગૃહત્યાગી ભિક્ષુ મુનિને ભારે નિરાંત છે. [૧૭-૬] ૪૦ દેવેદ્ર : હે રાજા ! તું તા ક્ષત્રિય છે ! તારે તા તારા નગરની આજુબાજુ કિલ્લેા, દરવાજા, પુરો, ખાઈ એ તથા સેકડે। શત્રુને નાશ કરનારાં શતદ્ની ય! તૈયાર કરાવી, તારા નગરને સુરક્ષિત કરવું જોઈએ.૨ [૧૭-૮] રાજર્ષિ નમિ : શ્રદ્ધારૂપી નગરને ક્ષમારૂપી મજબૂત કિલ્લો બંધાવી, તપ અને સયમને તેના આગળા બનાવી, ( મન, વાણી અને કાયાનાં નિયમન એ) ત્રણ ( રૂપી બુરજ, ખાઈ અને શતશ્રી )થી તેને સુરક્ષિત અને અજેય કરી, પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર સદાચારરૂપી પણછ ચડાવી, શ્રૃતિરૂપી મૂડથી તે ધનુષ્યને પકડી, સત્ય વડે તેને ખેંચી, તપરૂપી બાણુથી કર્મરૂપી કવચને ભેદનારા મુનિ સંગ્રામના અંત લાવી, સંસારમાંથી મુક્ત થાય છે. [૧૯-૨૨] ૧. મૂળ : મન્ત્ર ૨. મૂળમાં બધે એટલું કરીને જજે ’( સસિ ), એમ છે. ૩. મૂળ : સંવર । જીએ પા. ૪૬, વિષ્ણુ ન. ૩. ૪. મૂળ : ત્રિપુÇ । ત્રણ ગુપ્તિથી રક્ષિત, ગુપ્તિના વન માટે જુઓ પ્રકરણને અંતે ટિ નં. ૩, પા. ૪૬. ૫. મૂળ : ઈર્ષ્યા વગેરે સમિતિએ, સમિતિના વન માટે જીઆ પા, ૧૩૯ ૪૦. 6 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ નમિરાજાનો ગૃહત્યાગ ૧ દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તે ઊંચા મહેલ, વર્ધમાનગૃહ અને જળમહેલ બંધાવવા જોઈએ. [૨૩-૪] રાજર્ષિ નમિ : જ્યાં પોતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો પિતાને જ્યાં કાયમનું જવાનું છે, ત્યાં ઘર બનાવવું જોઈએ ! [૨૫-૬] દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો ધાડપાડુ, લૂંટારુ, ખીસાકાતરુ અને ચેર વગેરેથી નગરનું રક્ષણ કરવું જોઈએ. [૨૮] રાજર્ષિ નમિ : લોકે ઘણુ વાર બેટી સજાએ જ કરે છે : ખરા અપરાધીઓ છૂટી જાય છે અને નિર્દોષ માર્યા જાય છે. [૨૯-૩૦] દેવેંદ્રઃ હે ક્ષત્રિય ! જે રાજાએ હજુ તને વશ નથી થયા, તેઓને તારે વશ કરવા જોઈએ. [૩૧-૨] રાજર્ષિ નામ : દુર્જય સંગ્રામમાં લાખો દ્ધાઓને જીતે, તેના કરતાં એકલો પિતાને જીતે, તો તે જય ઉત્તમ છે. પિતાની જાત સાથે જ લડવું જોઈએ. બહારનાઓ સાથે લડીને શું વળવાનું છે? પિતાના બળથી પિતાની જાતને ૧. વિશિષ્ટ આકૃતિમાં બાંધેલાં ઘરે. તે ઘર સર્વોત્તમ ગણાય છે. જુઓ વરાહમિહિર- બહત્સંહિતા : પ૩,૩૬. - ૨. મૂળ : બાલાગ્રપતિકા : સરોવરની મધ્યમાં બાંધેલો મહેલ. ૩. મૂળ : લોમહાર: “જેઓ સામાને મારી નાખીને તેનું - બધું લઈ લે, તેવા નિર્દચ લૂંટારાઓ.”ન્ટીકા ૪. લગભગ આ જ ભાવાર્થનો ધમ્મપદના ૧૦૩ ક જુઓ. Page #75 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જીતનારે સુખી થાય છે. પાંચ ઈદ્રિયે, ક્રોધ, માન, માયા અને લેભ; તથા સૌથી વિશેષ દુર્જય એવું પોતાનું મન : એ જિતાયાં એટલે બધું જિતાયું. [૩૩-૬] - દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો મેટા મોટા યજ્ઞો કરવા, જોઈએ તથા શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. દાન, ભોગ અને યજ્ઞ એ તારું કર્તવ્ય છે. [૩૭-૮] ' રાજર્ષિ નિમિ: મહિને મહિને લાખો ગાયો દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનું સંયમાચરણ શ્રેણ છે. [૩૯-૪૦] દેવેંદ્ર: ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તે બીજે આશ્રમ સ્વીકારવા તત્પર થયો છે. તેના કરતાં તો, હે નરાધમ ! તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ પૌષધ વગેરે કર. [૪૧-૨] - રાજર્ષિ નિમિઃ કાઈ અજ્ઞાની મનુષ્ય મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઈને ઉગ્ર તપ કરે, તોપણ તે માણસ, પુરુષોએ બતાવેલા ધર્મને અનુસરનારા ૧, જુઓ આચારાંગ ૧-૫-૩, ૨. ૨. મૂળમાં “ઘોરાશ્રમ” શબ્દ છે. સંન્યાસી લેખકની મનોવૃત્તિએ તેની પાસે આ ચૂક કરાવી છે એમ ગણવું જોઈએ. નીચેના શ્લોક ટાંકીને ટીકાકાર કહે છે કે, ગૃહસ્થાશ્રમ બરાબર પાર પાડવો એ જ ખરું મુશ્કેલ કામ છે : કાયર લોકો જ સંન્યાસ વગેરે પાખંડ સેવે છે : गृहाश्रमपरा धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः શ્રીવા: Tseમશ્રિતા: છે તેથી તેને ઘોરાશ્રમ કહ્યો છે.” પરંતુ નમિના જવાબમાંથી તે અર્થ સૂચિત થતાં નથી. ૩જુઓ પા. ૨૪, નોંધ ૨. Page #76 -------------------------------------------------------------------------- ________________ * ૯ઃ નમિરાજને ગૃહત્યાગ મનુષ્યના સોળમા હિસ્સાનેય ન પહોંચે.૧ [૪૩-૪] દેવેંદ્રઃ હે ક્ષત્રિય ! તારે તો સોનું, રૂપું, મણિ, મુક્તા, કાંસા વગેરેનાં વાસણ, વસ્ત્ર, વાહન અને ભંડારની વૃદ્ધિ કરવી જોઈએ. [૪૫-૬] . રાજર્ષિ નિમિઃ સોનારૂપાના કૈલાસ જેવા અસંખ્ય પર્વત પણ લોભી મનુષ્યને પૂરતા નથી. કારણકે, ઈચ્છા આકાશ જેવી અનંત છે. ધનધાન્ય૩ સમેત આખી પૃથ્વી કોઈ એક મનુષ્યને જ આપી દે, તો પણ તે તેને પૂરતી થાય નહિ. આમ જાણું, તપને જ આશરો લેવો યોગ્ય છે. [૪૯] દેવેંદ્ર: હે રાજા! તું આવા અદ્ભુત ભેગને તજીને અસત વસ્તુની કામના કરે છે, તે નવાઈની વાત છે. તારી તે દુષ્કોમનાથી જ તારો નાશ થવાનો છે! [પ૦-૧] રાજર્ષિ નમિ : આ બધા કામભોગ શલ્યરૂપ છે, વિષરૂપ છે, તથા ઝેરી સર્પ જેવા છે. એ કામભોગોની પાછળ પડેલા લોકો, તેમને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિને પામે છે. ક્રોધથી માણસ નીચે પડે છે; માનથી અધમ ગતિ પ્રાપ્ત કરે છે; માયાથી તેની સદ્ગતિને નાશ થાય છે, અને ભથી તેના બંને લોક બગડે છે. [પર-૪] ૧. લગભગ આ જ શબ્દોમાં આવા જ ભાવાર્થનો ધમ્મપદને લેક ૭૦ સરખાવે. ૨. આ જ ભાવાર્થના શ્લોક : મારસંયુત્ત ૨-૧૦-૬; દિવ્યાવદાન પા. ૨૨૪; વિષ્ણુપુરાણ: ૪–૧૦–૧૦. ૩. મૂળમાં : “શાળી, જવ (વગેરે ધાન્ય) અને સેનું. ઢોર ઢાંખર (વગેરે ધન) એમ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ હવે, દેવેદ્ર પિતાનું બ્રાહ્મણરૂપ તજી દીધું અને પિતાનું મૂળ રૂપ ધારણ કરી તથા રાજાને નમન કરીને, તે નીચેનાં મધુર વચનોથી તેની સ્તુતિ કરવા લાગે ! [૫૫ “હે રાજા, તને ધન્ય છે ! તે ક્રોધને જીત્યો છે, માનનો ઉપરાભવ કર્યો છે, માયાને દૂર કરી છે, અને લેભને વશ કર્યો છે. તારી સરળતાને ધન્ય છે ! તારી મૃદુતાને ધન્ય છે ! તારી ઉત્તમ શાંતિને ધન્ય છે ! અને તારી ઉત્તમ મુક્તિને ધન્ય છે ! હે મહાનુભાવ! આ લેકમાં તો તું ઉત્તમ છે જ; પરંતુ મરીને પણ તું ઉત્તમ થવાનો છે ! કારણ કે, સર્વ પ્રકારની મલિનતાથી રહિત એવો તું જરૂર સિદ્ધિને પામીશ; કે જે બધા લોકોમાં સર્વોત્તમ પદ છે.” [૫૬-૮] આ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી તે રાજાની સ્તુતિ કરતો દેવેંદ્ર તેની પ્રદક્ષિણા કરતો કરતો તેને ફરી ફરી નમસ્કાર કરવા લાગ્યો. ત્યાર બાદ તે મુનિવરના ચક્ર અને અંકુશનાં લક્ષણવાળા ચરણેને નમીને, કંપતાં કુંડળ અને મુકુટવાળા તે ઈદ્ર આકાશમાં ચાલ્યા ગયે. [૫૯-૬ ૦] આમ સાક્ષાત ઈદ્રથી ઘેરાવા છતાં વિદેહાધિપતિ -નમિ રાજાએ પિતાની જાતને ડગવા દીધી નહિ, તથા ગૃહત્યાગ કરી કણપણું સ્વીકાર્યું. બુદ્ધિમાન, પંડિત અને કુશળ પુરુષો એમ જ કરે છે; અને ભાગમાંથી નિવૃત્ત થાય છે. [૬૧-૨] Page #78 -------------------------------------------------------------------------- ________________ મિરાજાને ગૃહત્યાગ ટિપ્પણ ઢિણ ન’. ૧. કલિંગદેશના કરકડું રાળ, પાંચાલને હિંમુખરાળ, વિદેહના નમિરાન્ત અને ગાંધાર દેશના નતિરાન્ત : રાન્ત પ્રત્યેકબુદ્ધુ ' હું સહસંબુદ્ધ C એ ચાર કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ એટલે ગુરુ વગેરેના ઉપદેશ વિના કે તપશ્ચર્યાદિ પૂર્વસાધના વિના જેમને પેાતાના જીવનના કોઈ તીવ્ર પ્રસગે અચાનક જ્ઞાન થઈ ન્દ્રય તે—સ્વયં સંબુદ્ધ e: કરક’ડુ રાજાને પેાતાના જુવાન, ખળવાત, તથા પ્રિય વાડાને અવસ્થા થતાં ઘરડા અને દુળ થઈ ગયેલા બ્રેઈને વસ્તુઓની પરિણામશીલતાનું જ્ઞાન યું. દ્વિસુખરાજાને ઇંદ્રધ્વજના ઉત્સવ વખતે રાખેલા અને સાત દિવસ પૃયેલા ધ્વજના દંડને ઉત્સવ પૂરા થતાં વિમૂત્રાદ્રિમાં રવડતા દેખી, વૈભવની આનેત્યતાનું જ્ઞાન થયું. મિરાજાને દાહના રાગ થયેા હાવાથી તેની બધી રાણીએ સામટી ચંદન ધસવા એડી. તેમનાં કંકણાને એટલા મેટા અવાજ થ્યા કે રાાને તે અસહ્ય થઈ પડાં. એટલે રાણીઓએ હાથ ઉપર એકએક કંકણ રાખીને જ ચંદન ઘસવા માંડયું. આમ ઘણા ભેગા હોય ત્યાં કોલાહલ જોઈને, અને એક્લાપણામાં શાંતેિ દેખીને, તે રાન્તને નિ:સંગતાની શાંતિનું જ્ઞાન થયું. નગતિરાજા સૈન્ય સાથે ફરવા નીકળેલા. ત્યાં એક આંબાને મેરથી પિરપૂણ દેખી, માંગળિક ગણી તેણે તેના એક મંજરી તારી લીધી. તેની પાછળ આવનારા સૈનિકાએ પણ તે ોઈ, તેની એક એક મંજરી તેાડવા માંડી. પરિણામે રાન્ત પા ફર્યા ત્યારે તે સુંદર ઝાડ 'હું' જ બની રહ્યું હતું. આ ઉપરથી. શ્રીની ચ‘ચળતાનું તેને જ્ઞાન યું. Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ એ પ્રમાણે જ્ઞાન થતાં દરેકે પોતાનાં ઘરબાર તજી શ્રમણુપણું સ્વીકાર્યું. નમિરાજાની વિશેષ માહિતી માટે જુઓ મહાવીરસ્વામીને સંયમધર્મ' પા. ૯૯, ટિવ ૧. - ટિપણ ન. ૨. મોહનીય કર્મોના બે પ્રકાર છે : દર્શનમેહનીય અને ચારિત્રમોહનીય. તેમાં દશનામીહનીયના પ્રકારો -નીચે પ્રમાણે છે: જેના ઉદયથી તાના યથાર્થ સ્વરૂપની રુચિ અટકે, તે મિથ્યાત્વમોહનીય; (૨) જેના ઉદયથી યથાર્થપણાની રુચિ કે અરૂચિ ન થતાં ડોલાયમાન સ્થિતિ રહે, તે મિશ્રમેહનીય; (૩) જેનો ઉદય યથાર્થપણુની રુચિનું નિમિત્ત થવા છતાં, પથમિક કે ક્ષાયિક ભાવનાવાળી તત્ત્વરુચિને પ્રતિબંધ કરે, તે સમ્યક્ત્વમેહનીય. ચારિત્રમેહનીચ એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો (તીવ્રતાનો તરતમભાવની દષ્ટિએ ૧૬. જુઓ પા. ૧૯૪, ૮૦ ૨૯, ટિંગ નં. ૧) તથા તેમના સહચારી અને ઉદ્દીપક એવા નીચેના ૯ નેકષાય : હાસ્ય, રતિ, અતિ, શેક, ભય, જુગુપ્સા, ભાવની વિકૃતિ પ્રકટાવનાર સ્ત્રીવેદ, પૌરુષભાવની વિકૃતિ પ્રકટાવનાર પુરુષવેદ અને નપુંસકભાવની વિકૃતિ પ્રકટાવનાર નપુંસકવેદ. એમ ચારિત્રમેહનીયના ૨૫ ભેદ થાય છે. કેટલાક નેકષાયમાંથી છેવટના ત્રણે વેદનો “વેદ” એવા એક ભાગમાં સમાવેશ કરી, નોકષાયના સાત પ્રકાર માને છે. જ્ઞાની, શાસ્ત્ર, સાધુ, ધર્મ, અને દેવ વગેરેની નિંદા કરવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે; તથા કેધાદિને વશ થવું, મશ્કરી કરવી તથા બીજને બેચેની કે શેક વગેરે ઉપજાવવાથી ચારિત્રમેહનીય બંધાય છે. ટિ૫ણું ન. ૩. જે જે નિમિત્તો વડે કર્મબંધન થાય, તેમનો નિરોધ કરવો તે ‘સંવર'. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર તથા તપ વડે સંવર થાય છે. બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉમાથી રોકવારૂપી ત્રણ ગુણિ છે. અને વિવેકપૂર્વક ચાલવા, બેલવા, વગેરે રૂપી. પાંચ સમિતિઓ છે. (સવિસ્તર વર્ણન માટે જુઓ આગળ પા. ૧૩૯.) Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯: મિરાજાના ગૃહત્યાગ VE ક્ષમા, માવ, આવ, શૌચ, સત્ય, સયમ, તપ, ત્યાગ આચિન્ય અને બ્રહ્મચર્યાં એ દૃશ પ્રકારને ધર્મ છે. વસ્તુની અનિત્યતા, જીવની અશરણતા, સ`સારની દુ:ખપૂર્ણતા, જીવનું એક્લાપણુ, શરીરની પેાતાનાથી અન્યતા, શરીરની અશુચિતા, ક་બંધનના માર્ગો (આસ્રવ), તેમના સંવર, કર્મોના નાશ (નિર્જરા), લેાકનું સ્વરૂપ, જ્ઞાનની દુ`ભતા અને ધર્મની દુભતા એ માર ભાવનાનું? ચિંતન તે અનુપ્રેક્ષા. માર્ગથી ચુત ન થવા અને કર્માં ખપાવવા જે જે સહન કરવું ઘટે, તે પરિષહ (તેના ૨૨ પ્રકાર માટે જીએ આ પુસ્તક પા. ૧૦ ઇ॰ ); અને આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ તે ચારિત્ર. વાસનાને ક્ષીણ કરવા તેઈતું આધ્યાત્મિક ખળ કેળવવા શરીર, ઈંદ્રિય અને મનને તપાવવાં તે તપ. છ આભ્યંતર અને છ બાહ્ય તપેાની વિગત માટે જીઓ આગળ પા. ૧૯૮ ઇ. ૧. તેમના સવિસ્તર વર્ણન માટે જીએ આ માળાનું * યાગશાસ્ત્ર ’· પુસ્તક, પા. ૯૨ ઇ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગૌતમને ઉપદેશ મનુષ્યનું જીવિત, દિવસ જતાં પીળું થઈ ખરી જતા. ઝાડના પાન જેવું, અને દાભની અણુ ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું ક્ષણિક તથા થોડો કાળ રહેનારું છે. વળી તે અનેક વિઘોથી ઘેરાયેલું છે. માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર, અને પૂર્વે એકઠાં કરેલાં કર્મોને ખંખેરી નાખ. [૧-૩] કર્મનાં ફળ ટાળવાં બહુ મુશ્કેલ છે, અને લાંબે કાળે પણ મનુષ્યજન્મ પ્રાણુને મળવા અઘરે છે. કારણકે, જીવ ૧. મૂળ : કમપત્રક. આ અધ્યયનના શરૂઆતના લેકમાં મનુષ્યજીવનને ઝાડના પાન સાથે સરખાવ્યું છે, માટે મૂળમાં તેનું તે નામ છે. મહાવીરભગવાને પોતાના પટ્ટાશષ્ય ઇંદ્રભૂતિ ગૌતમને આપેલો ઉપદેશ આ અધ્યયનમાં સંગ્રહાય છે, એવી પરંપરા છે. ગૌતમ વિષે વધુ માહિતી માટે જુઓ “ભગવાન મહાવીરને સંયમધર્મ' પાન ૨,૨૪૦,૨૬૨. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦: ગૌતમને ઉપદેશ એક વાર પૃથ્વી, પાણી, તેજ અને વાયુ-શરીરવાળા એકેન્દ્રિય જીવાનીયેાનિમાં પેઠે, તા પછી અસ ધ્યેય ’૨ વર્ષો સુધી તેમાંથી નીકળી શકતે નથી. તે જ પ્રમાણે વનસ્પતિશરીરમાંથી ‘અનંત’૨ વષૅ સુધી નીકળી શકતા નથી, અને નીકળીને પણ શુભ યેનને પામતા નથી. એ ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાં શરીરમાંથી ‘સભ્યેય’ ર વર્ષો સુધી નીકળા શકતા નથી. પાંચ ઇંદ્રિયાવાળાં શરીરમાંથી સાત કે આઠ જન્મ સુધી નીકળી શકતા નથી અને દેવગિત કે નરકતિમાંથી આખે એક ભવ પૂરા કર્યાં વિના નીકળી શકતા નથી.૪ માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. પ્રમાદી જીવ પેાતાનાં શુભાશુભ કર્મો વડે ભવસ`સારમાં ભટક્યા જ કરે છે. [૪-૧૫] ઃ ૧. જૈના પૃથ્વી, પાણી, તેજ અને વાયુને ગુ એક (સ્પ) ઇંદ્રિયવાળા જીવેા માને છે. તેમની વધુ માહિતી માટે જીઆ આગળ પા. ૨૬૩, ટિ૦ ૫. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. પર. ૩. જુઓ આગળ પાન ૨૬૦. ૪૯ . ૪. ઉપર બધે જે વર્ષોં-ગણતરી આપી છે, તે · વધારેમાં વધારે તેટલી છે. વળી એ વ સખ્યા એ ચેાનિઓનું આયુષ્ય (ભસ્થિતિ) નથી જણાવતી; પરંતુ વધારેમાં વધારે કેટલાં વ સુધી તે ને તે ચેાતિમાં જીવ ફરીફરીને એકસાથે જન્મ્યા કરે એની સખ્યા ( કાયસ્થિતિ) જણાવે છે. દેવગતિ અને નરકતિમાંથી શ્રુત થયા પછી ફરી તરત જ એ ચેાનિમાં જન્મ નથી મળતે; તેથી એક ભવની જ વાત કરી છે. વધુ માટે જીએ આગળ પા. ૩૬૩. ફિ૦ ૫. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું વળી મુશ્કેલ છે; ઘણા લોકો દશ્ય અને સ્વેચ્છજાતિમાં ઉત્પન્ન થાય છે. આર્યપણું પામીને પણ પાંચે ઈન્દ્રિયે પૂરેપૂરી પામવી મુશ્કેલ છે; ઘણય લેકે એક કે બીજી ઈદ્રિય વિનાના હોય છે. પાંચે ઈદ્રિયવાળા હાઈને પણ ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મુશ્કેલ છે; ઘણાય લોકે પાખંડી ગુરુઓને સેવ્યા કરે છે. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે; ઘણાય કે મિથ્યાત્વને સેવ્યાં કરે છે. ઉત્તમ ધર્મમાં શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં શરીરથી તેનું આચરણ મુશ્કેલ છે; ઘણા લોકો કામમાં મૂઢ રહે છે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. [૧૬-૨૦] તારું શરીર દિવસે દિવસે જીર્ણ થતું જાય છે; તારા કેશ ધોળા થતા જાય છે અને કાન, આંખ, નાક, જીભ અને ત્વચા વગેરે તારી ઈકિયાનું તેમજ બીજાં પણ સર્વ પ્રકારનું બળ ઘટતું જાય છે, અને તને બેચેની, ગડગૂમડ તથા વિપૂચિકા વગેરે રોગો થવા લાગ્યા છે. આમ તારું શરીર ક્ષીણ તથા નષ્ટ થતું જાય છે, માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર.[૨૧-૭] ૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે દેશની સીમાઓ ઉપર રહેનાર ચોરે તે દશ્ય; અને જેમનું બોલેલું આથી સમજાતું નથી તેવા શક, ચવન વગેરે તે સ્વેચ્છ. “તે બંને વર્ગોમાં ધમધમં, ગમ્યાગમ્ય અને ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન હોતું નથી અને તેઓ નર્યા પશુ જેવા હોય છે. આર્ય-અનાયની જેન કલ્પના માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૨૦૫-૭. ૨. જુઓ પા. ૧૭ નાં. ૧. ૩. મૂળ: અરતિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૦: ગૌતમને ઉપદેશ ૫૧ કમળ જેમ શરદ ઋતુના નિળ જળને પણ સ્પ કરતું નથી, તેમ તું પેાતાની બધી આસક્તિએ દૂર કર, અને સર્વ પ્રકારનાં સ્નેહબધનેથી રહિત થા. વિપુલ ધનભડાર, સ્ત્રી અને મિત્રમાંધવાને તે ત્યાગ કર્યાં છે. હવે ફરી તેમની કામના કરી, વમન કરેલી વસ્તુને રખે ખાવા જતા ! [૮-૩૦] આ સમયે કાઈ જિન નજરે પડતે નથી; પરંતુ તેમણે ઉપદેશેલે અને ઘણાએએ સ્વીકારેલે મા તે છે જ.૧ માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. કાંટાવાળા વિષમ માગ છેાડીને, તું તેમણે બતાવેલા સાધ્ ધારી માને અનુસર. નમળે। ભારવાહક વિષમ માર્ગે ચડીને પછી જેમ પસ્તાય, તેમ ન કર. [૩૧-૩] મેટ! સમુદ્રને તે! તું તરી ગયેા છે. હવે કિનારે આવીને કેમ અટકે છે ? સામે પાર જલદી નીકળી જવા દ્વરા કર. અગાઉ થઈ ગયેલા સિદ્ધપુરુષાની શ્રેણીને ૨ અનુસરીને તું ક્ષેમ અને કલ્યાણયુક્ત ઉત્તમ સિલેાકને પ્રાપ્ત કરી શકીશ. માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. [૩૪-૫] મુનિએ સંબુદ્ધ અને શાંત થઈને ગામ કે નગરમાં સંયમધને અનુસરતા અનુસરતા વિચરવું, તથા લોકાને શાંતિમાના ઉપદેશ કરવેશ. [૩૬] ૧. આ શબ્દો મહાવીરના માંમાં પામવા જેવું છે. ૯-૪૧ ની પેઠે (ત્રુ આ પણ લેખકની જ ભૂલ હોવાને વધુ સભવ છે. ૨. મૂળ : અવાવÀળી ! મુકાયા છે, તે નવાઈ પા. ૪૨, નોંધ ૨) Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ અયુક્ત આ પ્રમાણે મુદ્દે સારી રીતે કહેલાં તથા પદેાવાળાં આ વચને સાંભળીને ભગવાન ગૌતમ રાગ અને દ્વેષને ઇંદી, સિદ્ધગતિને પામ્યા, એમ હું કહું છું. [૩૭] પર ટિપ્પણા ટિપ્પણુ ન ૧. ‘ સ’ધ્યેય', અસભ્યેય ', અને ‘અનંત’ એ સંખ્યાવાસી જૈન પારિભાષિક શબ્દોને વિગતવાર અ અહીં સમાવવા મુશ્કેલ છે. કલ્પનાને તમ્મર આવે તેવા મેટા ખાડાની કલ્પનાઓ, અને તેમને સરસવથી ભરી ભરીને, કલ્પના ભૂતિ થઈ જાય તેટલી વાર ઠાલવ્યા કરવાની ગણતરીએ ગણવાની ધીરજ અને પુરસદ જૈને સિવાય બીન કોઈએ બતાવી હાય એમ લાગતું નથી, જેમને એ બધી ગણતરીએ વિગતવાર નવી હેાય, તેમણે ‘કÆગ્રંથ' (પં. સુખલાલજી કૃત હિંદી અનુવાદ, ભા. ૪, પા. ૨૧૦ ઇ૦)માં જોવું. એવી અકલ્પ્ય સખ્યા એ તા માત્ર મેટામાં મેટી ‘સયેય ’ગણતરી છે. બેથી માંડીને ત્યાં સુધીની બધી રકમે સભ્યેય ' છે. તેની આગળ કેટલુંચ ચાલેા ત્યારે અસંખ્યેય’ થાય; અને તેથી પણ આગળ • અનંત ’ આવે. અન તની અનંતતાને બીક લાગે તેટલી કરી મૂકવામાં જૈનશાસ્ત્રકારો જરૂર સફળ નીવડયા છે. આંકડાની સખ્યા વટાવીને ઉપમાઓ ઉપર ચાલી જતી તે ગણતરીના નમૂના માટે જુઓ આગળ પા. ૨૪૩, ટિ૦ ૪. ૧. ભગવાન મહાવીર માટે મૂળમાં જ આ શબ્દ વાપરેલા છે. 4 * Page #86 -------------------------------------------------------------------------- ________________ સાચે શાસ્ત્રજ્ઞ જેણે શાસ્ત્રને મર્મ જાણ્યો નથી, જે અહંકારી છે, જે લુબ્ધ છે, જે પ્રક્રિયનિગ્રહી નથી, તથા જે નિરંતર ગમે તેમ લપલપ કર્યા કરે છે, તે (ઘણું ભણ્યો હોય તોય) વિનીત ન કહેવાય કે શાસ્ત્રજ્ઞ પણ ન કહેવાય. [૨] નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથી ? માન, ક્રોધ, પ્રમાદ, રંગ અને આળસ. [૩] * નીચેનાં પાંચ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે તે હસનસીલ નથી હોત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે તે બીજાનું મર્મ ભેદાઈ જાય તેવું બેલતો નથી; તે સુશીલ હેય છે; તે દુરાચારી નથી હોતો; તે રસલંપટ નથી હેત; તે સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતો. [૪૫] નીચેના ૧૪ દેવાળ મુનિ અવિનીત કહેવાય છે ૧. વિનીત એટલે સુશિક્ષિત – સંસ્કારી. અહીં સામાન્ય સભ્યતા – નમ્રતાનો અર્થ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને તે નિર્વાણ પામી શકતો નથી : તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેનો ક્રોધ ઝટ શમતો નથી; કેાઈ તેની સાથે મિત્રતાથી બોલવા જાય, પણ તે તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન કરે છે; બીજાના દોષેનાં તે ખેતરણાં કરે છે; મિત્રો ઉપર પણ તે ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બોલે છે; કોઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે; લુબ્ધ હોય છે; ઈયિનિગ્રહી નથી હોત; એકલપેટે હોય છેઅને બધાને અપ્રીતિકર હોય છે. [૯] નીચેનાં પંદર કારણથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે. તે અનુદ્દત હોય છે; ચાંપલોડ નથી હોત; કપટી નથી હોતો; કુતૂહલી નથી હોતો; કાઈનો તિરસ્કાર નથી કરતો; તેનો ક્રોધ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વર્તનાર પ્રત્યે તે સદ્ભાવ રાખે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન નથી કરતો; તે અહંકારી નથી હોત; કાઈને દેનાં તે ખોતરણ નથી કરતો, મિત્રો ઉપર તે ગુસ્સે નથી થતો; અપ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભલું જ બોલે છે, ટટફિસાદ ૧. મૂળઃ પ્રતિજ્ઞાવાદી. “પ્રકીર્ણ વાદી” એ પાઠ લઈ ગમે તેમ લવારો કર્યા કરનાર એ અર્થ પણ લેવાય. ૨. મૂળ : અસંવિભાગી. ૩. મૂળ : નીચવત. * ૪. મૂળ : અચપલ. પ. મૂળઃ કલહ (વાચિક ઝઘડે) અને ડમર (એટલે કે મારામારી ). Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૧ઃ સા શાસ્ત્રજ્ઞ નથી કરતો; જાતવાની હોય છે; તથા એકાગ્ર હાથ છે. [૧૦-૩] - જે શિષ્ય હંમેશાં સદ્ગુરુની સોબતમાં રહે છે, એગ્ય પ્રવૃત્તિવાળો હોય છે, તપસ્વી હોય છે, તથા પ્રિયકર અને પ્રિયવાદી હોય છે, તે શાસ્ત્રજ્ઞાનને અધિકારી છે. [૧૪] જેમ શંખમાં રહેલું દૂધ બેવડું ઉજજવળ દેખાય છે, તેમ સાચા શાસ્ત્રજ્ઞ ભિક્ષુનાં ધર્મ, કીર્તિ અને શાસ્ત્રજ્ઞાન પણ બમણું શોભે છે. સાચે શાસ્ત્રજ્ઞ ભિક્ષુ કબાજ દેશના જાતવાન તથા કશાથી ન ભડકનાર અને વેગમાં બધાથી શ્રેષ્ઠ ઘેડા જેવો (શ્રેષ્ઠ) હોય છે; ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા તથા જેની બંને બાજુ બાર પ્રકારનાં વાજિત્રાનો સામટો ઘેષ થઈ રહ્યો છે, એવા શુરવીર જે દઢ પરાક્રમી હોય છે, હાથિણીઓથી વીંટળાયેલા અને સાઠ ૧. મૂળ: “જાતવાન બળદની પેઠે ઊંચકેલો ભાર વહન કરે છે.” ૨. મૂળ: પ્રતિસલીન. ૩. મૂળ: ચોળવાના મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ તે યોગ. ૪. મૂળ : ૩પધારવાના શાસ્ત્ર ભણતી વખતે કરવું પડતું વિશિષ્ટ તપ તે ઉપધાન. ૫. કાબૂલ દેશ. ૬. મૂળ: કંથક. “કઈ પણ અવાજથી કે શસ્ત્રપ્રહારથી ન ભડકનાર શ્રેષ્ઠ જાતિનો ઘોડો.”– ટીકા. બુદ્ધના ઘોડાનું નામ કથક હતું. “આઇ” વિશેષણ માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૨૪૭. ૭. મૂળ: નંદિઘોષ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વર્ષની ઉમરના ગજરાજ જેવો બળવાન તથા દુર્ધર્ષ હોય છે; તીર્ણ શીંગડાંવાળા, મજબૂત ખૂધવાળા તથા ગાયોના ધણના સ્વામી વૃષભની પેઠે તે (શાસ્ત્રજ્ઞસમૂહમાં) વિરાજે છે; તીક્ષ્ણ દાઢવાળા, ઉત્કટ, દુધર્ષ તથા સર્વ જાનવરમાં શ્રેષ્ઠ સિંહ જેવો તે (શ્રેષ્ઠ) હોય છે; શંખ, ચક્ર અને ગદાધારી પરાક્રમી વીર વાસુદેવની પેઠે તેનું બળ પણ અખલિત હોય છે; ચાર સેનાએવાળા અને ચૌદ રત્નો વાળા ચક્રવતની પેઠે તે મહા ત્રાદ્ધિશાળી હોય છે; હજાર નેત્રવાળા, વાયુધ, દેવોના અધિપતિ તથા પુર રાક્ષસના સંહારક શક્ર જેવો તે (શત્રુને અભિભવ કરનારે) હોય ૧. મૂળ : ષષ્ઠીહાયન. કૌટિલ્ય (૧૩૬–૧૫) તો ર૪ વર્ષના હાથીને ઉત્તમ કહેલ છે. બૌદ્ધ ગ્રંથોમાં તથા મહાભારતમાં પણ ૬૦ વર્ષના હાથીને માટે ષષ્ઠીહાયન શબ્દ વપરાયેલો મળે છે. ૨. પાંડવો, કૃષ્ણ, બલરામ, દ્રૌપદી વગેરેવાળું જૈન મહાભારત પણ છે. તે માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, અધ્ય૦ ૧૬. ૩. હાથી, ઘોડા, રથ અને મનુષ્યની. ૪. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, ઘોડો, સુતાર, સ્ત્રી, ચક્ર, છત્ર, ચમ (હેડીના કામમાં આવે તેવું ચામડુ), મણિ, કાકિની (ગુફામાં પ્રકાશ કરનાર રત્ન), તરવાર અને દંડ એ ચૌદ રત્નો ચક્રવર્તી ને હોય છે. બૌદ્ધ પરંપરામાં સામાન્ય રીતે, ચક્ર, ગજ, તુરગ, મણિ, સ્ત્રી, ગૃહપતિ અને સેનાપતિએ સાત જ છે. ૫. ટીકાકાર જણાવે છે કે, ઇદ્રને પાંચસે મંત્રી છે; તેમની ૧૦૦૦ આંખે તેના જ કામમાં આવતી હોવાથી તે હજાર આંખેવાળે કહેવાય છે. કૌટિલ્ય (૨૯-૧૦) જણાવે છે કે, ઇદ્રને ૧૦૦૦ ત્રષિઓ મંત્રીરૂપે છે; તેથી તે તેની હજાર આંખે કહેવાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૧ઃ સાચે શાસ્ત્રજ્ઞ. છે; અંધકારનો નાશ કરનારા ઊગતા સૂર્યની પેઠે તે તૈજથી જ્વલંત હોય છે; નક્ષત્રથી વીંટળાયેલા, તારાઓના પતિ, પૂનમના ચંદ્ર જેવો તે પરિપૂર્ણ હોય છે તથા સહિયારી મિલકત રાખનારા સામાજિકોને સુરક્ષિત તથા વિવિધ ધાન્યથી પરિપૂર્ણ કાઠાર જેવો તે સુરક્ષિત તથા વિવિધ ગુણથી ભરેલો હોય છે. જંબુદ્દી૫ ના અધિપતિ દેવના સ્થાનક તથા બધાં વૃક્ષમાં શ્રેષ્ઠ એવા સુદર્શન નામના જંબુવૃક્ષ જેવો; હંમેશાં પાણીવાળી, સાગરને મળનારી, નીલપર્વતમાંથી નીકળતી તથા બધી નદીઓમાં શ્રેષ્ઠ એવી સીતા નામની નદી જે; તથા વિવિધ ઔષધિઓથી દેદીપ્યમાન, મહાન તથા બધા પર્વતમાં શ્રેષ્ઠ મંદરગિરિ જેવો તે (સર્વમાં શ્રેષ્ઠ) હોય છે, તેમજ અખૂટ પાણીવાળા તથા વિવિધ રનોથી પરિપૂર્ણ એવા સ્વયંભૂરમણ સમુદ્ર જેવો (ગુણથી અખૂટ તથા પરિપૂર્ણ ) હોય છે. સમુદ્ર જેવા ગંભીર, મનથી પણ જીતવાને અશક્ય, નીડર, દુuધર્ષ, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ તથા સ્વ-પરનું ૧. મૂળ : પૂર્ણ માસી. મહિને જે દિવસે પૂરો થાય તે દિવસ. આપણે ત્યાં અમાવાસ્યાએ મહિનો પૂરો થયેલે ગણાય છે. ૨ જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૫૮. ૩. મૂળમાં “અનાદ્વિઅ દેવ” એવું છે. ટીકાકાર જણાવે છે કે, “અનાદત” એ દેવનું નામ છે. ૪. જુઓ ટિપ્પણ નં. ૧, પા. ૫૮. ૫ જુઓ ટિપ્પણ નં. ૧. સ્વયંભૂ -વિષ્ણુ જેમાં સૂવે છે તે સમુદ્ર ? Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ દુર્ગતિમાંથી રક્ષણ કરનાર એવા તે શાસ્ત્રજ્ઞ પુરુષો કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિને ગામ્યા છે. [૧૫-૩૧] તેથી, મેક્ષને ઇચ્છતા ભિક્ષુએ શાસ્ત્રજ્ઞાનનો આશરે લેવો, જેથી તે પોતાની અને બીજાની મુક્તિ સાધી શકે, એમ હું કહું છું. [૩૨] ટિપ્પણે ટિ પણ ન. ૧. જેનો સમગ્ર લોના અધ, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ કલ્યું છે. તેમાં અલકમાં નરકભૂમિઓ આવેલી છે, ઉર્વિલોકમાં દેવભૂમિ છે અને મધ્યમલોકમાં જબુદ્વીપ વગેરે મનુષ્યભૂમિ છે મધ્યમલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે દ્વીપો અને સમુદ્ર, ઘંટી અને તેના થાળાની માફક, એકની પાછળ ગેળ ફરતો બીજે એ રીતે બેઠવાયેલા છે. તેમાં જબુદ્વીપ સૌથી મધ્યમાં છે, અને સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્ર સૌથી છેલ્લા છે. જબુદ્વીપમાં ભરત વગેરે સાત ક્ષેત્રો છે, અને તે દરેકને એકબીજાથી જુદા પાડતા તેમની વચમાં હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રૂકમી અને શિખરી એ છ પર્વતો છે. જબુદ્વીપની આજુબાજુ લવણસમુદ્ર વીંટળાયેલો છે. તેમાં આવેલા દ્વીપ આંતરદ્વીપ કહેવાય છે. તે સમુદ્રની આજુબાજુ ધાતકીખંડ દ્વીપ છે. તેની આજુબાજુ કાલેદધિ છે, અને તેની આજુબાજુ પુષ્કરવરદ્વીપ છે, તથા તેની આજુબાજુ પુષ્કરોદધિ છે. એમ સ્વયંભૂરમણ સુધી સમજવું. લવણસમુદ્ર સિવાય બીજા સમુદ્રમાં આંતરદ્વીપે નથી. દરેક સમુદ્ર દરેક દ્વીપથી બમણું વિસ્તારને છે. જબુદ્વીપનો વિસ્તાર લાખ જન જેટલો છે. જંબુદ્વીપ (આંતરદ્વીપો સાથે), ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ, એમ અઢી દ્વીપમાં માણસનો સંભવ છે, તેથી તે મનુષ્યલોક કહેવાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હિરકેશ ખલ૧ હરિકેશ ખલની કથા મૃતગંગાના તીર ઉપર હરિકેશ (ચાંડાલ) લોકોના અધિપતિ અલકાઢે રહેતા હતા. તેને ગૌરી અને ગાંધારી એમ બે સ્ત્રીઓ હતી. ગૌરીના પુત્ર બલ કદરૂપા, કજિયાખાર તથા બધાને અપ્રીતિકર હતેા. એક વખત બધાં ચાંડાળ કુટુમ્બે ગામબહાર ઉર્જાણી કરવા ગયાં હતાં. ત્યાં પણ તે છેાકરાએ ઝઘડામા કરવા માંડ્યા તેથી ઘરડેરાએ તેને ઉજાણી પૂરી થાય ત્યાં સુધી ન આવવાનું કહી દૂર હાંકી કાઢો. તે દૂર ઊભેા ઊભા બધું તેવા લાગ્યા. તે વખતે ત્યાં એક સાપ નીકળ્યા. તે ઝેરી હાવાથી બધાએ તેને મારી નાખ્યા. ઘેાડી વાર પછી ત્યાં એક બીજો સાપ નીકળ્યા. પરંતુ તે ઝેરી ન હાવાથી તેને લેાકાએ જવા દીધા. આ તૈઈ દૂર ઊભેલા ખલને વિચાર આન્યા કે, પેાતાના દેષથી જ માણસ પરાભવ પામે છે; પેલે સાપ ઝેરી હતા, તે તેને લેાકાએ મારી નાખ્યા; અને બન્ને ઝેરી ૧. હિરકેશ એટલે ચાંડાલ,-ટીકા. આ આખું અધ્યયન શ્વેતક ૪૭ સાથે સરખાવવા જેવું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ન હતો, તો તેને નિરાંતે જવા દીધો. આવો વિચાર આવતાં તથા પૂર્વ સંસ્કારો જાગૃત થવાથી તેણે મુનિ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી અને પોતાના દેશો દૂર કરવા ઉત્કટ તપ કરવા માંડયું. એક વખત તે ફરતો ફરતો વારાણસી નગરી પાસે તિંદુવનમાં આવી પહોંચ્યો, અને એક હિંદુવૃક્ષ નીચે યક્ષના સ્થાનકે તેણે ઉતારે કો. તે યક્ષ તેના તપથી પ્રસન્ન થઈ, તેની તહેનાતમાં રહેવા લાગ્યા. એક વખત વારાણસીના રાજા કૌશલિકની પુત્રી ભદ્રા તે ચક્ષની પ્રતિમાનું પૂજન કરવા આવી. પૂજા કરતી વખતે ત્યાં બેઠેલા ગંદા અને કદરૂપા હરિકેશ બલને જોઈને તેને સૂગ આવી. આથી ચિડાઈ પેલે ચક્ષ તેના શરીરમાં ભરાયો એટલે તે કુંવરી ગાંડા જેવી થઈ ગઈ. રાજાએ અનેક ઉપચાર કર્યા છતાં તે સાજી ન થઈ. છેવટે યક્ષ તે કુંવરીને મેએ જ બાલ્યા કે, મારા સ્થાનમાં બેઠેલા મુનિ પ્રત્યે આ કુંવરીએ સૂગ બતાવી છે, માટે હવે જે તે કુંવરીને તે ગંદા મુનિને પરણાવવામાં આવે, તે જ હું તેના શરીરમાંથી નીકળું. રાજાએ નિરુપાય થઈ, તેમ કરવાનું કબૂલ કર્યું એટલે કુંવરી સાજી થઈ ગઈ. પછી રાજાએ તેને શણગારી, પિલા મુનિ પાસે મોકલી દીધી. પરંતુ મુનિએ તેનો સ્વીકાર ન કર્યો. હવે, રાજાએ તો વચનથી પિતાની પુત્રીને તે મુનિને જ આપી દીધી હોવાથી, બીજું કઈ તેની સાથે લગ્ન કરે તેમ રહ્યું નહિ. છેવટે, રાજાના પુરોહિત સુખદેવે તેની સાથે લગ્ન કરવાનું કબૂલ કર્યું. ચાંડાળકુળમાં ઉત્પન્ન થયેલે, પરંતુ ઉત્તમ ગુણવાળા હરિકેશ બલ નામને એક જિતેન્દ્રિય ભિક્ષુ હતો. તે ભિક્ષુ હરવાફરવામાં, ભિક્ષા માગવામાં, બોલવામાં, મળમૂત્ર ત્યાગવામાં (તથા વસ્તુઓની લે–મૂક કરવામાં જીવજંતુને નાશ ન થાય તેની) કાળજીવાળો હત; સંયમી હતો; સુસમાહિત હતો; જિતેન્દ્રિય હતા; તથા મન, વાણી અને Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૨ઃ હરિકેશ અલ કાયાનું અશુભ પ્રવૃત્તિઓમાંથી રક્ષણ કરતો વિચરતો હતો. એક વખત ભિક્ષાર્થે ફરતો ફરતો તે, બ્રાહ્મણો સાથે રાજપુરોહિત જ્યાં યજ્ઞ કરતો હતો, ત્યાં યજ્ઞમંડપ આગળ આવી પહોંચ્યા. [૧-૩] તપથી સુકાઈ ગયેલા અને જીર્ણ, મલિન તથા નકામા જેવાં વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણવાળા તે ગંદા મુનિને આવતો. દેખી, પેલા અસભ્ય બ્રાહ્મણે તેને ઉપહાસ કરવા લાગ્યા. પિતાની ઉચ્ચ બ્રાહ્મણ જાતિના મદથી ગર્વિષ્ઠ બનેલા, હિંસક, અજિતેંદ્રિય, અબ્રહ્મચારી અને મૂઢ એવા તે બ્રાહ્મણે તેને કહેવા લાગ્યા : “ આવો બિહામણો, કાળો, વિકરાળ, બુચિ,૧ ચીંથરેહાલ, મેલભૂત, અપશુકનિયો તથા ઉકરડેથી વીણું આણેલાં કપડાં ગળે વીંટેલે તું કોણ અહીં આવ્યા છે ? અહીં શા માટે ઊભો રહ્યો છે? અહીંથી વેગળો થા !” [૪-૭] ત્યારે વારાણસી નગરીની બહાર જે હિંદુક વૃક્ષ નીચે તે મુનિએ ઉતારે કર્યો હતો, તે વૃક્ષનિવાસી યશે, તે મહામુનિ ઉપર અનુકંપાથી, પિતાનું શરીર અદમ્ય રાખી, તે મુનિ જ બોલતા હોય તે પ્રમાણે આ જવાબ આપે : “ઘરબારનો ત્યાગ કરનારે હું શ્રમણ છું, સંયમી છું, તથા બ્રહ્મચારી છું. હું મારું અન્ન જાતે રાંધતો નથી, પરંતુ ૧. મૂળઃ “ફેક્ટનાસ.” મઘે ચૂત્રોના જ નાણાં ! ૨. આ ચક્ષની ઉમેરણ વાર્તાના સ્વાભાવિક પ્રવાહમાં ભંગ. પાડે છે; અને જે સહેજે બનવું જોઈએ તેને, યક્ષની મારપીટનું. પરિણામ ઠરાવી, વાર્તાના મૂળ પ્રયજનને જ મારી નાખે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ યાચકવૃત્તિથી જીવું છું. તેથી બીજાએ પોતાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વધ્યુંઘટયું માગવા ભિક્ષાકાળે આવ્યો છું. તમે લેકે અહી યાચક વગેરેને ઘણુંય અન્ન વહેચી રહ્યા છે, તથા જાતે પણ પુષ્કળ અન્નપાન ખાઓ પીઓ છે. માટે, મને તપસ્વી જાણ, જે કાંઈ વધ્યુંઘટયું હોય તે આપે. [૮-૧૦] પુરોહિત : અહીંયાં બ્રાહ્મણે માટે જ ભોજન તૈયાર કરેલું છે, અને બ્રાહ્મણ સિવાય તે બીજા કોઈને આપવાનું નથી. માટે અહીંથી ચાલ્યો જા. [૧૧] હરિકેશ બલ: ખેડૂતો (અતિવૃષ્ટિ થાય કે અલ્પવૃષ્ટિ થાય તો પણ પાકની) આશાએ જેમ ઊંચી નીચી એમ બંને પ્રકારની જમીનમાં બીજ વાવે છે, તેમ તમે મને પણ દાન આપે; મારા જેવું હલકું પાત્ર પણ તમને કાઈક પુણ્યપ્રાપ્તિ કરાવશે. [૧૨] બ્રાહ્મણો : જગતભરમાં જાણીતું છે કે જાતિ અને વિદ્યાથી યુક્ત અમે બ્રાહ્મણે જ દાન માટે ઉચિત ક્ષેત્રો છીએ. તેમાં વાવેલાં બીજ પુણ્યરૂપે (અચૂક)ઊગી નીકળે છે. [૧૩] હરિકેશ બલ: ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચેરી અને અપરિગ્રહથી યુક્ત એવા બ્રાહ્મણોને જાતિ તથા વિદ્યાથી - હીન જ ગણવા જોઈએ. તેમને દાન માટે ઉત્તમ પાત્રો કહી શકાય નહિ. વિદ્યાની બાબતમાં પણ તમે માત્ર વાણુનો ભાર ઊંચકે છે; કારણકે વેદ ભણુને પણ તેનું ૧. એટલે કે પેલો યક્ષ જ સમજવો. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૨: હરિકેશ ખલ ૩ તાત્પ જાણતા નથી. ખરી રીતે તે ઊંચ નીચને ધેર સમાનતાથી વિચરતા મુનિએ જ દાનનાં ઉત્તમ ક્ષેત્ર છે. [૧૪-૫] : સાંભળ, મારું પણ હું નિત્ર થડા ! તે પુરહિત મારી સમક્ષ નું વેદવત્ અધ્યાપકેાની આમ નિંદા કરવાની હિંમત કરે છે! આ બધું અન્નપાન ભલે વણસી જાય; તને તેમાંથી એક કણ પણ હું આપવાનેા નથી. [૧૬] હિકેશ અલ : સત્પ્રવૃત્તિએ વડે સુસમાધિયુક્ત; મન, વાણી અને કાયાનું અસત્પ્રવૃત્તિમાંથી રક્ષણ કરનારા; તથા જિતેન્દ્રિય એવા મને જો ભિક્ષા નહિ આપેા, તે તમે તમારા આ યજ્ઞમાંથી શું લાભવાના છે! ? [૧૭] પુરહિત : અરે ! 'અહીં આટલામાં કાઈ છે કે નાહુ? આને દડા વડે કે પ્પા વડે મારીને, ગળચું પકડી બહાર કાઢી મૂકેા. [૧૮] એ પ્રમાણે અધ્યાપકનાં વચન સાંભળીને ત્યાં કેટલાય જુવાનિયાએ દડા, સેાટી અને ચાબખા લઈ તે દોડી આવ્યા તથા તે ઋષિને મારવા લાગ્યા. તે વખતે કૌલિક રાજાની ભદ્રા નામની સુંદર પુત્રી તે સાધુને આમ મારવામાં આવતા જોઈ, ગુસ્સે થયેલા તે જુવાનિયાઓને વારવા લાગી : 66 યક્ષના દબાણથી મારા પિતા કૌશલિક રાજાએ જાતે મને જે મુનિને આપી દીધી હતી, પરંતુ જેમણે તા મનથી પણ મારી કામના કરી નિહ અને મારે અસ્વીકાર કર્યાં, તે જ આ ઉગ્ર તપસ્વી, જિતેંદ્રિય, તથા બ્રહ્મચારી સુનિ છે. એ ધાર વ્રતી, ધાર પરાક્રમી અને મહાશક્તિમાન Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ મુનિની તમે અવજ્ઞા ન કરો. નહિ તો પિતાના તેજથી, તે તમને બાળી મૂકશે.” [૨૦-] પુરોહિત પત્ની ભદ્રાનાં આ વચન સાંભળતાં જ યક્ષ તેમજ તેના અનુચરેએ અંતરિક્ષમાં રહી તે જુવાનિયાઓને મારવા માંડ્યા. ઘવાયેલાં શરીરવાળા તથા લોહી એકતા તે લોકોને જોઈ, ભદ્રાએ તેમને ફરીથી કહ્યું : આવા ઝેરી નાગ જેવા ઉગ્ર તપસ્વી ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારવા ગયા, એ પતંગિયાં અગ્નિ તરફ દોડે તેના જેવું થયું છે. હવે જે તમને જાનમાલની પરવા હોય, તે ભેગા મળી, માથું નીચું કરી, તેમને શરણે જાઓ. આવા મહાત્માઓ તો ગુસ્સે થતાં આખા જગતને ભસ્મીભૂત કરી નાખે !” [૨૪-૮] પેલે પુરહિત પણ તે જુવાનિયાઓની માઠી દશા જોઈ પોતાની સ્ત્રી સાથે તે મુનિને શાંત કરતો કહેવા લાગે : - “હે ભદન્ત! અમે કરેલી આપની અવજ્ઞા અને નિંદાની ક્ષમા આપે ! આ મૂઢ અને અજાણ બાળકોએ આપની જે અવજ્ઞા કરી છે, તેની પણ ક્ષમા આપો ! ઋષિઓ મહાકૃપાળુ હોય છે; તેઓ આમ ક્રોધ ન કરે!” [૨૯-૩૧ હરિકેશ બલ: પૂર્વે, હમણાં કે ભવિષ્યમાં કદી મારા મનમાં ક્રોધ થયો નથી, છે નહિ કે થશે નહિ. પરંતુ મારી તહેનાતમાં રહેનારા યક્ષનું આ કામ છે. [૩૨] ૧. જુઓ ૬૧મા પાન ઉપરની નોંધ ૨. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૨ઃ હરિકેશ બલ ૧૫ પુરોહિત : ધર્મ અને અર્થને જાણનારા મહાપ્રાજ્ઞ મુનિઓ કદી ગુસ્સો કરતા નથી તે સાચી વાત છે. અમે બધા લોકો એકઠા મળી આપના ચરણનું શરણ લઈએ છીએ. હે મહાભાગ ! અમે આપનું પૂજન કરીએ છીએ. આપ અમારા સર્વથા પૂજ્ય છે. અમારા આ વિવિધ વ્યંજનો યુક્ત ભાતનો તથા બીજા પણ વિવિધ પ્રકારના અન્નનો, અમારા ઉપર કૃપા કરી, સ્વીકાર કરે. [૨-૪] તે મહાત્માએ, પછી, ‘વારુ' કહીને તે અન્નપાનનો સ્વીકાર કર્યો અને એક મહિનાના ઉપવાસનું પારણું કર્યું. તે વખતે દેવોએ ત્યાં સુગંધી જળ, પુષ્પ તથા દ્રવ્યની વૃષ્ટિ કરી; અને દુંદુભી વગાડીને, “અહી દાન” કહી તે દાનની પ્રશંસા કરી. તે જોઈને ચકિત થયેલા બ્રાહ્મણોએ કહ્યું : અહો ! તપનું માહાભ્ય આમ પ્રત્યક્ષ દેખાય છે. પરંતુ જાતિનું માહાત્મ્ય કાંઈ જ દેખાતું નથી. માહાસ્યયુક્ત દિવ્ય ઋદ્ધિવાળા આ ચાંડાલપુત્ર હરિકેશ સાધુને જુઓ !” [૩૫-૭] | મુનિએ તેમની મિથ્યાદષ્ટિ દૂર થયેલી જોઈને તેમને કહ્યું : “હે યજ્ઞયાગ કરનારા બ્રાહ્મણ ! તમે પાણી વડે બાહ્ય શુદ્ધિ શા માટે શોધો છો ? બાહ્ય શુદ્ધિને શોધવી, તેને ૧. ખાતાં સ્વાદ આપે તે માટેનાં શાક ઇત્યાદિ. ' ૨. આ ઉલ્લેખ ઉપરથી એમ લાગે છે કે “હરિકેશ એટલે જ ચાંડાલ એ અર્થ ન લઈ શકાય. જે કે ટીકાકારે એ જ અર્થ લીધો છે. ૩. એટલે કે મિથ્યાત્વ. જુઓ પા. ૧૭, ન. ૧. Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કુશલ પુરુષે ડહાપણુ ગણતા નથી. દર્ભ, યજ્ઞસ્તંભ (યૂપ), તૃણ, કાષ્ટ અને અગ્નિનો ઉપયોગ કરીને, તથા સવારસાંજ પાણીમાં નાહી નાહીને તમે મૂર્ખતાથી પ્રાણેની હિંસા કરે છે, તથા પાપને જ વધારે છે.” [૩૮-૯] બ્રાહ્મણો ઃ હે ભિક્ષુપછી કેવી રીતે યજ્ઞ કરીએ તો પાપકર્મો દૂર થાય ? હે મુનિ! કુશલ પુરુષો કયા યજ્ઞને શ્રેષ્ઠ યજ્ઞ કહે છે? [૪૦] હરિકેશ બલઃ જિતેંદ્રિય પુરુષ તો છે જીવકાર્યોની હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાના ત્યાગરૂપી યજ્ઞ કરે છે. પાંચ મહાવ્રતોથી બરાબર સુરક્ષિત થઈ, આ જીવનની આકાંક્ષાનો ત્યાગ કરી, તથા શરીરની મમતા અને ટાપટીપને ત્યાગ કરી, તેઓ શ્રેષ્ઠ એવો મહાયજ્ઞ કરે છે. [૪૧-૨] બ્રાહ્મણેઃ તે યજ્ઞનો અગ્નિ કયો? તેનું અગ્નિસ્થાન ક્યું? તેનાં સુચા (કડછી), છાણાં, લાકડાં વગેરે સાધન કયાં ? તથા હે ભિક્ષુ! તે અગ્નિમાં તમે કયો હેમ કરે છે? [૪૩] હરિકેશ બલઃ તપ એ અગ્નિ છે; જીવ એ અગ્નિસ્થાન છે; મન, વાણું અને કાયાના યોગે (પ્રવૃત્તિઓ) તે સુચાઓ ના ચારી, હિમ પુરજ તે ૧. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને જગમ પ્રાણીઓએ છે. કાય એટલે વર્ગ. ૨. મૂળઃ “પાંચ સંવર.”, ૩. મૂળઃ “કરીષાંગ , અગ્નિ સળગાવવાનું સાધન. ૪. તેમના વડે શુભ પ્રવૃત્તિરૂપી ઘી હોમવાથી તરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૨ઃ હરિકેશ બલ છે; શરીર એ અગ્નિ સળગાવવાનું સાધન છે; તથા કર્મ એ લાકડાં છે. એ પ્રમાણે, ઋષિઓએ વખાણેલે સંયમ, રોગ અને શાંતિરૂપી હોમ હું કરું છું. [૪૪] . બ્રાહ્મણો ઃ તમારું જળાશય કયું ? તમારું શાંતિતીર્થક કયું? કયાં નાહીને તમે પાપ ધુઓ છો? હે યક્ષપૂજિત સાધુ, અમે તે તમારી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. [૪૫] હરિકેશ બલઃ ધર્મ એ મારું જળાશય છે; બ્રહ્મચર્ય એ મારું શાંતિતીર્થ છે. તે નિર્મળ છે અને તેમાં નાહવાથી જરા પણ મેલ રહેતો નથી. તેમાં નાહીને નિર્મળ, વિશુદ્ધ તથા શાંત બની હું દોષનો ત્યાગ કરું છું. એ સ્નાન કુશળ પુરુષોએ શેાધેલું છે, અને એ મહાસ્નાનને જ દ્રષિઓએ વખાણેલું છે. તેમાં સ્નાન કરી, વિમળ અને વિશુદ્ધ થયેલા મહર્ષિએ ઉત્તમ સ્થાનને પામ્યા છે, એમ હું કહું છું. [૪૬-૭] ૧. છાણાંથી જેમ અગ્નિ સળગાવાય છે, તેમ શરીર વડે તપ રૂપી અગ્નિ સળગાવાય છે. ૨. મૂળ : દ્રહ. ૩. નાહવાને વારે તે તીર્થ. ૪. મૂળ : “તેમાં નાહવાથી આત્માની લેણ્યા શુદ્ધ થાય છે.” લેહ્યા માટે જુઓ આગળ પાન ૨૩૮, ટિ- ૧ તથા ટિવ ૨. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બે હરિજન ભાઈઓ ચિત્ર અને સંભૂતની કથા કાશીનગરમાં સંગીત તથા નૃત્યકળામાં પ્રવીણ એવા ચિત્ર અને સંભૂત નામના બે હરિજન ભાઈઓ રહેતા હતા. તેઓને સંગીતની એવી લહે હતી, કે ક્યાંક સંગીત કે નૃત્ય થતું જોતાં તેઓ ત્યાં દોડી જતા અને પોતે સંગીત કરતા. લોકો પણ તેમના સંગીતથી લુબ્ધ થઈ, બીજાને છેડી, તેમની આસપાસ જ ભેગા થઈ જતા. પરંતુ જ્યારે જાણવામાં આવતું કે, તેઓ તે હરિજન છે, ત્યારે આભડછેટથી ચિડાઈ, લોકો તેમને મારી પીટી હાંકી કાઢતા. વારંવાર પોતાની હલકી જાતિને કારણે જ લોકોને હાથે એવો પરાભવ થતો સહન ન થવાથી,” એક પ્રસંગે તે બંને ભાઈઓએ કંટાળીને આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ એક મુનિએ તેમને તેમ કરતાં વાર્યા અને જણાવ્યું કે, મૃત્યુથી શરીર દૂર થશે, પરંતુ જે કર્મોથી તે શરીર તમને પ્રાપ્ત થયું છે, તે દૂર નહીં થાય. માટે આ શરીરથી જ એ કમે દૂર કરવાનો પ્રયત્ન કરે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૩: બે હરિજન ભાઈએ ૧૯ મુનિના ઉપદેશથી શાંત થઈ, તે બંનેએ દીક્ષા લઈને કઠોર તપશ્ચર્યા આદરી. એક વખત ફરતા ફરતા તે બંને ભાઈઓ “હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા.” તેમના તપપ્રભાવથી આકર્ષિત થયેલો તે નગરનો રાજા સનકુમાર ચક્રવતી પોતાની સ્ત્રી સુનંદા સાથે તેમને નમસ્કાર કરવા આવ્યો. નમસ્કાર કરતી વખતે સ્ત્રીરત્ન સુનંદાની એક લટ સંભૂતના પગે અડકી. તે સ્પર્શથી મોહિત થઈ “તેણે “નિયાણું બાંધ્યું કે, મારા તપના ફળરૂપે આવતા જન્મમાં હું આવા સ્ત્રીરત્નવાળો ચક્રવર્તી થાઉં. ચિત્રે તેને ઘણે વાર્યો, પણ તેણે પોતાને સંકલ્પ જતો કર્યો નહિ. મૃત્યુ બાદ બંને સૌધર્મ દેવલોકમાં “પદ્મગુર્ભ નામના વિમાનમાં દેવ તરીકે જમ્યા. ત્યાંથી આવીને સંભૂત કપિલપુરમાં ચૂલણ રાણીને પેટે બ્રહ્મદત્ત ચક્રવતી તરીકે જન્મ્યા; અને ચિત્ર પુરીમતાલમાં એક શેઠના કુટુંબમાં ઉત્પન્ન થયો, તથા ધર્મનું શ્રવણ પ્રાપ્ત થતાં પ્રવ્રજિત થયો.”ર - વિપુલ સુખેશ્વયં ભગવતા બ્રહ્મદત્તને એક વખત પોતાની સામે થતું નૃત્ય તથા પુષ્પનો દડો જોઈ, પૂર્વ જન્મમાં પદ્મગુર્ભમાં જોયેલી તેવી જ વસ્તુઓ યાદ આવી તથા સાથે એ પણ યાદ આવ્યું કે, ત્યાં હું છેલ્લા પાંચ જન્મથી જ સાથે રહેનાર મારા ભાઈ ચિત્ર સાથે હતો. આ જન્મમાં તેને શોધી કાઢી પોતાના વૈભવમાં ભાગી બનાવવા માટે ઉત્સુક થયેલા બ્રહ્મદત્ત નીચેની - અધૂરી ગાથાનો ઘોષ કરાવ્યો અને તે પૂરી કરનારને પોતાની - સામે લાવવાનો હુકમ કર્યો : दासा दसण्णे आसी, मिया कालिंजरे नगे। हंसा मयंगतीराए, सोवागा कासीभूमिए ॥ देवा य देवलोगंमि आसि अम्हे महिड्ढिआ ૧. મૂળ : “નિદાન.” પોતાના તપનું અમુક ફળ મળે એવો સંકલ્પ. ૨. મૂળમાં લેક ૧-૨. Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ અર્થ: દશાણું દેશમાં આપણે દાસ તરીકે સાથે જન્મ્યા. હતા; પછી કાલિંજર પહાડમાં મૃગ તરીકે જન્મ્યા; પછી મચ ́ગતીરમાં॰ હસ થયા; પછી ક્રાશીમાં શ્વપાક (ચાંડાળ) થયા, તથા ત્યાંથી દેવલેાકમાં દેવ થયા.” સન્યાસી થયેલા ચિત્રે તે ગાથાઓ સાંભળી, અને “પૂના સ્નેહથી પાતામાં અનુરાગવાળાર તે રાન્તને મળી, તેને વિષયભાગમાંથી છેાડાવી, “ ધ'ને માગે લાવવાની શુભેચ્છાથી” તેની ખૂટતી કડી આ પ્રમાણે પૂરી કરી આપીઃ ફૈમા નો ઇઠ્ઠિયા નારૂં, અન્નમÀળ ના વિના’' અ :~~~આ આપણા છઠ્ઠો જન્મ છે; તેમાં આપણે એકબીજાથી છૂટા પડચા છીએ.” 66 આ નિશાનીથી ઓળખાયેલા ચિત્રના, પછી, કપિલપુરમાં બ્રહ્મદત્ત સાથે મેળાપ થયા. ત્યાં બંને પરસ્પર પાતે કરેલાં કર્મોનાં ફળરૂપ સુખદુઃખની વાત કરવા લાગ્યા.’’ બ્રહ્મદત્તે કહ્યું, “પૂર્વજન્મમાં આપણે બંને એકબીનને વશવી, એકબીજામાં અનુરક્ત અને એકબીનનું હિત ઇચ્છનારા ભાઈઓ હતા. ત્યાર પછીના જન્મામાં પણ આપણે સાથે રહ્યા હતા; માત્ર આ છઠ્ઠા જન્મમાં આપણે ટા. પડચા છીએ.” ચિત્રે કહ્યું, “હે રાજન તમે નિયાણાને વશ થઈને કર્યાં કર્યાં;, તેને પરિણામે આપણે મને જીંદા પડવા.’૩ ત્યાર પછીને સવાદ નીચે અનુવાદમાં છે. બ્રહ્મદત્ત : મનુષ્યનું દરેક શુભાશુભ કર્મ ફળ આપે જ છે. કરેલાં કર્મોમાંથી કાઈ તે છૂટા થતા નથી. સત્ય. અને શૌચથી યુક્ત એવાં શુભ કર્મો વડે હું આજે આ. ૧. મૃતગગા ? ૨. મૂળમાં બ્લેાક ૧૫, ૩. મૂળમાં શ્લોક ૩૭, અવતરણચિહ્નમાં મૂકેલા શબ્દો કે ખીના મૂળનાં જ છે. શરૂઆતના આ આખા ભાગમાં. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૩: એ હરિજન ભાઈ આ ૧ ઋદ્ધિ પામ્યા બ્રુ. હું ચિત્ર! તારું પણુ તેમજ છે ! ૧ [૯-૧૦] ચિત્રઃ હું સંભૂત! તું તારી પેાતાની જાતને પુણ્યકૂળથી યુક્ત, મેટી ઋદ્ધિવાળી અને મેટા પ્રભાવવાળી જાણે છે. મારું પણ તેમ જ છે. હે રાજન! મારી પાસે પણ ઘણી ૠદ્ધિ અને કાંતિ છૅ.૨ (પરંતુ, ) સંત પુરુષાએ અર્થથી ગંભીર અને આછા અક્ષરાવાળી ગાથાઓમાં પરમ ગંભીર ઉપદેશ મનુષ્યાને ઉપદેશ્યા છે. તે અનુસાર (જગતના પદાર્થોનું સ્વરૂપ સમજી, તેમની આસક્તિ છેડી, ) વિવેક પુરુષ પ્રત્રજ્યા લઈ, શીલ અને ગુણથી યુક્ત થઈ, ( પરમસિદ્ધિ પ્રાપ્ત કરવા ) યત્નશીલ બને છે. હું પણ તે કારણથી ( મારી બધી ઋદ્ધિ છેડી, ) શ્રમણ થયા છું. [૧૧-૨] つ બ્રહ્મદત્ત : ઉચ્ચ, ય, મધુ, ક અને બ્રહ્મ એ મારા પાંચ પ્રસિદ્ધ મહેલે છે. પાંચાલના ઉત્તમેાત્તમ રાચરચીલાથી સજેલું અને ધનભંડારેાથી ભરેલું આ મારું ઘર નું પાતાનું માન. દુ:ખપૂર્ણ પ્રત્રજ્યાને ત્યાગ કરી, સ્ત્રીએથી વીટળાયેલે તું નાચ, ગીત અને વાદિત્રા સાથે માર્ષિક કામભાગે ભાગવ. હું ભિક્ષુ ! પ્રત્રજ્યા મને દુઃખરૂપ લાગે છે. [૧૭-૪] ૧. સરખાવે! જાતક ૪૯૮-૧. . જાતક ૪૯૮-૩, ૩. જૂતફ ૪૯૮-૮. ૪. બતક ૪૯૮૩૦. Page #105 -------------------------------------------------------------------------- ________________ GR મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ચિત્રઃ હે રાજા ! બધું ગીત વિલાપ જેવું છે; બધું નાટય વિડંબનારૂપ છે; બધાં આભરણ ભારરૂપ છે; તથા બધા કામો દુ:ખાવહ છે. મૂઢ લોકોને જ સુખરૂપ દેખાતા તે દુઃખાવહ કામમાં જે સુખ નથી મળતું, તે સુખ કામોથી વિરકત અને શીલગુણમાં રત એવા તપોધન ભિક્ષુને મળે છે. હે રાજા ! આ જીવન ક્ષણભંગુર છે. તે દરમ્યાન જે પુણ્યકર્મો ન કર્યો, તે પછી પરલોકમાં પસ્તાવું પડે છે. કારણ, સિંહ જેમ હરણને પકડી જાય છે, તેમ અંત વખતે મૃત્યુ માણસને ઉપાડી જાય છે. તે વખતે તેણે ભોગવેલા ભોગે કે તેનાં સગાંસંબંધી તેના દુઃખમાં ભાગ પડાવી શકતાં નથી કે તેની સાથે જતાં નથી. ત્યાં તો તેણે કરેલાં સારા નરસાં કર્મો જ જાય છે. અને તેમનું ફળ તેને એકલાને જાતે જ ભેગવવું પડે છે. વળી, હે નરેંદ્ર ! મનુષ્યમાં ચાંડાળની જાતિ અધમ ગણાય છે તે આપણે બંનેએ ભોગવેલી છે. એ વખતે આપણે બધાં મનુષ્યોને અપ્રીતિકર હતા. તે વખતે બધા લેકે આપણું જુગુપ્સા કરતા હતા. અત્યારે આપણે સારી સ્થિતિમાં છીએ, તે આપણે કરેલાં સારાં કર્મોનું જ ફળ છે. માટે અત્યારે ભેગો ભોગવવામાં વખત ગુમાવવાનું છોડી, પછીના જન્મ માટે તૈયારી કર. કારણ કે, દાસદાસી, ગાયભેંસ, ખેતર, ઘર, ધન અને ધાન્ય એ બધું છોડી, પરવશ થઈને, પોતે કરેલાં કર્મો સાથે પ્રાણુ સારા કે નરસા જન્મમાં જાય છે. ચિંતામાં મૂકેલા તેને તુચ્છ શરીરને ૧. જાતક ૪૯૮-૧૬. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૩: બે હરિજન ભાઈએ ૭૩ બાળી, તેની સ્ત્રી, પુત્ર અને સગાંસંબંધીએ પછી બીજે નો આશરે શોધે છે. હે રાજન ! જીવિત નિરંતર મૃત્યુ તરફ દોડી રહ્યું છે; અને વૃદ્ધાવસ્થા માણસનું રૂપ અને બળ હરી રહી છે. માટે હે પંચાલના રાજા ! તું મારું કહેવું સાંભળી, આ મહા આરંભવાળાં કર્મો કરવાં છેડી, પ્રવજ્યા લઈ બહાર નીકળી આવે અને સંયમધર્મને સ્વીકાર કર !૧ [૧પ-ર૬] બ્રહ્મદત : હે સાધુ ! તું જે કહે છે, તે હું પણ જાણું છું. પરંતુ આ ભેગે આસક્તિ ઉત્પન્ન કરનારા છે અને મારા જેવાથી હે આર્ય ! તે છોડી શકાય તેમ નથી. હસ્તિનાપુરના મેટી ઋદ્ધિવાળા રાજાને જોઈને, હે ચિત્ર ! (પૂર્વજન્મમાં ) મેં તેના જેવા ભોગે પ્રાપ્ત કરવા માટે નિયાણું બાંધ્યું હતું (તે તું જાણે જ છે). પૂર્વજન્મની તે આસક્તિ હજુ મારામાંથી દૂર થઈ ન હોવાથી, હું ધર્મને જાણતે છતો કામભેગમાં મૂછિત રહું છું. કાદવમાં ખેંચી ગયેલો હાથી જેમ કિનારે જોયા છતાં કાઠે આવી શકતો નથી, તેમ મારી પણ દશા છે.* [૭-૩૦] ચિત્ર : કાળ ચાલ્યો જાય છે; કોમભેગમાં તારી એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભોગે નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીઓ છેડી દે છે, તેમ ૧. જાતક ૪૯૮-૨૦. ૨. જાતક ૪૯૮-૨૧. ૩. મૂળમાં “તે નિયાણાનું પ્રાયશ્ચિત્ત ન કર્યું હોવાથી. ૪. જાતક ૪૯૮-૨૨. Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વખત આવતાં ભોગે પુરુષને છોડી દે છે. આમ છતાં, અત્યારે તું ભેગેને છેડવાને અશક્ત હોય, તો તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ આર્ય કર્મો કર, ધર્મમાં સ્થિત રહે, અને તારી સમગ્ર પ્રજા તરફ અનુકંપા રાખ. એટલાથી પણ તું ભરીને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકનાર દેવ થઈશ. તું આરંભ અને પરિગ્રહમાં ખૂબ ખૂચેલો હોવાથી ભેગોને સર્વથા ત્યાગ કરવાનું તેને કહેવું એ નકામે લવારે કરવા જેવું છે. તે ઠીક ! હું જાઉં છું. [૩૧-૩] આમ કહી, ચિત્ર મુનિ પોતાને માર્ગે ચાલતા થયા. પરંતુ બ્રહ્મદર રાજાએ તો તેમનું કાંઈ જ કહેવું ગણુકાયું નહિ અને ઉત્તમોત્તમ કામભેગો જ ભોગવ્યા કર્યા. પરિણામે તે ઉત્તત્તમ નરકને પામ્યું. પરંતુ કામભાગેથી વિરક્ત અને ઉત્કટ ચારિત્ર અને તપવાળ ચિત્ર મહર્ષિ ઉત્તમોત્તમ સંયમ પાળીને ઉત્તમોત્તમ સિદ્ધગતિને પામ્યો. [૩૪-૫] ૧. જાતક ૪૯૮-૨૪. ૨. બૌદ્ધ ગ્રંથોમાં “ચિત્તસંભૂતક જાતક” (જાતક-૪૯૮)માં આ અધ્યયનના જેવો જ પ્રસંગ છે આ અધ્યયનના અનુવાદમાં નીચે નોંધમાં જાતકના સરખા લોકેનો ક્રમાંક બતાવ્યો છે, તે ઉપરથી જણાશે કે, તે બંનેમાં સરખાં સ્થળે ઘણાં છે. પરંતુ બંને રૂપાંતર જોયા બાદ અચૂક લાગે છે કે, એ બંને કેઈ ત્રીજી મૂળ અસાંપ્રદાયિક કથા ઉપરથી પોતાને અનુકૂળ આવે તેવા ફેરફાર સાથે રચવામાં આવ્યાં છે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઈષકાર નગરના દેવ આગલા જન્મમાં એક જ વિમાનમાં રહેનારા કેટલાક દે ત્યાંથી ચાવીને સ્વર્ગલોક જેવા રમ્ય, સમૃદ્ધ અને પ્રસિદ્ધ એવા પુરાતન ઈષકાર નગરમાં પોતાનાં બાકી રહેલાં કર્મોને કારણે ઉત્તમ કુળમાં મનુષ્યરૂપે જમ્યા. ચાર જણ, વેદ જાણનાર બ્રાહ્મણ કુળમાં પુરોહિત, તેની પત્ની યશા તથા તેમના બે કુમારે રૂપે જમ્યા; અને બીજા બે જણ તે . નગરના રાજારાણ તરીકે જમ્યા. રાજાનું નામ ઈષકાર હતું અને રાણીનું નામ કમલાવતી હતું. [૧-૩] પેલા પુરોહિતના બે પુત્રો ધીરે ધીરે મોટા થઈ, પિતાનાં કર્તવ્યનું યથાયોગ્ય પાલન કરતા કરતા, પૂર્વજન્મના સંસ્કારને કારણે, જન્મ જરા અને મૃત્યુના ભયનો વિચાર કરી, તથા કામગુણનું નિરીક્ષણ કરી, વિરક્ત થયા. પછી મોક્ષની કાંક્ષાવાળા અને શ્રદ્ધાવાળા તે બંને પિતા પાસે આવીને કહેવા લાગ્યા : આ ગૃહસ્થાશ્રમ બહુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭ મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ અંતરાયવાળા તથા અશાશ્વત જાણી, તથા આયુષ્યને પણ ટૂંકું જોઈ, અમને ઘરમાં આનંદ મળતે! નથી. માટે તમારી રજાથી અમે સંન્યાસી થવા ઇચ્છીએ છીએ. [૪-૭] 66 તે સાંભળી, તેમને તપમાંથી રાકવાની ઇચ્છાવાળા તેમના પિતાએ તેમને કહ્યું : વેદિવત્ પુરુષા કહે છે કે પુત્ર વિનાનાને ઉત્તમ લેાક પ્રાપ્ત થતા નથી. માટે વૈ। ભણી, બ્રાહ્મણોને જમાડી, એક સાથે કામભોગે ભાગવી, તથા પુત્રાને ઘરકારભાર સાંપીને, હે પુત્રા ! તમે અરણ્યવાસી ઉત્તમ મુનિ જો.”૧ [૮-૯] તૃષ્ણાથી તેમજ મેાહને કારણે વધેલા શાકાગ્નિથી સંતમ ચિત્તવાળા તથા કામિનીકાંચનથી તેમને લેાભાવવાને પ્રયત્ન કરતા પેાતાના પિતાને તે કુમારેએ આ પ્રમાણે વિચારપૂર્ણ જવાબ આપ્યા : “ ભણેલા વેદે બચાવી શકતા નથી; જમાડેલા બ્રાહ્મણા અંધારામાંથી અંધારામાં લઈ જાય છે; તેમ જ સ્ત્રીએ અને પુત્રા પણ કાઈ તે બચાવી શકતાં નથી. તેા પછી કાણુ તમારું આ વચન કબૂલ રાખે ? કામભેગા ક્ષણમાત્ર સુખવાળા અને બહુ કાળ દુ:ખવાળા છે; તેમાં સુખને લેશ પણ નથી. વળી સત્ય સુખની પ્રાપ્તિમાં તેઓ અંતરાયરૂપ હાઈ, અનર્થની ખાણુરૂપ છે. કામિની અને કાંચનમાં ૧. આ પ્રસંગ જેવા જ પ્રસંગ જાતક ૫૦૯ અને મહાભારત ૧૨-૬૫૨૧ ઇ૦, તથા ૯૯૨૮ ૪૦માં છે. આ શ્લોક માટે જીએ જાતક ૫૦૯-૪ અને મહાભારત ૧૨-૬૫૨૭; ૯૯૩૩, ૨. જાતક ૫૦૯-૫, ૫૪૩-૧૩૮. ૩. મૂળઃ સ’સારથી છૂટકા મેળવવામાં, Page #110 -------------------------------------------------------------------------- ________________ કુલ, ૧૪ઃ ઈષકાર નગરના દે આસક્ત રહેનાર તથા તેમને માટે જ્યાં ત્યાં ભટકતો પુરુષ રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે અને અંતે “મારું” “તારું કર્યા કરતા તેને મૃત્યુ ઉપાડી જાય છે. [૧૦-૧૫ પુરહિત : જે વસ્તુઓ માટે લોકો તપ તપે છે, તે બધી વસ્તુઓ - ધન, રત્રીઓ, કુટુંબ અને ઉત્તમ કામગો. – એ બધું અત્યારે જ તમને અધીન છે. તો પછી તમે શા માટે તપ કરવાની ઈચ્છા રાખો છો ? [૧૬] પુત્ર : મૃત્યુ વખતે એ ધનસંપત્તિ, કામભેગો કે પ્રિય સંબંધીઓ કામ આવતાં નથી; તે વખતે બધું પાછળ મૂકી એકલા જવું પડે છે. તે વખતે પોતે કરેલાં કર્મો જ સાથે આવે છે. જીવન દરમ્યાન ધર્મ ન આચરતા પ્રાણી તે વખતે પસ્તાય છે; માટે અમે તો એ ધર્મ આચરવા માટે ગુણધારી શ્રમણો થઈ ભિક્ષાવૃત્તિ સ્વીકારીશું. [૧૭] પુરહિત : અરણીઓ ઘસવાથી પહેલાં નહિ એવો અગ્નિ જેમ ઉત્પન્ન થાય છે, દૂધમાંથી જેમ ઘી ઉત્પન્ન થાય છે, અને તલમાં જેમ તેલ ઉત્પન્ન થાય છે, તેમ છે તાત, શરીરનાં પરમાણુઓ (એકઠાં મળવા)થી પહેલાં નહિ એ આત્મા ઉત્પન્ન થાય છે અને પાછો નાશ પામે છે. (મર્યા બાદ કાયમ રહેનારી આત્મા જેવી શરીરથી જુદી એવી કશી વસ્તુ જયામાં આવતી નથી. માટે પરલોકનો ખ્યાલ કરી આ લોકનાં સુખ નકામાં ન જવા દો!) [૧૮] ૧. મૂળ : “આ મારું છે—નથી; “આ મારે કરવું છે– નથી.” જુઓ મહાભાત ૧૨, ૬૫૪૨. ૨. જુઓ આચારાંગ ૧,૨,૧,૧; સૂત્રકૃતાંગ ૧,૫,૨,૧૮૧૦,૧૮. Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ અજ્ઞાન, પુત્ર! : આત્મા અમૂત હાવાથી દેખવામાં આવતા નથી; પરંતુ તે અમૂર્ત હાવાથી જ નિત્ય છે. વિષય વગેરે કારણાથી તેને અધ પ્રાપ્ત થાય છે, અને તે બંધ જ સંસારનું કારણ કહેવાય છે. અમે અત્યાર સુધી ધર્મ નહેાતા જાણ્યા, તેથી જ અત્યાર સુધી પાપકમ કર્યાં કર્યાં અને મેાહથી બંધાઈને સંસારમાં પડી રહ્યા. પરંતુ હવે તેવું નહિ કરીએ. ચારે બાજુથી પીડા ઘેર.યેલા આ લેકમાં અમેધ (એવે કાળ ) છે. એવી દશામાં અમે ધરમાં રહીને આનંદ તેમ નથી.૨ [૧૯-૨૧] પામેલા અને G : અને પુરાહિત ક્ષેાક શાથી પીડાયેàા છે ? છે ઘેરાયેલેા છે? તમે અમેાધ કાને કહેા છે ? હે પુત્ર!! જાણવા માગુ છું. [૨] ર પુત્રા : મૃત્યુથી લેાક છે. જે જે રાત્રીએ જાય તે રાત્રીઓને અમે અમેાધ પીડાયેલે છે; અને જરાથી ઘેરાયેલા છે, તે પાછી નથી આવતી; તેથી કહીએ છીએ.” અધમ કરનારની રાત્રીએ અફળ જાય છે અને ધર્મ આચરનારની રાત્રીએ સફળ થાય છે. [૨૭-૫] વિચર્યાં જ કરે મેળવી શકીએ ૧. જાતક ૫૦૯-૧૦. ૨. મહાભારત ૧૨,૬૫૮, ૩. મહા॰ ૧૨,૬૫૨ ૪. મહા૦ ૧૨,૬૫૩૦. પુરાહિત : હમણાં આપણે થાઉં! વખત વધુ સંસારમાં શાથી હું તે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૪: ઈષકાર નગરના દે ભેગા રહીએ; ત્યાર બાદ આપણે બધા સમ્યકત્વયુક્ત રે બની, સંસાર છોડી પરિવ્રાજક થઈશું. [૨૬] પુત્રો : જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે પિતાનું મૃત્યુ નથી એમ અવશ્ય જાણતો હોય, તે જ એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.’૩ માટે અમે તો આજે જ ધર્મનો સ્વીકાર કરીશું, કે જેના સ્વીકારથી "ફરી જન્મ લેવો નથી પડતો. અમે નહી ભોગવેલું એવું પણ કાંઈ બાકી નથી કે જેમાં અમારો રાગ રહી જાય; અને તેવું કાંઈક હોય તોપણ, અમારી શ્રદ્ધા અમારા તે રાગને દૂર કરવા સમર્થ છે. [ 30] આમ કહ, તે પુત્રે ચાલતા થયા. એટલે પુરોહિતે ! પિતાની સ્ત્રીને કહ્યું : હે વાસિદ્ધિ ! પુત્રોના ગયા પછી ઘરવાસ કરવો ગ્ય નથી. મારે પણ હવે ભિક્ષુ થવાનો સમય આવી પહોંચ્યા છે. વૃક્ષ જ્યાં સુધી શાખાઓયુક્ત હોય, ત્યાં સુધી જ તેને વાસ્તવિક રીતે વૃક્ષ કહી શકાય. શાખાએ કપાઈ ગયા ૧. મૂળ : ૩ો છે એટલે કે બંને પક્ષ.. ૨ અંતઃકરણ શુદ્ધ થતાં તથા તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં, આત્મામાં સત્યને માટે જાગરૂકતા આવવી, એ સમ્યકત્વ. તેને સમ્યગદર્શન પણ કહે છે. તેનાથી યમાત્રને તાવિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ ઉત્પન થાય છે, અને એ રૂચિના બળથી ધર્મતત્ત્વમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. ૩. જાતક ૫૦૯૭. Page #113 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પછી તે તૂઠું જ કહેવાય. પાંખ વિનાનું પંખી, રણમાં લશ્કર વિનાનો રાજા, અને જેનું બધું ડૂબી ગયું છે તેવો વહાણવટી જેવા લાગે, તે જ પુત્રના ગયા પછી હું થઈ ગયો છું. [૨૯-૩૦] સ્ત્રી : રસથી ઊભરાઈ જતા, તમે એકઠા કરેલા આ કામગુણો તમારે ત્યાં ભરેલા છે. આપણે બંને તેમને ખૂબ ભોગવી લઈએ. ત્યારબાદ આપણે મેક્ષમાર્ગે વળીશું. [૩૧], પુરોહિત : હે પ્રિયે ! આપણે બધા ભોગે ભેગવી ચૂક્યાં છીએ; હવે આપણી ઉંમર પૂરી થવા આવી છે. હું કાંઈ ઉંમર વધારવા ભોગેનો ત્યાગ કરતો નથી; હું તો લાભ-અલાભ, સુખ અને દુઃખના સ્વરૂપનું નિરીક્ષણ કરતો મુનિપણે વિચરીશ. [૩૨] સ્ત્રી : ઘરડો હંસ સામે પૂરે જવા પ્રયત્ન કરીને પાછો તણાઈ પોતાને મૂળ ઠેકાણે આવે છે, તેમ તમે અત્યારે પુત્રશોકથી ઉદ્વિગ્ન થઈ, પ્રવજ્યા લેવા જાઓ છો. પણ પાછળથી પ્રવજ્યાનાં દુખેથી કંટાળી ઘરનાં સગાંવહાલાં યાદ કરશે. તેના કરતાં અત્યારે જ મારી સાથે ભેગે ભોગવ. શ્રમણપણું સહેલું નથી. [૩૩] પુરે હિત : જેવી રીતે ફણધર પિતાની કાંચળી ઉતારી નાખી થઈ જલદી ભાગી જાય છે, તેવી રીતે હે સ્ત્રી, આ યુવાન છોકરાઓએ ભેગે છેડી દીધા છે. તો એકલે પડેલે હું તેમ નહિ કરી શકું? એમ કહી, તેણે પણ પુત્રેની પાછળ ચાલવા માંડયું. ૧. જાતક ૫૦૯–૧૫. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૪: ઈષકાર નગરના દેવે ખરે જ) નબળી જાળને તોડી નાખી જેમ રહિત ભસ્ય ચાલ્યું જાય છે, તેમ ઉત્તમ શીલવાળા અને ઉદાર તપસ્વી એવા ધીર પુરુષે કામગુણોને છોડી દઈ, સંસારમાંથી નીકળી જાય છે. [૩૪-૫]. મરી જાળને તોડીને આકાશમાં વિચરતા કૌચા અને હંસની પેઠે ચાલ્યા પિતાના પતિ અને પુત્રોને જોઈ તે સ્ત્રી પણ તેમની પાછળ ચાલી નીકળી. [૩૬] - વિપુલ કુટુંબ, ઉત્તમ ધનસંપત્તિ તથા ભેગોને છેડીને દીકરા અને સ્ત્રીની સાથે ચાલ્યા જતા પુરોહિતનું ભાલકી વિનાનું થયેલું ધન આનંદપૂર્વક કબજે કરતા રાજાને જોઈ, રાણી કમલાવતી તેને કહેવા લાગી ? * “હે રાજા ! બીજાનું એકલું ધન ખાતાં તને આટલો આનંદ શાનો થાય છે? આખા જગતનું ધન તને મળે તો પણ તને તૃપ્તિ થવાની છે? અથવા મૃત્યુથી તે તારું રક્ષણ કરી શકવાનું છે? મરણ આવ્યું બધું છોડીને જ જવાનું છે, તે તું મરણ પછી રક્ષણ કરનાર ધર્મને જ એકઠો કરવાનો પ્રયત્ન કર. દાવાનળ સળગે છે ત્યારે અંદર હજારે પ્રાણીઓ સળગી મરતાં જોવા છતાં, આજુબાજુનાં પ્રાણીઓ પોતાના આમોદપ્રમોદમાં મશગૂલ રહે છે. તેમની પેઠે કામભોગમાં મૂર્શિત થઈને આપણે રાગદ્વેષથી બળતા જગતને જાણતાં જ નથી. પરંતુ પંખિણીને જેમ પાંજરું ગમતું નથી, તેમ મને હવે આ સંસાર ગમતા નથી. ભોગ ભોગવીને તેમને ત્યાગ કરી, વાયુની પેઠે અપ્રતિબંધપણે વિહરનારા મહાપુરુષો આકાશમાં છૂટથી વિચરતા વૈરગામી પંખીની પેઠે આનંદપૂર્વક Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અત્તિમ ઉપદેશ વિચરે છે, તથા તેમના જેવી હું થવા ઇચ્છું છું. એટલે હું તા આ બધા સંબંધે છેાડીને મુનિપણું સ્વીકારીશ અકિંચન, સરળ, નિતૃષ્ણ તથા પરિગ્રહ અને આરંભના દેષ વિનાની થઈશ. કામેામાં બધાઈ ને હું, મારા હાથમાં પકડાઈ તે તરફડતાં પક્ષીઓ જેવી થવા ઇચ્છતી નથી. જેમ લાલચથી જાળમાં અધાઈ ને કુરર૧ પક્ષી પારધીના હાથમાં તરફડે છે, તેવી રીતે આ સસાર વધારનાર કામભેગે!માં બંધાવાને બદલે, સાપ જેમ ગરૂડથી બીને ચાલે, તેમ હું તેમનાથી દૂર વિચરીશ. તમે પણ, જાતવાન હાથી જેમ મજબૂત બધા તેાડી નાખી, મુક્ત થઈ પેાતાને મૂળ સ્થાને ચાલ્યેા જાય,૨ તેમ આ વિપુલ રાજ્ય તથા દુસ્તર કામભાગે છેાડી, વિષયરહિત, લાલચ વિનાના, આસક્તિ વિનાના, અપરિગ્રહી તથા ધેાર પરાક્રમી થઈ, યથાખ્યાત તપ સ્વીકારેા.” [૩૫૦] વર આ રીતે તે બધા દેવે ક્રમે ક્રમે વિવેક પ્રાપ્ત કરી, ધર્મ પરાયણ તથા જન્મમૃત્યુના ભયથી ઉસિ મની, વીતરાગ મુનિને સિદ્ધાંત સ્વીકારી, દુ:ખના અંતને શેાધી, ઘેડા જ કાળમાં રિનિર્વાણ પામ્યા. [૫૧-૩] ૧, મૂળ : જીજી/ પત્રીના શ્લાકમાં તેને માટે જ ગૃધ્ર-ગીધ શબ્દ વાપર્યો છે. વળી જુએ પા. ૧૧૬, નેોંધ ૫. ૨. નૂત ૪૦૯૨૦. ૩. અ માટે જીએ પાન ૧૬૮ (૫). Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સા ભિક્ષુ મુનિપણું લેવાના આશયથી પુરુષો પાસેથી ધર્મ સમજીને આકાંક્ષા તથા કામાભિલાષ વિનાના કેટલાક સરળ પુરુષો આત્માના કલ્યાણમાં તત્પર થાય છે, અને સર્વ સંબંધને ત્યાગ કરી, રાગરહિત થઈ અજ્ઞાતભાવે ભિક્ષાચર્યા કરતા વિચરે છે. તે તેજસ્વી, વૈરાગ્યવાન તથા વેદવિત મહાપુરુષો સર્વ પ્રકારની દુષ્પવૃત્તિઓમાંથી પોતાનું રક્ષણ કરતા, ક્યાંય મૂછિત થયા વિના, કાળજીથી, અહિંસક રીતે બધે વિચરે છે; અને ભિક્ષુજીવનમાં આવી પડતાં ટાઢ-તડકે, ડાંસ-મચ્છર, વંદનપૂજન, સ્તુતિ-નિંદા કે વધ-બંધનનાં કષ્ટોને પોતાનાં જ ૧, મૂળમાં “લાઢ’ શબ્દ છે. લાઢનો અર્થ ટીકાકાર સદાચારી હેવાને લીધે પ્રધાન” એ કરે છે. પશ્ચિમ બંગાળના એક દેશના નામ તરીકે પણ આગામામાં તે શબ્દ આવે છે. જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા. ૭૬-૭. Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કર્મોનું પરિણામ માની, વ્યગ્ર કે હર્ષઘેલા થયા વિના સમભાવે સહન કરે છે. ફાટયું તૂટવું કે લૂખુંપાછું જે મળે. તેનાથી પોતાને નિર્વાહ કરતા તે તપસ્વી પુરુષ જીવિતની દરકાર કર્યા વિના, નિર્મોહ તથા નિષ્કુતૂહલી બની, બ્રહ્મચર્યવ્રત પાળતા આત્માની ગષણમાં લીન રહે છે. [૧] તેઓ વિવિધ વિદ્યાઓથી, વૈદકથી કે રાજા વગેરે ધનિકોની પ્રશંસા-પૂજાથી આજીવિકા મેળવવાનો વિચાર પણ નથી કરતા કે ઐહિક લાભની ઈચ્છાથી પહેલાંના કે નવા પરિચિત ગૃહસ્થને પરિચય નથી વધારતા. જે - તેમને ઉત્તમ ખાનપાન માગ્યા છતાં ન આપે, તેમનો તેઓ ઠેષ પણ નથી કરતા કે જેઓ તેવી સારી વસ્તુઓ આપે તેમના ઉપર અનુકંપા પણ નથી કરતા. કોઈ તેમને ઓસામણ, ધંસ, કાંજી કે એ વાઘો નીરસ આહાર આપે. તો તેઓ તેની નિંદા પણ નથી કરતા કે સારી વસ્તુઓ મેળવવા ઊચાં કુળોમાં પણ ભિક્ષા માટે નથી જતા. તેઓને વનજંગલમાં એકલા વિચરતાં દેવમનુષ્ય કે પશુપંખીના બિહામણા અવાજો સાંભળીને બીક નથી લાગતી; કે લોકમાં ચાલતા અનેક પ્રકારના વાદોથી પોતાના સિદ્ધાંતમાં શંકા નથી ઊપજતી. ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. ૮૫. - ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૮૬. : ૩. મૂળમાં ઓસામણ (આચામક-અવસ્રાવણ), જવની થેંસ, વાઘરચો આહાર, ખાટી કાંજી (સૌવીર), જવનું પાણી અને નીરસ પિંડ – એટલાં છે. ' Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫? સાચે ભિક્ષુ આમ, ઘરબાર, મિત્ર કે બંધન વિનાના તે ભિક્ષુઓ લૂખુંસકું તથા એાછું ખાઈ, જિતેંદ્રિય રહી, બીજા પ્રાણીઓને દુઃખ ન થાય તે રીતે જોઈ તપાસી બધી ક્રિયાઓ કરતા કરતા સંયમધર્મને અનુસરે છે. [૧૬ ] ટિપ્પણ - ટિ૫ણ ન. ૧. મૂળમાં તે વિદ્યાઓનાં નીચે પ્રમાણે નામે છે. ટીકાકારે તે તે વિદ્યાનું સ્વરૂપ સમજાય તેવાં ઉદાહરણ પણ આપ્યાં છે. તે પણ નમૂનારૂપે દરેક વિદ્યા સાથે આપ્યાં છે . વસ્ત્ર છેદવિદ્યા: ક૫ડું ફાટી જાય, ઉંદરડા કાપી નાખે “કે મેસ અને કાદવથી બગડે, તે ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. સ્વરવિદ્યા : મોર, મરઘડે વગેરેના જ, ત્રષભ ઇ. અવાજે ઉપરથી શુભાશુભ ફળ કહેવાની વિદ્યા. જેમકે : મેરનો સ્વર (અમુક વખતે) સંભળાય તો ધન મળે, પ્રિયનો વિયોગ ન થાય, પશુ, પુત્ર અને મિત્રોની પ્રાપ્તિ થાય, અને સ્ત્રીઓના પ્રિય થવાય; મરઘડાનો (ઋષભ) સ્વર સાંભળી, રાજ્ય, સેનાપતિપદ કે ધન મળે છે. ભૌમવિદ્યા : ભૂમિ અવાજ સાથે ફાટે કે કંપે તે ઉપરથી કોને કેને કેવી પીડા થાય તે કહેવાની વિદ્યા. અંતરીક્ષવિદ્યા આકાશના વિવિધ રંગો ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. જેમકે, કપિલ રંગનું આકાશ દેખાય તે અનાજનો નાશ થાય છે. સ્વમવિદ્યા: સ્વમમાં ગાયનથી રુદન પ્રાપ્ત થાય; નર્તનથી વધબંધન પ્રાપ્ત થાય; હાસ્યથી શોક, અને પઠનથી કલહ થાય - એ પ્રમાણે સ્વમ પરથી શુભાશુભ કહેવાની વિદ્યા, Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીને અતિમ ઉપદેશ લક્ષણુવિદ્યા: સ્રીપુરુષનાં લક્ષણા ઉપરથી તેમના સ્વભાવ, નસીબ વગેરે હેવાની વિદ્યા. ધ્રુવિદ્યા: લાકડીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. જેમકે, એક પવાળી હાય તે પ્રશંસા થાય; એ પવાળી હાય તેા લહ થાય ઇ. વાસ્તુવિદ્યા : ઘર વગેરેનાં લક્ષણ વર્ણવતી વિદ્યા. અંગવિકારવિદ્યા: હાથ, આંખ વગેરેના ફરકવા ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. સ્વરવિદ્યા: કાયલ, કાગડા, ધ્રુવડ, ગધેડું, શિયાળ અને આખલા ડાબી બાજુથી ખેાલે તે બધાં કામેામાં સફળતા મળે – એ પ્રમાણે વિવિધ પશુપખીના અવાને ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. સત્ર: પ્રસિદ્ધ છે. મલ : વશી કરણ, ગભ`પાત ઇ૦ માટે કરવામાં આવતા મેલા પ્રયાગે. વૈદ્યવિદ્યા : (મૂળમાં) જેવીકે, વમન, વિરેચન, નાસ, નેત્રાંજન, સ્નાન અને રોગચકિત્સા. આમાંથી, વરાહમિહિરની બહત્સંહિતામાં ૭૧મા અધ્યાયમાં વજ્રચ્છેદવિદ્યાનું વન છે; ૫૧માં અવિદ્યા છે; ૫૩માં વાસ્તુવિદ્યા છે; અને ૮૮, ૯૦ અને ૯૫માં ૫`ખી, શિયાળ, કાગડા વગેરેના રાન્દ્ર ઉપરની શુભાશુભ કહેવાની વિદ્યા છે. પ્રેા. જેકેાખી આમાં યાતિષવિદ્યાના ઉલ્લેખ નથી તે તરફ ધ્યાન ખેંચે છે, અને ગ્રીક અસર પહેલાનું આ કથન છે એમ જણાવે છે. ટિપ્પણુ ન. ૨. મૂળમાં, ત્રિ, ગણરાજા, ઉગ્રા, રાજપુત્રા, બ્રાહ્મણેા, ભાગિકો અને અનેક પ્રકારના શિલ્પીઓ - એટલા છે. જૈનેને મતે ઉગ્ર અને ભેગા પણ ક્ષત્રિયેા જ હતા. ઉગ્રો એ પ્રશ્ન તીર્થકર ઋષભદેવના જ વંશો હતા અને તેમને ઋષભદેવે શહેરાના કાટવાળપદ ઉપર નીમ્યા હતા. ભાગિક એ ઋષભદેવે માનને પાત્ર ગણેલા લોકોના વંશો હતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બ્રહ્મચર્ય હું આયુષ્મન્ ! જેને સયમ પ્રાપ્ત કરી, કર્માંના નિરાધથી સમાધિ પ્રાપ્ત કરવી છે, તથા મન-વચન-કાયા તથા ઇંદ્રિયા ઉપર જય મેળવી તેમનું દુષ્પ્રવૃત્તિમાંથી રક્ષણ કરવું છે, અને એ રીતે અપ્રમત્તપણે મેક્ષધર્મ આચરવા છે, તેને વી નિરાધરૂપી (સ્થૂળ) બ્રહ્મચર્ય સિદ્ધ કર્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જનનેન્દ્રિયને નિરોધ પણ બીજી આનુષંગિક નાની મેાટી સાવચેતીએ વિના દુષ્કર છે. માટે જિનધમાં મહાત્મા પુરુષાએ તેની વાડરૂપે નીચેના દશ પ્રસંગાને ત્યાગ કરવાનું ઉપદેશ્યું છે. જેએ! (અભિમાનથી કે પ્રમાદી) તે પ્રસંગેામાં બેદરકાર રહે છે, તેને ધીમે ધીમે પેાતાના વ્રતમાં શંકા ઉત્પન્ન થાય છે, પછી વિષયભાગેાની કાંક્ષા ઉત્પન્ન થાય છે, અને પછી બ્રહ્મચર્યની આવશ્યકતા જ છે કે નહિ એવી વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અંતે તેમના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ બ્રહ્મચર્યનો ભેદ થઈ જાય છે તેમને ઉન્માદ અને બીજા દીર્ઘકાલિક રોગ પ્રાપ્ત થાય છે; તથા તેઓ કેવળોએ કહેલા ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે. તે દશ પ્રસંગે આ પ્રમાણે છે: ૧. ભિક્ષુએ કોઈ પ્રકારના સંસર્ગ વિનાનાં શયન અને આસન વાપરવાં; તથા સ્ત્રી, પશુ અને નપુંસકના સંસર્ગવાળાં શયનાસન ન વાપરવાં. ૨. બ્રહ્મચારીએ માત્ર સ્ત્રીઓને કથા ન કહેવી કે સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને ન બેસવું. ૪. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સુંદર કે આકર્ષક, મનહર કે મનોરમ ઈદ્રિ તરફ જેવું નહિ કે તેમનું ચિંતન ન કરવું. પ. બ્રહ્મચારીએ કોટડા પાછળ રહીને, પડદા પાછળ કે ભીંત પાછળ રહીને, સ્ત્રીઓનું કૂજિત, રુદિત, ગીત, હસિત, સ્વનિત, કંદન કે વિલાપના શબ્દો ન સાંભળવા. ૬. બ્રહ્મચારી નિગ્રંથે પૂર્વે ભગવેલા ભેગે કે કરેલી ક્રીડાએ સંભારવી નહિ. ૭. બ્રહ્મચારીએ રસકસવાળો ઉત્તેજક આહાર ન લેવો. ૮. બ્રહ્મચારીએ પ્રમાણથી વધારે ખાનપાન ન કરવું. ૯. બ્રહ્મચારીએ શરીરની અને કપડાંની ટાપટીપ ન કરવી. ૧. મૂળ “સચને “સદન” એટલે કે ઘર – મુકામ એ અર્થ પણ સમજી લેવાનો છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧૬ઃ બ્રહ્મચર્ય ૧૦. બ્રહ્મચારીએ જનનેન્દ્રિય ઉપરાંત શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઇનેિ પણ વશ ન થવું. સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઇકિયેનું નિરીક્ષણ, તેઓનું કુજિત, રુદિત, ગીત અને હાસ્ય, તેઓની સાથે ભેજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાનપાન, તથા શરીરની ટાપટીપ આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે અને તેથી તેને ત્યાગ કરવો મુશ્કેલ છે. પરંતુ આત્માની શોધ કરનારા માણસને માટે તો એ તાલપુટ વિષ જેવી છે. જેને સમાધિ પ્રાપ્ત કરવી છે, તેણે આ બધાં શંકાસ્થાનો છોડી દેવાં જોઈએ; અને ધીરજથી જિકિય અને સમાધિયુક્ત બની, ધર્મને ભાગે વિચારવું જોઈએ.' જે આ દુષ્કર બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તેને દેવ, દાનવ, ગાંધર્વ વગેરે સર્વ નમસ્કાર કરે છે. આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને જિને બતાવેલ છે. એ જ માર્ગથી પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, અત્યારે થાય છે, અને હજુય થશે. ૧. ૨૦-૪પમાં (પા. ૧૧૭) કાલકૂટ છે. “જેને હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તે તાલપુટ” એવો અર્થ કરવામાં આવે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પાપી શ્રમણે કેટલાક દુરાચારી શ્રમણે પ્રવજ્યા લઈને તથા દુર્લભ એવું સદ્ધર્મનું શ્રવણ પ્રાપ્ત કર્યા પછી સ્વચ્છેદે વિહરે છે. તેઓ કહે છે : “અમારી પથારી મજબૂત છે, ઓઢવાનું વસ્ત્ર પણ સારું છે, તથા ખાવાપીવાનું પણ ઠીક મળે છે. જગતમાં જે કાંઈ થાય છે તે પણ અમે જાણીએ છીએ; હવે અમારે ભણીને શું કામ છે ?” આમ વિચારી, તે પ્રમાદીઓ ખાઈ-પીને સુખે સૂવામાં જ વખત ગાળે છે. [૧-૩] તે દુરાચારીઓ જ્યોતિષ વગેરેથી આજીવિકા ચલાવે છે; તેમને ભિક્ષાવૃત્તિ ગમતી નથી; તે પિતાનાં સગાંવહાલાં પાસેથી દૂધદહીં વગેરે ઉત્તેજક વસ્તુઓ મેળવીને ખાય છે; સૂર્ય આથમતો હોય ત્યારે પણ ખાય છે; આતિથ્યધર્મ સાચવતા નથી; અને ગૃહસ્થોની પથારીમાં પણ સૂઈ જાય. છે. [૧૮-૯,૧૬,૧૧] Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૭: પાપી શ્રમણા અસયમી એવા તે કપટી, બકવાદી, લુબ્ધ અને પાપી શ્રમણા પેાતાનું ઘર છેડીને પાછા ખીજાનાં ઘરાની ખટપટમાં લાગ્યા રહે છે. તેઓ કજિયાખેાર, ક્રોધી, અધર્મી, નાસ્તિક, ચંચળ તથા દુરાચારી . હાય છે. તેઓ બીજાને અપ્રીતિકર હાય છે તથા ગમે ત્યાંથી વિવાદ ઊભા કરે છે, તે અભિમાની શ્રમણા પેાતાને શીખવનારની સેવા કરવાને બદલે નિંદા કરે છે; ત્યાગ કરે છે અને બીજા વિધર્મીને સેવે છે. તે સંપ્રદાય બદલ્યા કરે છે અને દુરાચાર કરતાં નથી. તેઓ તપશ્ચર્યાંમાં તે છેક જ મંદ હાય છે. ૧૧-૨,૧૭-૮] શાસ્ત્ર 'કે તે પ્રમાદી શ્રમણે હાલતાં ચાલતાં પેાતાનાથી નાના પ્રાણા, બીજો અને લીલી વનસ્પતિ કચરાય તેને ખ્યાલ નથી રાખતા; પેાતાની પથારી, એડિંગણ, સૂવાનું પાટિયું, આસન, પાત્ર અને કઅળને નૈયા તપાસ્યા વિના જ વાપરે છે કે મૂકે છે; અથવા જીએ-તપાસે છે તેપણ બેદરકારીથી કે બીજે ધ્યાન રાખીને. તેઓ ધૂળવાળા પગે સૂવે છે; ઉતાવળા ચાલે છે અને જેને તેને ઓળગે છે. આમ છતાં તેએ પેાતાને મહાસંયમી માને છે; અને કાઈ સમજાવવા જાય તે સામા થાય છે. [-૧૦,૧૬] ૧. આમ પાંચે કુશીલે! આચરનારા તે અસંયમી વેશધારીએ ભિક્ષુએમાં હલકા પડી જાય છે; લેાકમાં ઝેરની પેઠે નિંદાય છે; અને તેમના અને લેાક બગડે છે. [૨૦-૧] ૧. પાંચ મહાવ્રતથી વિરુદ્ધ પાંચ દુરાચરણ. આચાર સહુને વારવાર અચકાતા [૪-૫, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સયત રાજ કાંપિલ્ય નગરમાં સયત નામે રાજા રાજ્ય કરતા હતા. તે એક વખત ચતુરંગી સેના અને વાહને સાથે મૃગયા કરવા કાંપિપુરની પાસે આવેલા કેસર નામના ઉદ્યાનમાં ગયેા. મૃગયાના રસે ચડી, તે રાજા ઘેાડા ઉપર બેસી મૃગે ઉપર બાણા ફેંકતા તે ઉદ્યાનમાં ઘૂમવા લાગ્યા. [૧-૩] તે ઉદ્યાનમાં આવેલા એક લતામંડપ નીચે એક મુનિ ધ્યાન ધરતા હતા. રાજાએ મૃગયાની ધૂનમાં તે તરફ પણ આણેા છે।ડવ્યાં હતાં અને કેટલાંય મૃગ તે મુનિની આજુબાજુ જ મરેલાં પડયાં હતાં. અચાનક તે મુનિ રાજાની નજરે પડયા. તેમને જોઈ, ગભરાઈ જઈ ને તે રાજા તેમને પેાતાનાં બાણાથી કઈ ઈજા થઈ છે કે નહિ તે જોવા ઘેાડા ઉપરથી નીચે ઊતર્યાં તથા વિનયપૂર્ણાંક તે ઉત્તર ૧. ફ્રુકાબાદૃ જિલ્લામાં આવેલા કાયમગજથી પશ્ચિમમાં છ માઈલ દૂર આવેલું છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૮: સંયત રાજા મુનિને નમસ્કાર કરી, પોતે અજાણમાં કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો. [૪-૮] પ્રથમ તો ધ્યાનમાં બેઠેલા તે મુનિએ રાજાને કાંઈ જવાબ ન આપે. તેથી વધુ ગભરાઈ તે રાજા મુનિને પિતાનું એાળખાણ આપતા કહેવા લાગે : “હે ભગવન્! હું સંયત રાજા છું. આપ મને જવાબ આપે. ક્રોધ પામેલા મુનિએ પોતાના તેજથી કરોડો માણસોને પણ બાળી નાખે છે, એમ મેં સાંભળ્યું છે.” [૯-૧૦] આ સાંભળી મુનિએ રાજાને જવાબ આપ્યો : “હે રાજા ! તું નિર્ભય થા. તથા તે જ પ્રમાણે બીજાં પ્રાણીઓને પણ અભય આપનારે થા. તું જે મૃત્યુના ભયથી ઉઠેગ પામી આમ ક્ષમાપના કરે છે, તે જ મૃત્યુ તરફ તું બીજાં પ્રાણીઓને શા માટે ધકેલે છે? આ અનિત્ય જીવનમાં સુખની ઈચ્છાથી માણસે શા માટે બીજા પ્રાણાની હિંસા કરવી જોઈએ ? દરેકને મરણ આવવાનું જ છે. તો પછી વીજળીના ઝબકારા જેવા જીવિતમાં કે તેનાં સુખમાં આસક્તિ શી ? પિત પ્રિય માનેલાં સુખ કે સ્ત્રી પુત્ર, તથા સંબંધીઓ વગેરે સુખનાં સાધનો મર્યા બાદ સાથે આવતાં નથી. ઊલટું, મરેલા પિતાને પુત્ર અને મરેલા પુત્રને પિતા ઘર બહાર કાઢે છે. પછી તે માણસે પેદા કરેલા દ્રવ્યથી અલંકૃત થઈ, પરપુરુષે તેણે સાચવેલી સ્ત્રીઓ સાથે હષ્ટ અને તુષ્ટ થઈ ક્રીડા કરે છે. પરંતુ, પેલે માણસ તો પોતે કરેલાં શુભાશુભ કર્મો સાથે જ પરલોકમાં જાય છે.” [૧૧-૭] ૧. મૂળમાં “રૂપમાં” એટલે કે, રૂપ વગેરે વિષયમાં. Page #127 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ગભાલી મુનિના આ ઉપદેશથી સંયત રાજાએ સંવેગ અને નિર્વેદ પામી, રાજપાટ વગેરે છોડી દીધું અને તેમની પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. [૧૮-૯] ફરતાં ફરતાં એક વાર તે સંયત મુનિને બીજા એક મુનિને ભેટો થયો. તે મુનિ પહેલાં ક્ષત્રિય રાજા હતા અને પછી રાજ્ય છોડી, સાધુ થયા હતા. તેમણે સંયતને જોઈ તેને પૂછયું: “તારું રૂપ પ્રસન્ન દેખાય છે, તેવું તારું મન પણ હશે. તારું નામ શું ? તારું ગોત્ર શું ? શા માટે તું સાધુ થયો ? તું જ્ઞાનીઓની સેવા કેમ કરે છે ? અને તું વિનીત કેમ કહેવાય છે?” ૨ [૨૦-૧] સંતે જવાબ આપ્યો : “મારું નામ સંયત છે. ગોત્રથી હું ગૌતમ છું. વિદ્યા અને આચરણનો પાર પામેલા એવા ગભાલી મુનિ મારા આચાર્ય છે. જે લેકે (ઘરસંસારમાં પડી રહી) પાપ કરે છે, તે ઘેર નરકમાં પડે છે, અને જેઓ (પ્રવ્રજિત થઈ) આર્યધર્મને અનુસરે છે, તે દિવ્ય ગતિને પામે છે, (એમ જાણી,) હું તે ધર્મને આચરતો સંયમપરાયણ રહું છું. [૨,૨૫-૬] ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદક એ ચાર પ્રકારના સેંકડે વાદોની બાબતમાં ગમે તે અલ્પ ૧. મૂળમાં “માહણ” છે. “કોઈને ન મારનાર એ -સાધુ એવો તેનો અર્થ ઘટાવવામાં આવે છે. જોકે, પ્રાકૃતમાં “બ્રાહ્મણુ” શબ્દના રૂપ તરીકે પણ તે જ શબદ આવે છે. ૨, છેલ્લા બે પ્રશ્નોમાં “કેમ” શબ્દને બદલે “કેવી રીતે ( કઈ ભાવનાથી) એ શબ્દ પણ મૂકી શકાય. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. ૯૭. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૮: સત શા માણુસ શે। નિણૅય કરી શકે ? એટલે બુદ્ધ, વિદ્યાચરણસંપન્ન, સત્ય, સત્યપરાક્રમ અને નિર્વાણ પામેલા જ્ઞાતપુત્રે એ બાબતમાં (જે) પ્રકાશ પાડ્યો છે (તેને હું અનુસરું છું). હવે હું સમજ્યું છું કે, એ બધા અનેક પ્રકારના વાદે એ માયાવચન છે, જૂઠ છે, અર્થ વિનાના છે, અનાય છે, તથા તેમાં માન્યતા રાખવી એ મિથ્યા માન્યતા છે. હુવે હું · પરલેાક છે, તથા આત્મા છે, એ જાણું છું. હું તે પૂર્વે મહાપ્રાણ નામના વિમાનમાં શ્રુતિવાળેા દેવ હતા. અહીં જેમ સે! વનું આયુષ્ય ગણાય છે, તેમ ત્યાં દિવ્યપાલી અને મહાપાલી વર્ષોંનું આયુષ્ય હૈાય છે, બ્રહ્મક્ષેાકમાંથી ચ્યવીને હું મનુષ્યલેાકમાં આવ્યા છું તથા મારું તેમજ બીજાનું આયુષ્ય જેમ છે તેમ જાણું છું. [૩૯] સંયમી અને બુદ્ધિમાન પુરુષે ઉપર જણાવેલી વિવિધ માન્યતાઓની રુચિને તથા આપતિને ત્યાગ કરીને તથા તે બધા વાદેને અનર્થરૂપ જાણીને, જીવનું અસ્તિત્વ અને તેની ક્રિયાશીલતા ઉપદેશનારે ઉત્તમ સિદ્ધાંત ૯૫ . ૧. વિમાનને જૈન અ મહુધા, દેવના નિવાસસ્થાન જેવા છે. ૨. પાલી એટલે પત્યેાપમ ' અને મહાપાલી એટલે • સાગરોપમ ’ વર્ષી. જીએ પા. ર૪૩, ટિ૦ ૪. બ્રહ્મલાકનું આયુષ્ય ૧૦ સારે।પમ વર્ષોંનું આ જ ગ્રંથમાં અ૦ ૩૬, શ્લાક ૨૨૫ (આગળ પાન ૨૬૬)માં જણાવ્યું છે. ૨૮મા શ્ર્લાકની રચના ગૂચવે તેવી છે. પરંતુ તેને ભાવ સ્પષ્ટ છે. ૩. મૂળમાં ‘ક્રિયા' એવેા જ શબ્દ છે. જેના આત્માના અસ્તિત્વમાં માને છે, પરંતુ તે નિશ્ચેષ્ટ કે ફૂટસ્થ છે એમ નથી માનતા. Page #129 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સ્વીકારવો અને સર્વ પ્રકારના અક્રિયાવાદનો ત્યાગ કરી, પુરુષોએ ઉપદેશેલ કઠણ એવા ધર્મનું આચરણ કરવું. બુદ્ધ પુરુષોએ પ્રગટ કરેલા તે ધર્મનું જ્ઞાન જિનશાસનમાં છે. એટલે હું બધા વાદવિવાદો અને ચર્ચાઓ છોડીને રાતદિવસ તે ધર્મમાં જ ઉઘત રહું છું. [૩૦-૩] બુદ્ધોએ ઉપદેશેલ અર્થ અને ધર્મથી યુક્ત તે પવિત્ર વચનો સાંભળીને ભરત, સગર, મઘવન, સનકુમાર, શાંતિ, કુંથુ, અર, મહાપદ્ધ, હરિણ, જય, દશાર્ણ દેશનો દશાર્ણભદ્ર, વિદેહનો નમિ, કલિંગનો કરકંડુ, પાંચાળનો દ્વિમુખ, ગાંધારનો નગ્નઈ, સૌવીરછ ઉદાયન, કાશીરાજ, વિજય તથા મહાબલર વગેરે ચક્રવર્તીઓ કે રાજાઓ પોતપોતાનાં મેટાં રાજ્ય, ઉત્તમોત્તમ કામગો, પરિપૂર્ણ ઐશ્વર્ય તથા સેને, વાહન વગેરે સામગ્રીનો ત્યાગ કરી, પ્રવજિત થયા છે, તપસ્વી થયા છે, ઉત્તમ ગતિ પામ્યા છે, કર્મરૂપી મહાવનનો ઉચ્છેદ કરનાર થયા છે, કે પરિનિર્વાણ પામ્યા છે, બુદ્ધિમાન પુરુષો ઉન્મત્તની પેઠે કુવિકલ્પોને લીધે જગતમાં ફર્યા કરતા નથી, કે આત્માને પરિતાપ પમાડ્યા કરતા નથી; પરંતુ દઢ પરાક્રમી, સર્વસંગથી વિનિમુંક્ત, સંયમી તથા નિર્મળ બની સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. [૩૪-૫૪] : ૧. મૂળમાં “પ્રશ્નો અને પરમંત્રો” એવા શબ્દો છે. ૨. આ રાજાઓના પરિચય માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૨, પા. ૯૭. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સચદ રાજા ટિપણે ટિ૫ણ ન. ૧. ક્રિચાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વર્ગોમાં તે વખતના બધા વાદેનું વર્ગીકરણ જૈન ગ્રંશેમાં કરેલું છે. એ બધાના વિસ્તૃત વર્ણન માટે જુઓ આ ગંથમાળાનું “મહાવીરસ્વામીનો સંચમધર્મ પુસ્તકને ઉપઘાત.અહીં ટૂંકમાં જણાવી લઈએ કે, આત્માનું અસ્તિત્વ તેમજ કર્મનું ફળ માનનારા વાદે કિંથાવાદ કહેવાય. જેને પાતે ક્રિયાવાદી છે. પરંતુ તેઓ વેદાંતીઓની પેઠે આત્માને નિષ્ક્રિય-નિર્લેપ નથી માનતા. તેમજ બદ્ધ પિતાને ક્રિયાવાદી કહેવરાવતા હેવા છતાં જેને તેમના અનામવાદની બાબતમાં તેમજ તેમના કર્મફળના સિદ્ધાંતના અમુક મુદાઓમાં જુદા પડે છે. આત્માનું અસ્તિત્વ કે કર્મફળ અને પુનર્જન્મ કે પરલોકમાં ન માનનારા ચાર્વાક વગેરે મતો અક્રિયાવાદમાં આવે. સાંખ્ય જેવા આત્માને નિશ્ચછ માનનારા વાદે પણ જૈનેની દષ્ટિએ આક્રેચાવાદમાં જ આવે. વિનયવાદ એટલે અમુક પ્રકારની જ્ઞાન વિનાની આચારશુદ્ધિને જ સર્વસ્વ માનનારા વાદે. આત્મા, પરલોક, પુનર્જનમ વગેરે તત્વજ્ઞાનના અતીન્દ્રિય મુદ્દાઓની બાબતમાં આપણે કશો નિર્ણચ જ કરી શકીએ તેમ નથી, એવું માનનારા વાદે તે અજ્ઞાનવાદ. ટિ પણ ન. ૨. જૈનને મતે દરેક અવસર્પિણમાં અને દરેક ઉસર્પિણમાં (જુએ પા. ૨૪૩, ટિ. ૪) અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકાપુરુષો (એટલે કે માપવાના ગજ જેવા મહાપુરુષ) થાય છે. તે ૬૩ આ પ્રમાણે છે : ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તી એ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો તથા ૯ બળદેવો. એ ૬૩માંથી કેટલાકનાં નામ આ અધ્યયનમાં આવેલાં રાજાઓનાં નામમાં છે. તે દરેકની ટૂંક્ર માહિતી નીચે પ્રમાણે છે. ટીકામાં તે તેમના પૂર્વજોની પણ લાંબી લાંબી કથાઓ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભરત: જન કથામાં જણાવ્યા પ્રમાણે તે પ્રથમ ચક્રવતી હોઈ, પ્રથમ તીર્થકર ઋષભદેવના જયેષ્ઠ પુત્ર થતા હતા. તે અયોધ્યામાં રાજય કર હતા. બ્રાહ્મણકથામાં દુર્ગંતના પુત્ર ભરતને “ચક્રવતી ” “ સાર્વભૌમ ” તરીકે વર્ણવેલો છે. સગ૨ઃ જૈન કથા પ્રમાણે તે અયોધ્યાના રાજા હેઈ, બીજા તીર્થકર અજિતનાથનો નાનો ભાઈ થતો હતો. તે બીજે ચક્રવર્તી હતો અને તેને અજિતનાથે જ દીક્ષા આપી હતી. ટીકામાં તેની અને તેના ૬૦,૦૦૦ પુત્રોની જે કથા આપી છે, તે રામાયણમાં આવતી સગર રાજાની વાતનું વિચિત્ર રૂપાંતર છે. ( જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક પા. ૧૬૬.) બૌદ્ધ જાતક પ૪૧ તથા ૫૪૩માં પણું “સાગર” રાજા ની હકીક્ત આવે છે. મઘવન: જૈન કથામાં આ રાજા વિષે કશી જ ખાસ માહિતી નથી. માત્ર એટલું જ જણાવ્યું છે કે, તે ત્રીજે ચક્રવતી હતા તથા શ્રાવસ્તીના રાજા સમુદ્રવિજય અને ભદ્રારાણીને પુત્ર થતો હતે. બ્રાહ્મણ કે બૌદ્ધ ગ્રંથોમાં પણ તેની કાંઈ ખાસ માહિતી મળતી નથી. વેદમાં તેનું નામ આવે છે તથા પછીના વખતમાં તે ઇંદ્રના બીજ નામ તરીકે પ્રસિદ્ધ થયું છે, એટલું અહીં જણાવી લઈએ. સનસ્કુમાર: જૈન કથા પ્રમાણે હસ્તિનાપુરના અશ્વસેન રાજા અને સહદેવ રાણીને પુત્ર તથા ચોથે ચકવતી. આ રાજની રાણ સુનંદાની લટને સ્પર્શ થવાથી સંભૂતે નિયાણું બાંધ્યું હતું એ વાત ૧૩ મા અધ્યયનમાં (પા. ૬૯) આવી ગઈ છે. છાંદેગ્યા ઉપનિષદ ૭–૧–૧-૨૬, ૨ માં અને પછી પુરાણુદિમાં એક ઋષિના નામ તરીકે તે નામ આવે છે. શાંતિ: શાંતિ, કુંથુ અને અર એ ત્રણ ચક્રવતીં હેવા ઉપરાંત ૧૬, ૧૭, અને ૮મા તીર્થંકર પણ હતા. શાંતિ હસ્તિના'પુરના રાજા વિશ્વસેન અને અચિરાદેવી રાણીના પુત્ર હતા. તેમના પૂર્વ જન્મની જૈન કથામાં શિબિરાજા અને કબુતરની વાત (મહા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૮: સંવત ૨ાજા ભારત ૩, ૧૩૮, ૧૯૩) જોડી દેવામાં આવી છે. કુંથુ હસ્તિનાપુરના માર રાજા અને શ્રીદેવી રાણીના પુત્ર હતા. અને અર એ ગજપુરના રાજા સુદર્શનના પુત્ર હતા. તે બે વિષે જૈન કથામાં પણ બીજી કશી ખાસ માહિતી આપી નથી. મહાપઃ એ નવમા ચક્રવત હતા અને હસ્તિનાપુરમાં રહી રાજ્ય કરતા હતા. તેમના મોટાભાઈ વિષ્ણુકુમારને ૨૦માં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય દીક્ષા આપી હતી. તેમણે રાજા બની બેઠેલા પિતાના પિતા પક્વોત્તરના પ્રધાન નમુચિ પાસેથી ત્રણ પગલાંમાં આવે તેટલી જમીન માગી આખું રાજ્ય લઈ લીધું હતું, એ કથા વિષ્ણુ અને બલિરાજાની કથા જેવી લાગ્યા વિના રહેતી નથી. | હરિણઃ એ કાંપિલ્યના રાજા મહાહરિના પુત્ર તથા ૧૦માં ચક્રવતી હતા. જય : રાજગૃહના રાજા સમુદ્રવિજયના પુત્ર તથા ૧૧મા ચક્રવર્તી. તે હજાર રાજાઓ સાથે પ્રજિત થયા હતા એવો ઉલેખ મૂળ અધ્યયનમાં જ છે. દશાણભદ્રઃ આ રાજા મહાવીરનો સમકાલીન હતો. મહાવીર જ્યારે તેના ઉદ્યાનમાં આવ્યા, ત્યારે કોઈ એ ન કર્યો હોય તે તેમને સત્કાર કરવાને તેણે વિચાર કર્યો હતો. પરંતુ કે પોતાને વૈભવ બતાવી તેનું અભિમાન હરી લીધું અને પછી તે રાજા સાધુ થઈ ગયે, એવી હકીકત જૈન કથામાં છે. મૂળ અધ્યયનમાં પણ “ શકથી પ્રેરાઈને તેણે દીક્ષા લીધી ” એટલી હકીક્ત છે. (દશાર્ણ દેશ એટલે માળવાને પૂર્વ ભાગ.) ક૨કડ: તેની તથા દ્વિમુખ, નમિ અને નગ્નતિની કથા આ ગ્રંથમાં ૯મા અધ્યયનના ટિપ્પણમાં (પા. ૪૫) છે. ૧. જુઓ પા. ૯૨ નોધ. ૨. બિહાર શહેરથી આશરે ૧૪ માઈલ દક્ષિણે આવેલું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ઉદાયનઃ આ રાજા પણ મહાવીરનો સમકાલીન હતો. કથામાં તેને સિંધુસૌવીર દેશના રાજા તરીકે વીતભયપત્તનમાં રહેતો વર્ણ વ્યા છે. તેની રાણીનું નામ પ્રભાવતી હતું તથા તે ચેટક રાજાની પુત્રી થતી હતી. આ રાજાએ મહાવીર પિતાના નગરમાં આવ્યા ત્યારે તેમની પાસેથી દીક્ષા લીધી હતી, તથા પિતાને પુત્ર પણ રાજ્યલક્ષમીમાં ન બંધાય તે માટે રાજગાદી પોતાના ભાણેજને આપી દીધી હતી. તે ભાણેજે જ, પછી, તે રાજ વિચાર બદલી રાજ્ય પાછું ન લઈ લે તે માટે તે રાજને ઝેર ખવરાવી મારી નાખ્યો હતો. આ રાજાને અવંતીના ચંડપ્રદ્યાત સાથે યુદ્ધ થયું હતું અને તેમાં તે જીત્યો હતો. રાજ મરી ગયા બાદ તેનો પુત્ર રાજ્ય ન મળવાથી ખિન્ન થઈ ચંપામાં પોતાની માસીના પુત્ર કૃણિક પાસે ચાલ્યો ગયો હતો -- એવી હકીક્ત જૈન કથામાં છે. આ કથા બીદોના દિવ્યાવદાન ૩૭માં આવતી રુદ્રાયણની કથાને મળતી આવે છે. તથા વસેના રાજા ઉદાયનની કથાના ઘણા ભાગે આમાં ઉમેરાયેલા દેખાઈ આવે છે. કાશીરાજ: તેનું નામ નંદન હતું તથા તે કાશીના અગ્નિશિખ રાજાને પુત્ર થાય. તે ઉમે બલદેવ ગણાય છે. વિજય: દ્વારિકાવતીના રાજ બ્રહ્મરાજનો પુત્ર અને વાસુદેવ દ્વિપુષ્ટનો માટે ભાઈ. મહાબલ: હસ્તિનાપુરના બલરાજાનો પુત્ર. આ રાજ ૧૩માં તીર્થકર વિમલનાથના વખતમાં થઈ ગયે, એમ જૈન કથામાં જણાવ્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૃગાપુત્ર વના અને ઉપવનેાથી શોભિત સુગ્રીવ નગરમાં અલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા.તેને મૃગા નામની પટરાણી હતી, તથા અલશ્રી નામે યુવરાજ પુત્ર હતા. તે અલશ્રી માતાપિતાને બહુ પ્રિય હતા, સ્વભાવે મુનીશ્વર જેવા હતા તથા લેાકેામાં મૃગાપુત્ર નામથી પ્રસિદ્ધ હતા. રાજાએ તેને નંદન નામને મહેલ તથા સર્વ પ્રકારના ઉત્તમ વૈભવા આપ્યા હતા. તે મહેલમાં રહી તે દેણુદક દેવની પેઠે સ્ત્રીઓ સાથે વિવિધ ભાગા ભાગવતા હતા. [૧-૩ એક વખત તે પેાતાના મહેલના ઝરૂખામાં ઊભા ઊભા નગર તરફ જોતા હતા. તેવામાં તેણે તપ, નિયમ, સયમ, શીલ અને ગુણથી યુક્ત એવા કાઈ પ્રતાપી શ્રમણને જોયા. તેમનાં દર્શન થતાં તેના ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ અને ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૧, પા. ૧૦૯, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેને પિતાના પૂર્વજન્મ તથા તે વખતે પાળેલું પ્રમાણપણું યાદ આવ્યાં. આમ થતાંની સાથે તેને ઈકિયેના વિષયો પ્રત્યેથી રાગ ઊતરી ગયું અને સંયમધર્મ પાળવા માટે તેના મનમાં ઉત્કટ ઇચ્છા જન્મી. તરત જ તે પોતાનાં માતાપિતાને જઈને કહેવા લાગ્યો : “હે માતાપિતા ! પાંચ મહાવ્રતો તથા તેથી પ્રાપ્ત થતી ઉત્તમ ગતિ મેં જાણી છે; તથા વિષયભેગેથી પ્રાપ્ત થતી દુર્ગતિ અને તેનાં દુઃખ પણ મેં જાણ્યાં છે. તેથી હવે મને આ સંસારના કામે ઉપર વૈરાગ્ય આવ્યું છે. માટે મને પ્રત્રજ્યા લેવાની રજા આપે. [૪-૧૦] હે માતાપિતા ! હું જે ભાગો ભેગવું છું, તે બધા મને વિપફળ (કિપાક) જેવા દેખાય છે. તે દેખાવમાં મનહર પરંતુ પરિણામે દુઃખ આપનારા છે. વળી તે ભોગે ભેગવનાર આ શરીર પણ અશુચિમાંથી જન્મેલું હોઈ અનિત્ય છે, તથા દુઃખ, કલેશ, વ્યાધિ અને રેગનું ધામ છે. માટે મને તેમાં હવે પ્રીતિ થતી નથી. જન્મ, જરા, રોગ અને મરણથી યુક્ત આ સંસાર આ દુઃખરૂપ જ છે, અને તેમાં પ્રાણીઓ ન લેશ જ ભગવ્યા કરે છે.. અંતે તો પ્રિય માનેલાં ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી અને આ શરીર એમ બધું જ છોડી બધાંને પરવશપણે ચાલ્યા જવું પડે છે. [૧૧-૭] તે વખતે જેણે જીવન દરમ્યાન ધર્મરૂપી ભાથું બાંધી લીધું હોય છે, તે માણસ જ સુખી થાય છે; અને જેણે પાપ જ ભેગાં ક્યાં હોય છે, તે ભાથા વિના લાંબી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ મૃગાપુત્ર મુસાફરીએ નીકળેલા મુસાફરની પેઠે દુઃખી થાય છે. તેથી, જેમ ઘર સળગે છે ત્યારે ઘરધણી તેમાંથી સારવસ્તુને કાઢી લે છે, અને અસાર વસ્તુને પડી રહેવા દે છે, તેમ જરા અને મૃત્યુથી સળગેલા આ સંસારમાંથી હું તમારી અનુમતિથી મારા આત્માને બચાવી લેવા ઇચ્છું છું.” [૧૮-૨૩] - તેનાં આવાં વચન સાંભળી તેનાં માતપિતાએ તેને કહ્યું : - “હે ભાઈ! તારું કહેવું બરાબર છે, પરંતુ શ્રમણપણું કાંઈ સહેલું નથી. તેમાં હજારે ગુણ પ્રાપ્ત કરવા પડે છે; જગતમાં દરેક પ્રાણી પ્રત્યે– પછી ભલે તે શત્રુ હા ક મિત્ર– સમભાવ રાખવો પડે છે; જીવતા સુધી દરેક પ્રકારની હિંસાનો ત્યાગ કરવો પડે છે; અપ્રમાદી રહીને અસત્યને ત્યાગ કરી હંમેશાં હિતકર અને સત્ય વચન જ બાલવું પડે છે; દાતણ જેવી ચીજ પણ બીજાએ અણુદીધી લઈ શકાતી નથી; નિર્દોષ અને ખપે તેવાં ખાનપાન ભિક્ષા કરીને માગી લાવવાં પડે છે; ઉગ્ર એવું બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરવું પડે છે; ધનધાન્ય અને નોકર-ચાકરના પરિગ્રહનો ત્યાગ કર પડે છે; બધા આરંભેનો ત્યાગ કરી, નિર્મળતા કેળવવી પડે છે; ચારે પ્રકારના આહારની રાત્રે ત્યાગ કરવો પડે છે; એક પણ દાણાને સંચય કરી શકતો નથી; તથા ભૂખ, તરસ, ટાઢ, તડકો, ડાંસમચ્છર, બીજાના આક્રોશ ખેંચે તેવી પથારી, અણુવાળા દાભનો સંથારે, સ્નાનાદિ શારીરિક સંસ્કારને ત્યાગ, તાડન, તર્જન, વધ, બંધ, ભિક્ષાચર્યા, યાચન અને અલાભ વગેરે કષ્ટો અને દુઃખ સહન કરવો પડે છે. [૨૪-૩] Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ “હે પુત્ર! તું તો સુખમાં ઊછરેલો છે, સુકુમાર છે, અને હંમેશાં સુમાજિત રહેવાની ટેવવાળે છે. તારાથી એ બધું કેમ સહન થશે? વળી તું કામ ભાગોના રસનો ભેગી છે; તારાથી મોટા મુનિને મુશ્કેલ એવું ઘેર બ્રહ્મચર્ય વ્રત કેમ કરીને પળાશે? કબૂતરની જેમ રેજનું ધાન રોજ મેળવી લેવાની (કાપતી) વૃત્તિ અને વાળ ચૂંટાવવા વગેરે નિયમો તારાથી કેમ અમલમાં મુકાશે? શ્રમણપણું સ્વીકારીને તો જીવતાં લગી, વિસામો લીધા વિના ગુણોના મહાસમુદ્રરૂપ સંયમ માટે પ્રયત્ન કર્યો કરવા પડે છે. તે સંયમધર્મ લોઢાના ભારે વજનવાળા ભારાની જેમ કચકો મુશ્કેલ છે; આકાશગંગાના પ્રવાહ અને ગંગાના સામા પૂરની પેઠે દુસ્તર છે; સમુદ્રની પેઠે પાર કરવો અશક્ય છે તથા રેતીના કેળિયા જેવો સ્વાદરહિત છે. તપ કરવું એ તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે. ચારિત્ર પાળવું એ સર્પની પેઠે નિશ્ચલ દષ્ટિ રાખવા જેવું છે, લોઢાના જવ ચાવવા જેવું છે, સળગતી અગ્નિની શિખાને પીવા જેવું છે, પવનને કાથો ભરવા જેવું છે, ત્રાજવામાં મેરુ પર્વત તળવા જેવું છે તથા સમુદ્રને હાથથી તરવા જેવું છે. તરુણાવસ્થામાં, નબળા શરીરે તથા વૃત્તિઓ શમતાં પહેલાં તું તે ચારિત્ર કેમ કરીને પાળી શકીશ? માટે હે પુત્ર, હમણાં તે તું રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પ્રમાણે પાંચ પ્રકારના માનુષી કામગે ભગવ; અને બુક્તભેગી થયા બાદ સંયમને સ્વીકાર કરજે.” [૩૩-૩ ૧. સાપ બીજાં પ્રાણીની પેઠે આંખ મીંચી શકતા નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૯ : મૃગાપુત્ર આ સાંભળી મૃગાપુત્રે માતાપિતાને કહ્યું : હે માતાપિતા! તમે જે કહો છો તે ખરું છે. જેને સંસારસુખની હજુ લાલસા છે, તેને માટે સંયમધર્મનું પાલન સાચે જ મુશ્કેલ છે. પરંતુ જેને આ લોકમાં તૃણ રહી નથી, તેને માટે તે મુશ્કેલ નથી. વળી તમે વર્ણવ્યાં તેના કરતાં પણ અનેકગણું ભયંકર દુઃખ અને શારીરિક તથા માનસિક વેદનાઓ મેં આ સંસારમાં (પૂર્વે ) સહન કર્યા છે. નરક વગેરે હીન યોનિઓમાં અહીંના કરતાં પણ અનંતગણો વધારે ટાઢ, તડકે અને બીજાં દુઃખે મેં સહન કર્યા છે. તે દુર્ગતિએ વખતે હું ભઠ્ઠીઓમાં રંધાયે છું. કરવતથી કપાયો છું, ઊંચે ટિંગાયો છું, ખેંચાયો છું, પિલા છું તથા ફાડી ખવાય છું: કાળી તલવારે, ભલબાણે અને તીક્ષણ હદ ડોથી છેદાય-ભેદા છું; રેઝ વગેરેની પેઠે, પરાણા અને નેતરના ભાર સાથે હંકાયો છું;૧ હરણની પેઠે, પક્ષીની પેઠે અને માછલાંની પેઠે ફાંદાઓમાં અને જાળામાં બંધાયે, રૂંધા તથા પકડાયો છું; સુતાર જેમ ઝાડને વહેરે, છે અને ચીરે, તેમ વહેરાયો – ચિરાયે છું; તથા લુહાર જેમ લોઢાને તપાવે અને ટીપે તેમ ટિપા છું. આમ મનુષ્યલોકમાં દેખાય છે તેના કરતાં અનંતગુણ દુખવાળી ભયંકર વેદનાઓ તે તે ગતિએામાં મેં ભોગવી છે અને નિમે માત્ર શાંતિ કે સુખ વિના તેમને નિરંતર સહન કરી - ૧. “રોઝ વગેરેની પેઠે એને અર્થ “રોઝ વગેરેની નિઓમાં જન્મીને ” એવો પણ લઈ શકાય. અલબત્ત. મૂળમાં તે નરકલાકમાં પડેલાં દુઃખનું જ વર્ણન છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે. તે પછી સંયમધર્મ પાળવામાં પડનારાં દુઃખ સહેતાં મને શું થવાનું છે?”૧ [૪૩-૭૪] આ સાંભળી મૃગાપુત્રનાં માતાપિતાએ કહ્યું : “જો તારે આ દઢ સંકલ્પ છે, તે તું સુખે પ્રવજ્યા લે. પરંતુ શ્રમણોને એક મહા દુઃખ છે; અને તે એ કે, કાંઈ દુ:ખ કે મુશ્કેલી આવી પડે તે પણ તેમનાથી તેનો પ્રતિકાર કરી શકાતો નથી, પણ મૂળે મોંએ તેને સહન કરવી પડે છે. તે બાબતમાં તારો નિશ્ચય શું છે તે અમને કહે (જેથી અમને શાંતિ થાય).” [૫] જવાબમાં મૃગાપુત્ર કહ્યું : “હે માતાપિતા ! તમારું કહેવું બરાબર છે. પણ અરણ્યમાં રહેતાં પશુઓ અને પંખીઓના દુઃખને પ્રતિકાર કોણ કરે છે? જંગલમાં એકલા ફરનારા મૃગને રોગ થાય છે ત્યારે તેની દવા કોણ કરે છે? તેની ખબર કોણ પૂછે છે? તેને આહારપાણ કોણ લાવી આપે છે ? એ તો જ્યારે રોગ મટે, ત્યારે જાતે ઉઠીને પિતાની ચરવાની કે પાણી પીવાની જગાએ જાય, ત્યારે આહારપાણ પામે છે. તેવી રીતે હું પણ મૃગચારીપણે એકલો રહીશ, અનેક જગાએ ફરીશ તથા કરીને જ આહાર મેળવીશ.” [૭૬-૭૭] આ સાંભળી માતાપિતાએ સંતુષ્ટ થઈ તેને પ્રવજ્યા લેવાની રજા આપી. પછી મૃગાપુત્ર, મહાનાગ જેમ કાંચળીને મમત્વ વિના છોડી દે, કે કોઈ માણસ કપડાંને લાગેલી ધૂળ ૧. જુઓ ટિપ્પણું નં. ૨, પા. ૧૦૯. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૯: મૃગાપુત્ર ખંખેરી નાખે, તેમ વૈભવ, મિત્ર, સ્ત્રી-પુત્ર અને સગાં-સ્વજનને ત્યાગ કર્યાં; તથા પાંચ મહાવ્રતા, સંમતિ, ગુપ્તિએ તથા આંતરબાહ્ય તપ – યુક્ત અની, મમત્વ, અહંકાર, સગ અને બડાઈ નાર ત્યાગ કરી, લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવતમરણ, નિંદા-પ્રશંસા તથા માન-અપમાન વગેરેમાં સમભાવવાળે બની, સર્વ પ્રકારના કષાયા, દંડા, ૩ શલ્યે, ભય, હાસ્ય અને શાકથી નિવૃત્ત થઈ, આકાંક્ષા અને બંધન વિનાના થઈ વિચરવા લાગ્યા. તે આ લેાકમાં ખુદ નહાતા; પરલેાકમાં પણ મદ્દ નહાતા તથા ખાવાનું મળે કે ન મળે તેપણુ સમભાવયુક્ત રહેતા હતા. અયેાગ્ય પ્રવૃતિઓ દ્વારા પ્રાપ્ત થતું કબંધન તેણે રાકયું હતું;Ý તથા આધ્યાત્મિક ધ્યાન — ૧. તુ પાન ૪૫, ટિપ્પણું ન. 3. ૨. મૂળ : ગારવ’. દીપિકામાં જણાવ્યા પ્રમાણે પેાતાને મળેલ રિદ્ધિ, રસ અને સાતા (સુખશાન્તિ) એ ત્રણ ખાખતના ગ. ૧૦૭, ૩. ક્રોધ, માન, માયા, લેાભ જેવી દુષ્ટ વૃત્તિએ તે કષાયા; મન, વાણી અને કાચાની અસત્ પ્રવૃત્તિ તે દંડ (તેનાથી આત્મા દંડાતા હેાવાથી); અને દંભ, ભાગની લાલસા અને સત્ય ઉપર શ્રદ્ધાને અભાવ અથવા અસત્યનો આગ્રહ એ ત્રણ શલ્યા. (શલ્યકાંટાની પેડે જ્યાં સુધી શરીર-મનમાં ભેાંકાયેલાં હોય ત્યાં સુધી શરીર-મનને અસ્વસ્થ કરી દઈ, આત્માને કાઈ કાÖમાં એકાગ્ર ન થવા દેતાં હાવાથી ) ૪. જૈનોને મતે પાપકર્મ કરતી વખતે આત્મામાં બહારથી. કરજ દાખલ થાય છે, અને પછી તે રજથી તે મલિન થાય છે. એટલે, તે તે પાપકમ તેમ જ તે કરજની દાખલ થવાની. ક્રિચાને ‘આસવ' કહેવામાં આવે છે, Page #141 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને આધ્યાત્મિક ક્રિયાઓથી તેણે ઉત્તમ શાંતિ અને શાસન પ્રાપ્ત કર્યા હતાં. [૮૪-૯૩] આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી તથા શુદ્ધ ભાવનાઓથી આત્માને સારી રીતે વાસિત કરી, અને ઘણાં વર્ષ સુધી શ્રમપણું પાળી, છેવટે તેણે માસિક અનશન ( ઉપવાસ ) કરી દેહત્યાગ કર્યો અને ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી. [૬૪] જેવી રીતે મૃગાપુત્ર ઋષિ ભેગમાં દોષબુદ્ધિથી નિવૃત્ત થયા, તેવી રીતે બુદ્ધિમાન પુરુષે ભોગેનું સ્વરૂપ વિચારી તેમાંથી નિવૃત્ત થવું; તથા તે મુનિનાં વચન, તપપ્રધાન ચારિત્ર, તથા ત્રિલોકમાં પ્રખ્યાત એવી તેમની સિદ્ધિ પામ્યાની હકીકત જાણીને તથા ધન અને મમતાને મહા ભયાવહ સમજીને, ઉત્તમ સુખાવહ અને નિર્વાણુગુણ પમાડનારી ધર્મરૂપી ધુરાને ધારણ કરવી, એમ હું કહું છું. [૯૩-૮] ૧. ધર્મજ્ઞાન. ૨. જૈન પરિભાષામાં જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની રુચિ તે દર્શન કહેવાય છે. જુઓ પા. ૭૯, ને. ૨. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ મૃગાપુત્ર ટિપ્પણ ટિ૫ણ ન. ૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે ત્રાયન્નિશ દેવોનું બીજું નામ જ ગુન્ધક છે. જૈન પ્રક્રિયામાં દેના ઇંદ્ર વગેરે ૧૦ વગે પાડેલા છે. ઇદ્ર એ સ્વામી છે; ત્રાયશ્ચિંશ દે મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે, અને તેમને ઇંદ્ર પણ પૂજ્ય માને છે. આત્મરક્ષક દેવ શસ્ત્ર વડે રક્ષા કરે છે; લોકપાલ સરહદની રક્ષા કરે છે; અનીક દેવ સૈનિક કે સેનાધિપતિનું કામ કરે છે; આભિયોગ્ય દેવ દાસનું કામ કરે છે; કિત્વિષિક દેવો ત્યજ જેવા છે ઇ . વધુ માટે જુઓ “તત્ત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ) ૪-૪, ૫. ૧૭પ. ટિ૫ણ ન. ૨. મૂળમાં જે નરક-વર્ણન છે, તે ટૂંકાવી નાખ્યું છે. પરંતુ બીજા ધર્મોનાં નરકવર્ણન સાથે તુલના કરવા માટે અહીં એટલું જણાવી લેવું બસ થશે કે, આ વર્ણનમાં વજવાલુકા અને કદબવાલુકા નામની નદીઓની પગ ચીરી નાખે તેવી રેતીનિ, વૈતરણી નદીનાં અસ્ત્રાની ધાર જેવાં તીણ પાણીન, અસિપત્ર વનનાં તરવારની ધારવાળાં પાનને, કાંટાવાળા ઊંચા શાલ્મલીક્ષને તથા તપાવેલા રનો ઉલ્લેખ છે. એક જગાએ એમ પણ જણાવ્યું છે કે, “મને રુધિર અને માંસ બહુ પ્રિય હતાં તેથી મને મારું જ માંસ તોડી તેડીને ખવરાવવામાં આવતું તથા ઊકળતું લોહી, ચરબી કે ધાતુના રસ પાવામાં આવતા.” Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનાથતા એક વખત મગધને મહા ઐશ્વર્યશાળી રાજા શ્રેણિક મંડિકુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રાએ નીકળ્યું. તે ઉદ્યાન અનેક વૃક્ષો, લતાઓ, પુષ્પો અને પંખીઓથી ૧. બૌદ્ધ ગ્રંથમાં જેને બિંબિસાર નામથી ઓળખવામાં - આવ્યો છે તે રાજા. ગૌતમબુદ્ધ પ્રવ્રજ્યા લઈ ચાલી નીકળ્યા, ત્યારે આ બિંબિસાર રાજાએ તેમની સુકુમાર કાંતિ જોઈ, એવી સુખચિત અવસ્થામાં કઠોર સાધુપણું સ્વીકારવા બાબત ચર્ચા કરી હતી. તે આની સાથે સરખાવવા જેવી છે. જુઓ આ માળાનું સુત્તનિપાત” પા. ૮૭-૯. ૨. ટીકાકાર એનો અર્થ ઉદ્યાન લે છે. તથા મૂળમાં પણ પછીના લોકમાં તેનો ઉદ્યાન તરીકે જ ઉલ્લેખ કરેલ છે. ઉપરાંત રાજા ત્યાં વિહારયાત્રાએ નીકળવાનો ઉલ્લેખ છે એટલે પણ એ જ અર્થે સુસંગત લાગે છે. ૩. કૌટિલ્ય જેને “યાત્રાવિહાર કહે છે તે. તેને બદલે - અશોકે “ધર્મયાત્રા” છે. (શિલા. ૮) Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : અનાથતા યુક્ત હોઈ, નંદનવન જેવું મનરમ હતું. ત્યાં તેણે એક સુકુમાર સાધુને ઝાડ નીચે સમાધિમાં બેઠેલા જોયા. તેમની સુખચિત નાની અવસ્થા તથા સુંદર આકૃતિ, અને છતાં મુનિશ દેખી, રાજાને અત્યંત કુહલ થયું. તેથી તેણે તેમના ચરણમાં નમસ્કાર કરી, તેમની પ્રદક્ષિણા કરી; તથા બહુ દૂર નહિ તેમજ બહુ નજીક પણ નહિ એવી રીતે બેસી, હાથ જોડી તેમને પૂછ્યું : “હે આ ! તમારી અવસ્થા તરૂણ છે, છતાં આ ભેગકાળમાં જ તમે શા કારણથી પ્રવજિત થયા છે, તે કૃપા કરીને મને કહે. અને તે સાંભળવાની બહુ ઈચ્છા છે.” [૧-૮] મુનિએ કહ્યું : “હે મહારાજ ! હું અનાથ છું; મારે કિઈ નાથ નથી; મારા ઉપર અનુકંપા રાખે તેવું કેાઈ મને મળ્યું નહિ, તેથી હું સાધુ થયો છું.” [૯] આ સાંભળી શ્રેણિક રાજા હસીને બેલ્યો : (ગુણ અને રૂપની) આટલી ઋદ્ધિ તમારી પાસે હોવા છતાં, કોઈ તમારે નાથ ન હોય એમ કેમ બને? ભલે, હું તમારે નાથ થાઉં છું. હવે સગાંસંબંધીથી યુક્ત થઈ તમે ઉત્તમ એવા માનષિક કામગ ભેગ; કારણકે મનુષ્યપણું બહુ દુર્લભ છે.” [૧૦-૧] આ સાંભળી મુનિએ કહ્યું: “હે રાજા! તું પોતે જ અનાથ છે; તો પછી બીજાને નાથ શી રીતે થવાને હતો ?” [૧] પોતે કોઈ દિવસ નહિ સાંભળેલું એવું તેનું વચન સાંભળી, નવાઈ પામી શ્રેણિક રાજા બેઃ “મારે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ઘોડાઓ છે, હાથીઓ છે, મનુષ્યો છે, નગરે છે. અંતઃપુર છે. આજ્ઞા છે, તથા ઐશ્વર્યા છે. આમ સર્વ કામ પૂરા પાડનારી ઉત્તમ સંપદા મારી પાસે હોવા છતાં હું અનાથ કેમ કરીને, કહેવાઉં? હે ભગવન! તમે ખોટું બોલો છો ![૧૩-૫] | મુનિએ કહ્યું: “હે રાજા! તું “અનાથ' શબ્દનો અર્થ જાણતો નથી, કે તેનું મૂળ જાણતા નથી. માણસ કેમ કરીને અનાથ કહેવાય, તથા હું શા માટે સાધુ થયે, તે હું તને કહી સંભળાવું છું; તે તું સાંભળ. [૧૬-૭ “સુપ્રસિદ્ધ કૌશાંબી નગરીમાં પુષ્કળ સંપત્તિવાળો મારો પિતા રહે છે. પહેલી વયમાં જ મને આકરી આંખની વેદના શરૂ થઈ તથા મારા આખા શરીરે અતિશય દાહ ઊપડ્યો. શત્રુએ ક્રોધે ભરાઈ શરીરના મર્મસ્થાનમાં ભાંકેલું ' તીર્ણ શસ્ત્ર જેમ પીડા કરે, તેવી મારી આંખની વેદના હતી; તેમજ મારા બરડામાં, હૃદયમાં અને માથામાં ઘેર તથા વિજ જેવી કઠોર પીડા થતી હતી. [૧૮-૨૧] મારા ઉપચાર માટે વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા, મંત્ર અને જડીબુટ્ટીના પ્રયોગોમાં કુશળ, વૈદ્યશાસ્ત્રમાં વિશારદ અને વિદ્વાન એવા વૈદ્યાચા બોલાવવામાં આવ્યા. તેમણે વૈદ્યશાસ્ત્રમાં કહેલી અને ચાર વ્યહોવાળી ૧. અલ્હાબાદથી ૨૦ ગાઉ દૂર આવેલું આજનું કોસમ. પ્રાચીન કાળમાં વસેની રાજધાની. વધુ માટે જુઓ આ માળાનું ‘ધર્મકથાઓ” પુસ્તક, પા. ર૬૦, ન. ૬. ૨. રોગ, રોગનો હેતુ, આરોગ્ય અને ઔષધ એ ચિકિત્સાશાસ્ત્રના ચાર ન્યૂહ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૦: અનાથના ૧૧૩ મારી ચિકિત્સા કરી, પણ તેઓ મને તે દુ:ખમાંથી મુક્ત કરી શક્યા નહિ. એ મારી અનાથતા છે. [૨૨-૩] “મારે માટે મારો પિતા પિતાનું બધું ધન આપી દેવા તૈયાર હતો, પરંતુ મને દુઃખમુક્ત કરી શક્યો નહિ – એ મારી અનાથતા છે. પુત્રશોકથી વ્યાકુળ એવી મારી માતા પણ મને દુઃખમાંથી મુક્ત કરી શકી નહિ-એ મારી અનાથતા છે. મારા મેટા અને નાના ભાઈ એ તથા મારી મોટી અને નાની બહેનો પણ મને દુઃખમાંથી મુક્ત કરી શક્યાં નહિ –એ મારી અનાથતા છે. મારામાં અનુરાગવાળી તથા મને જ અનુસરનારી મારી સ્ત્રી ખાનપાન, સ્નાન, ગંધમાલ્ય અને વિલેપનનો ત્યાગ કરી, અશુપૂર્ણ ને મારી પાસે જ બેસી રહેતી, એક ક્ષણ પણ મારાથી અળગી થતી નહોતી; છતાં તે પણ મારા દુઃખમાંથી મને મુક્ત કરી શકી નહિ–એ મારી અનાથતા છે. [૨૪-૩૦] ત્યારે મને વિચાર આવ્યો કે, અંત વિનાના આ સંસારમાં વારંવાર આવી વેદનાઓ અવશપણે ભગવ્યા કરવી એ બહુ આકરું છે. માટે હું જે આ વિપુલ વેદનાથી એક વાર પણ છૂટો થાઉં, તો તરત બધાનો ત્યાગ કરી પ્રત્રજ્યા લઉં અને જન્મમરણના સંસારચક્રમાંથી મુક્તિ સાધું. આ વિચાર કરતો હું રાત્રે સુઈ ગયો અને સવારે ઊઠડ્યો ત્યાં તો મારી બધી વેદના દૂર થઈ ગઈ. તેથી ગઈ કાલે સવારે જ મારાં સગાંવહાલાંની અનુજ્ઞાથી હું સાધુ થયે છું. હવે હું અનાથ મટી, ભારે તેમજ બીજાં પણ સ્થાવરજંગમ પ્રાણુઓનો નાથ થયો છું, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ એમ મને લાગે છે. કારણકે, આપણાં પિતાનાં સુખ અને દુખનો આપણે આત્મા જ કર્તા છે; તેમ જ સારે ભાગે જનારે આપણે આત્મા જ આપણે મિત્ર છે અને બેટે માર્ગે જનારે આપણે આત્મા જ આપણે શત્રુ છે. આપણી પોતાની વૈતરણ નદી તથા નરકનું ઘેર શાલ્મલી વૃક્ષ પણ આપણા જ આત્મા છે તથા કામદુગ્ધા ગાય અને સ્વર્ગનું નંદનવન પણ આપણો જ આત્મા છે.” [૩૧-૭] આ પ્રમાણે તે ઉગ્ર સંયમશીલ મહામુનિએ વિસ્તારથી કહેલો ઉપદેશ સાંભળી, રાજા શ્રેણિકે સંતુષ્ટ થઈ અંજલિ જોડીને કહ્યું : હે મહર્ષિ! તમે અનાથપણું બરાબર કહી સંભળાવ્યું. હે મુનિ ! તમારે મનુષ્યજન્મ સફળ છે; તમે તેને વડે સારામાં સારો લાભ મેળવ્યું છે. તમે જ સાચા સનાથ છે તથા બાંધવ છે; કારણકે, તમે જિનોત્તમના માર્ગમાં સ્થિત છે. હે સંયત ! તમે હવે સર્વ અનાથેના તથા સર્વ ભૂતોના પણ નાથ છે. હે મહાભાગ ! હું તમારી ક્ષમા માગું છું. મેં તમારા ધ્યાનનો ભંગ કર્યો તથા તમને ભેગો તરફ ખેંચવા પ્રયત્ન કર્યો, તેની મને ક્ષમા આપ ! [૫૪-૭] રાજાઓમાં સિંહરૂપ તે રાજા આ પ્રમાણે અનગારમાં સિંહરૂપ તે મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને અંતઃપુર, પરિજન, અને બંધુઓ સાથે વિમલ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થયો અને રેશમાંચિત થઈ, તેમની પ્રદક્ષિણ કરી, તથા માથા વડે અભિવંદન કરી, ત્યાંથી પાછો ફર્યો. ૫૮-૬૦] : ૧. જુઓ પા. ૧૦૯, 8િ. ૨. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૦: અનાથતા ૧૧ પ્રસંગવશાત એક બીજી પણ અનાથતા અહીં વર્ણવવામાં આવે છે.૧ જ કેટલાક કાયર પુરુષો નિગ્રંથ ધર્મને લાભ પામીને પણ બેસી પડે છે. પ્રવજ્યા લીધા છતાં પ્રમાદને કારણે મહાવ્રતોને બરાબર ન પાળતા અને આત્માને નિગ્રહમાં ન રાખતા તે લેકે રસમાં લંપટ રહે છે. તેથી તેમનું બંધન મૂળથી છેડાતું નથી. [૩૮-૯] તે લોકે ચાલવામાં, બોલવામાં, ભિક્ષા લેવામાં, વસ્તુઓ લેવામૂકવામાં અને મળમૂત્રનો ત્યાગ કરવામાં જરા પણ સાવધ નથી રહેતા. ઘણા વખતથી મુંડ થવા છતાં તેમનાં વ્રતો અસ્થિર હોય છે તથા તેઓ તપ અને નિયમથી ભ્રષ્ટ થયેલા હોય છે. તેવા લોકો લાંબા કાળ સુધી આત્માને કલેશ આપવા છતાં ધીર પુરુષોના માર્ગનું અનુસરણ કરી, સંસારનો પાર પામી શકતા નથી. [૪૦-૧] ઉત્તમ જિનાના ભાગની વિરાધના કરીને તે સ્વચ્છંદી કુશીલ સાધુઓ સામુદ્રિક શાસ્ત્ર, સ્વમવિદ્યા, ૧. ૩૮થી પ૩ સુધીના વચમાં આવતા આ લોકો મૂળ અધ્યયનના પ્રસંગમાં જુદા પડી આવે છે. તે લોકો જૂના નથી પરંતુ પ્રકરણની સંકલનામાં ૩૮ મા શ્લોકમાં ચાવતા અનાથતા શબ્દને કારણું ઉમેરી લેવાયેલા છે, એમ જરૂર કહી શકાય. તેથી તેમને અનુવાદમાં જુદા વિભાગ તરીકે જ આપ્યા છે. ૨. સમિતિઓનું વર્ણન છે. એ પા. ૪૬, ટિ. ૩. ૩. સ્ત્રીપુરુષનાં શારીરિક ચિહ્નો ઉપરથી શુભાશુભ ભાખવાની વિદ્યા. Page #149 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિમિત્તશાસ્ત્ર,૧ મંત્રતંત્ર અને ઈદ્રજાળ વગેરે પાપમાર્ગોથી, આજીવિકા ચલાવે છે; અગ્નિની પેઠે સર્વભક્ષી થઈને પિતાને માટે ખાસ ખરીદાયેલો કનોતરાથી નિયત થયેલો એ કઈ પણ પ્રકારને દોષિત આહારેય છોડતા નથી; તથા આમ કુરરીની પેઠે ભેગ અને રસમાં આસક્ત થઈ શક કરતા આ લોકમાં પણ પરિતાપ પામે છે અને અહીંથી રવીને પણ સંસારમાં જ રખડ્યા કરે છે. [૪૫,૪૭,૫૦] એવા માણસો પોલી મૂઠી જેવા અસાર છે; છાપ વિનાના બાટા સિક્કા જેવા કિંમત વિનાના છે; અને વૈડૂર્યમણિની પેઠે ચળકતા કાચ જેવા નકામાં છે. જ્ઞાનીઓમાં તેમની કશી કિંમત નથી. તેઓ માત્ર જીવિકા માટે ઋષિનાં ચિહ્નો ધારણ કરીને ફરે છે, પરંતુ વાસ્તવિક રીતે તેઓ કુશીલ અને અસંયત હોય છે. [૪૨-૩] ૧. ધરતીકંપ, ઉલ્કાપાત, ધૂમકેતુનું દર્શન વગેરે નિમિત્તે ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. ૨. મૂળમાં “કૌતૂહલ” શબ્દ છે. એટલે કે, પુત્રાદિ પ્રાપ્ત થાય તે માટે નાન, હોમ, ઔષધ વગેરે બતાવવાં તે. ૩. મૂળમાં “ કહેવિદ્યા’ શબ્દ છે. ૪. જૈન સાધુ અચાનક જઈ ને ગૃહસ્થને ઘેર ઊભો રહે અને ત્યાંથી જે વધ્યુંઘટયું મને તેનાથી નિર્વાહ ચલાવે, એવો વિધિ છે. પિતાને નિમિત્ત તૈયાર થયેલો કે આણેલો આહાર સ્વીકારવાનો તેને નિષેધ છે. કારણ કે, તેથી તે હિંસાદિ પાપને ભાગી થાય છે. ૫. જુઓ ૧૪-૪૬, પા. ૮૨, ત્યાં કુરર છે. “તે જેમ માસની લાલચથી જાળમાં બંધાઈ પારધીના હાથમાં તરફડે છે તેમ.” Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : અનાથતા ૧૧૭ જેવી રીતે પીધેલું કાળફૂટ વિષ માણસને હણે છે, તથા ખોટી રીતે પકડેલું શસ્ત્ર પકડનારનું જ ઘાતક નીવડે છે, તેવી રીતે વિષયભેગ ત્યાખ્યા વિનાને ધર્મ, વશમાં ન આવેલા વેતાલની માફક, નુકસાનકારક જ નીવડે છે. ગળું કાપનાર શત્રુ પણ જેવું નુકસાન નથી કરતો, તેવું નુકસાન તે દુરાચારી લોક પિતે જાતે પોતાની દુરાત્મતાથી કરે છે. તે માણસોનો નગ્ન વેશ (એટલે કે, સાધુપણું ) વ્યર્થ છે; તે માણસો અગત્યની બાબતોમાં જ અવળા ચાલે છે, તે લોકોનો આ લોક પણ સિદ્ધ નથી થતો કે પરલોક પણ સિદ્ધ નથી થતો. દુરશીલ અને હંમેશાં દુ:ખપૂર્ણ એવા છે કે એક અંધારામાંથી બીજા અંધારામાં . આથડડ્યા કરે છે; તથા અંતે નરક તથા તિર્યચનિરૂપી દુર્ગતિને પામે છે. દયાવિહાણ તે અસાધુઓ મૃત્યુ સમયે ઘણે પસ્તાવો કરે છે, પરંતુ તે વખતે કોઈ તેમનું શરણ થતું નથી. [૪પ-૯] માટે બુદ્ધિમાન પુરુષ જ્ઞાનગુણથી યુક્ત, ચતુર્થ પુરુષાર્થરૂપ મોક્ષના તબોધને લગતું, અને સારી રીતે કહેવાયલું મહાશાસ્ત્ર જેવું આ અનુશાસન સાંભળીને, કુશલોના માર્ગને છેડી, મહાનિગ્રંથને માર્ગે જ ચાલે. ચારિત્ર અને આચારના ગુણેથી યુક્ત થઈને ઉત્તમ સંયમ પાળનારે અને કર્મોને નાશ કરી નિરાસવ થયેલે પુરુષ જ વિપુલ, ઉત્તમ અને ધ્રુવ પદને પામે છે. [૧-૨] ૧. ૧૬,૧૩માં (પાન ૮૦) તાલપુટ’ હતું. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સમુદ્રપાલ ચંપાનગરીમાં ભગવાન મહાવીરનો શિષ્ય પાલિતા નામે શ્રાવક વાણિયો રહેતો હતો. તે જૈન સિદ્ધાંતમાં બહુ કુશળ હતો. એક વખત વહાણવટું ખેડતો ખેડતો તે શ્રાવક પિહુંડ નામે નગરમાં આવી પહોંચ્યો. ત્યાં રહી વેપાર કરતાં કરતાં ત્યાંના કોઈ વાણિયાએ તેને પિતાની દીકરી પરણાવી. વખત જતાં તે સગર્ભા થઈ, ત્યારે તે વાણિયો તેને લઈ પિતાને દેશ પાછો ફર્યો. [૧-૩] ૧. ચંપાઃ અંગદેશની રાજધાની. નાગપુરથી ત્રણ માઈલ દૂર આવેલું આજનું ચંપાનાલા. વધુ માટે જુઓ આ માળાનું ધર્મકથાઓ, પુસ્તક, પા. ૭૫-૬. બૌદ્ધગ્રંથોમાં રાજગૃહ જે ભાગ ભજવે છે, તે જૈનગ્રંથોમાં ચંપા ભગવે છે. એ વસ્તુ, બિંબિસાર પછી તેના પુત્ર અજાતશત્રુને રાજ્યકાળ સૂચવે છે. ૨. પિહુડ બ્રહ્મદેશનું કોઈ બંદર હોય એવી કલ્પના કરી શકાય.. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૧: સસુદ્રપાલ ૧૧૯ રસ્તામાં, અધવચ સમુદ્રમાં જ, પાલિતની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યા. તેના જન્મ સમુદ્રમાં થયે। હાવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. થે।ડા વખત બાદ પાલિત શ્રાવક, ક્ષેમકુશળ, કુટુંબ સાથે ચંપામાં પેાતાને ઘેર પહોંચ્યા. [૪૫] પાલિતના પુત્ર ધીમે ધીમે મેટા થવા લાગ્યા. ક્રમે ક્રમે તે ખેતેર કળામાં પારંગત થયા, અને તેના પિતાએ તેને રૂપિણી નામની રૂપવાન કન્યા સાથે પરણાવ્યા. વ્યવહારકુશળ, સુરૂપ અને પ્રિયદર્શી એવા સમુદ્રપાલ પેાતાની સ્ત્રી સાથે પેાતાના રમ્ય મહેલમાં દેગુન્દકર દેવની પેઠે ક્રીડા કરતા વખત વિતાવવા લાગ્યા. [૭] એક વખત તે પેાતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. ત્યાંથી તેણે મેાતની સજા પામેલા અને તેને ચેાગ્ય વેશ પહેરેલા એક માણસને વધસૂમિ તરફ લઈ જવાતા તૈયા. તેને જોઈ સમુદ્રપાલને વિચાર આવ્યા કે, અશુભ કર્મનું કેવું દુષ્ટ પરિણામ આવે છે? [૮-૯] એ ઉપરથી વિચાર કરતાં કરતાં તે પેાતાની રાજની ચર્ચાથી ભય પામ્યા અને સમજ્યેા કે, દુર્લભ એવા મનુષ્યજીવન દરમ્યાન, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બુદ્ધિમાને મેાક્ષ માટે જ ઉદ્યમવત થવું જોઈ એ. આમ વિચારી, તેણે મહાક્લેશરૂપ સગને અને ભયાવહ એવા સ ૧. ૭૨ કળાના સુવિસ્તૃત વર્ણન માટે જીએ આ માળાનું ધર્મ ક્યા,’ પુસ્તક, પા. ૧૯૩ ઇ. ૧. જુઓ પાન ૧૦૯, ટિ. ૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાવીરસ્વામીનેા અતિમ ઉપદેશ પ્રકારના મેાહને ત્યાગ કરી, સયધર્મનું અનુશીલન કરવાને અર્થ માતાપિતાની અનુજ્ઞાથી પ્રવ્રજ્યા લીધી અને વ્રત તથા શીલનું પાલન યત્નપૂર્વક કરવા માંડયું. [૧૦-૧] તેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાં અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતા ધારણ કર્યાં અને જિને કહેલા ધર્મ અનુસાર સર્વ પાપપ્રવૃત્તિઓના ત્યાગ કરી, તથા બધાં ભૂતા તરફ અનુક ંપાયુક્ત થઈ, ક્ષમાયુક્ત, સયત, બ્રહ્મચારી અને જિતેન્દ્રિય બની વિચરવા માંડયું. [૧૨-૩] પૂજા કે તે મુનિ પેાતાનું બળાબળ જાણી, વખતેાવખત રાષ્ટ્રમાં ધર્માનુસાર વિહાર૧ કરતા. તે વખતે સિંહની પેઠે તે શબ્દાદિના ભયથી ડરતા નહિ; દુઃખકર વચન સાંભળીને અસત્ય કે અસભ્ય ખેલતા નહિ; પ્રિય કે અપ્રિય, નિદા કશાની આકાંક્ષા રાખતા નહિ; દેવ, મનુષ્ય કે પશુએ કરેલા જીવલેણ ઉપદ્રવેશ, સંગ્રામને મેાખરે ઊભેલા ઉત્તમ હાથીની જેમ, ચલિત થયા વિના ક ભય પામ્યા વિના સહન કરતા; ટાઢ-તડકા, ડાંસ-મચ્છર તથા અનેક જાતના રાગેાની વેદના, ઊંહકાર પણ કર્યાં વિના અને પહેલાં પેાતે કરેલાં કર્મોનું ફળ ભાગવા જાય છે એમ માની, સહન કરતે; રાગ, દ્વેષ અને મેાહના ત્યાગ કરી, સતત જાગ્રત રહેતા; ગમે તેવા વિકટ પ્રસંગે પણ મેરુની જેમ અપિત રહી આત્માને વશ રાખતા તથા મનુષ્યેાના અનેક જાતના ૧. સાધુ ચલતા ભલા' એ ન્યાયે એક ઠેકાણે સ્થિર વાસ કરવાની સાધુને મનાઈ છે. તેનું એક ઠેકાણેથી બીજે ઠેકાણે વિચરવું તેને વિહાર’કહે છે. < Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨૧: સમુદ્રપાલ ૧૨૧ અભિપ્રાયનું સત્ય સ્વરૂપ પ્રકાશમાં લાવતો. તે દયાળુ મુનિ લોકોના સંસર્ગ અને ટાપટીપ વિનાનાં તથા જીવજંતુ રહિત સ્થળોમાં જ રહેત; તથા પૂર્વના યશસ્વી ઋષિઓએ સહન કરેલાં સહુ સંકટ અને ઉપદ્રવો સમભાવથી સહન કરતો. [૧૪-૯,૨૨ આમ, સ્તુતિ-નિંદા રતિ-અરતિ વગેરેને સમાન રીતે સહન કરી, સંસારના સંસર્ગ વિનાનો, આત્મહિતપરાયણ, મુક્તિનાં મુખ્ય સર્વ સાધનોથી યુક્ત, શોકરહિત, અહંકાર વિનાને અને અપરિગ્રહી એવો તે મુનિ પરમાર્થ સાધવાના ઉપાયારૂપી જ પ્રવૃત્તિ કરતો વિચરતે હતો. તે જ્ઞાનયુક્ત મહર્ષિ ઉત્તમોત્તમ ધર્મનો સંચય કરી આકાશમાં સૂર્ય શોભે તમ ભક્ત હતો. [૦-૧,ર૩] આમ કરતાં કરતાં પુણ્ય પાપરૂપી બંધને નાશ કરી, સર્વ પ્રકારે નિર્લેપ અને વિપ્રમુક્ત બનેલો તે સમુદ્રપાલ, સંસારના મહાપ્રવાહને સમુદ્રની પેઠે તરીને, જેમાંથી પુનરાગમન નથી એવી દશાને પામ્યો. [૨૪] Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૨ રથનેમિ શૌર્યપુર નામે નગરમાં વાસુદેવ, સમુદ્રવિજય વગેરે દશ દશાહર ભાઈઓ રહેતા હતા. સૌથી નાના વસુદેવને રોહિણ અને દેવકી નામની બે રાણીઓ હતી તથા તે દરેકથી તેમને અનુક્રમે રામ અને કેશવ નામના બે પુત્ર થયા હતા. સૌથી મોટા સમુદ્રવિજયને શિવા નામની રાણીથી ૧. ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનું જન્મસ્થાન. શિકોહાબાદથી ૭ કેશ ઉપર જમના નદીને કાંઠે આવેલું છે. જોકે, આ અધ્યયનને પ્રસંગ દ્વારિકામાં બન્યો છે, તે ૨૧-૩ વગેરે લોકે ઉપરથી જણાય છે. જુઓ ૫, ૧૨૩, નોંધ ૪. ૨. દશાહે યદુના વંશમાંથી ઉતરી આવેલા યાદવો જ હતાં. વંશાવળી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૧૩૦. ૩. ટીકાકાર જણાવે છે કે, ખરી રીતે વસુદેવને ૭૨૦૦૦ રાણીઓ હતી. પરંતુ અહીં બેની જ જરૂર હોવાથી બેને જ ઉલ્લેખ કર્યો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૨: ૨થનેસિ ૧૨૩ ૧ પુત્ર થયા હતા. એ અરિષ્ટનેમિ સ યુક્ત હતા. તેમને મધે,. સર્વોત્તમ હતાં; તેમને વર્ણ શ્યામ અરિષ્ટનેમિ નામને શુભ લક્ષણ અને ચિહ્નોથી આકૃતિ અને સ્વર હતા તથા પેટ માછલીના આકારનું હતું. [૧-૬] અરિષ્ટનેમિ ઉમરે આવતાં કેશવે તેમને માટે ઉગ્રસેનTM પાસે તેની કન્યા રાજીમતીનુંપ માગું કર્યું. તે રાજીમતી સુશીલ, દેખાવડી, સલક્ષણસંપન્ન તથા વીજળી જેવી દેદીપ્યમાન હતી. [૬-૭] ૧. અરિષ્ટનેમિને રથનેમિ નામના મેાટા ભાઈ હતા, તે વાત આગળ આવશે. ૨. એ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૧, પા. ૧૨૯. ૩. કેશવ અને રામ એટલે કૃષ્ણ અને ખલભદ્ર. બ્રાહ્મણ ગ્રંથામાં કૃષ્ણના મહિમા જ વધારે છે. પરંતુ જૈન ગ્રંથેામાં તે ગૃહથ કૃષ્ણ કરતાં તીર્થંકર અરિષ્ટનેમિને પ્રભાવાતિશય બતાવવા જુદા જુદા અનેક પ્રસંગેા આપેલ છે. ૪. કંસને પિતા, કંસને મારી કૃષ્ણે તેને મથુરાની ગાદી પાછી આપી. તે અને દેવક ખ'ને ભાઈ થાય. દેવકી દેવની. પુત્રી હતી. બ્રાહ્મણ અને જૈન અને માન્યતા પ્રમાણે કૃષ્ણે કસને મારી નાખ્યા હેાવાથી ( કસના સાળા,બીજી માન્યતા પ્રમાણેસસરા ) જરાસંધે મથુરા ઉપર હુમલા કરવા માંડચા; તેથી કૃષ્ણે ત્યાંથી ભાગીને પશ્ચિમ સમુદ્રને કિનારે દ્વારિકા વસાવી અને બધાને ત્યાં આણ્યા. ૫. હરિવંશ તથા સુતનુ આપ્યું છે. અહીં થનેમિએ ‘સુતનુ’ સખાધન હાવાને કારણે પણ હાય. વિષ્ણુપુરાણમાં ઉગ્રસેનની કન્યાનું નામ પણ ૩૭ મા શ્ર્લેકમાં રાજીમતી માટે વાપર્યું છે, તે કદાચ તેનું બીજું નામ Page #157 -------------------------------------------------------------------------- ________________ ‘૧૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ઉગ્રસેને કેશવનું માથું કબૂલ રાખ્યું. પછી, અરિષ્ટનેમિને બધી ઔષધિઓથી સ્નાન કરાવી, કૌતુક અને મંગળ થી યુક્ત કરી, વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરી તથા વાસુદેવના મોટા ગંધહસ્તી ઉપર બેસાડી બધા વિવાહમંડપ તરફ ચાલ્યા. [૮-૧૩] ત્યાં જતાં અરિષ્ટનેમિએ વાડામાં અને પાંજરામાં પૂરેલાં અને ભયથી કંપતાં પ્રાણુઓ જોયાં. તેમને જોઈ તેમણે પોતાના સારથિને પૂછ્યું: આ બધાં પ્રાણીઓને શા માટે આમ પૂરવામાં આવ્યાં છે ? સારથિએ જવાબ આપ્યો : તમારા વિવાહોત્સવમાં આવેલાં માણસના ભોજન માટે. [૧૪-૭]. આ સાંભળી જીવો પ્રત્યે દયાવૃત્તિ રાખનાર અરિષ્ટનેમિનું દિલ દુભાયું. તેમણે વિચાર કર્યો કે મારા વિવાહ નિમિત્તે આ બધા જે હણાય, તો તે મારે માટે પરલેકમાં કલ્યાણરૂપ નહિ થાય. [૧૮-૯] પછી તેમણે પિતાનાં આભૂષણે ઉતારી (પિતાને ચેતવ્યા બદલ) સારથિને આપી દીધાં. તથા આગળ વધવાને બદલે તે ઘેર જ પાછા ફર્યા. પછી સંસારનો ત્યાગ કરવાની ઇચ્છાથી ૧. રાત્રે કુસ્વમાદિક આવ્યાં હોય તેમના નિવારણ અર્થે તેમજ શુભ શુકનને અર્થે કરાતા વિધિ. ૨. ઉત્તમ જતિને હાથી. તેના ગંધમાત્રથી સામાન્ય હાથીઓ ભાગી જાય છે. ૩. ૧૦મા લેકમાં હાથીએ બેસીને જવાની વાત છે. પછીના શ્લોકમાં જાણે રથમાં બેઠા હોય તેવા ઉલ્લેખ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : રથનેમિ ૧૨૫. શિબિકામાં બેસી, તે રેવતકર પર્વત તરફ ચાલ્યા. ત્યાં રિવાજ મુજબ (ભાવી તીર્થકરો) નિષ્ક્રમણોત્સવ કરવા સર્વ સામગ્રી સાથે આવેલા દેવો અને હજારો મનુષ્યોથી વીંટળાયેલા વૃણિપુંગવ અરિષ્ટનેમિએ દીક્ષા લીધી અને પિતાને હાથે પાંચ મૂઠી ભરીને પોતાના કામળ અને વાંકડિયા કેશે ઉખાડી નાખ્યા. તે વખતે વાસુદેવે પ્રસન્ન થઈ તેમને કહ્યું : હે દમેશ્વર ! તું તારા ઇચ્છિત મનોરથને સત્વર પામ; તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિભતા દ્વારા પોતાની ઉન્નતિ કર. ત્યાર બાદ રામ, કેશવ તથા બીજા બધા અરિષ્ટનેમિને વંદન કરી, દ્વારિકા પાછા ફર્યા. [ર૦-૭] ૧. અરિષ્ટનેમ પેલાં પ્રાણીઓ જોઈને પાછા ફર્યા, ત્યારે તેમનાં માતાપિતાએ તેમને ઘણું ઘણું સમજાવ્યા. પણ તે લગ્ન કરવા કબૂલ ન થયા. માત્ર તે એક વર્ષ વધુ ઘેર રહેવા કબૂલ થયા. તે વર્ષ પૂરું થયા બાદ તેમણે રૈવતક પર્વત ઉપર જઈને દીક્ષા લીધી, એટલું સમજી લેવાનું છે. - ૨. કાઠિયાવાડનો ગિરનાર એ જ રૈવતક. તેના ઉપર ઘણાં જૈન મંદિરો છે માથે પોતાના શિશુપાલવધમાં (સર્ગ ૪) રૈવતકનું વર્ણન કર્યું છે. ૩. તે વખતે ચિત્રા નક્ષત્ર હતું. શ્રીમહાવીરભગવાનના જીવનના નિર્વાણ સિવાયના મુખ્ય પાંચ બનાવો જેમ ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયા હતા, તેમ અરિષ્ટનેમિનાં ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ચિત્રા નક્ષત્રમાં થયાં હતાં. ૪. જૈન સાધુઓ વાળ કપાવવાને બદલે હાથથી ઉખાડી નાખે છે. તે ક્રિયાને લોચ કહે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અરિષ્ટનેમિની પ્રવજ્યાની વાત સાંભળીને રાજકન્યા રાજીમતી હાસ્ય અને આનંદથી રહિત થઈ ગઈ. તેણે વિચાર્યું કે, “તેમણે મારે ત્યાગ કર્યો; મારા જીવતરને ધિક્કાર છે. મારે પણ હવે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર : છે.' [૨૮-૯] આમ વિચારી તેણે પણ કુચડી અને કાંસકીથી સજેલા કેશનો લોચ કર્યો. તેને પણ વાસુદેવે પ્રસન્ન થઈને કહ્યું : કન્ય ! તું પણ આ ઘોર સંસારસાગરમાંથી જલદીથી તરી જા. તેની પાસે ત્યાં તેનાં ઘણાં સ્વજન-પરિજનોએ પણ પ્રવ્રજ્યા લીધી. [૩૦-૨] ૧. રામતીના એ શોકપ્રસંગ ઉપર સંઘણુપુત્ર વિક્રમે ને મદૂત કાવ્ય લખ્યું છે. તેમાંના દરેક લોકની ચેથી લીટી કાલિદાસના મેઘદૂતમાંથી લીધી છે. ૨. ટીકામાં આપેલી કથામાં કેટલીક વધુ વિગત જણાવેલી છે, "તે અહીંથી આગળ વધતા પહેલા જાણી લેવી ઠીક થશે. અરિષ્ટનેમિએ પિતાનો ત્યાગ કરેલો હોવાથી રામતી પણ ખિન્ન થઈ ગઈ અને અરિષ્ટનેમિનું જ ધ્યાન કરવા લાગી. અરિષ્ટનેમિને. મેટો ભાઈ રથનેમિ તેના ઉપર મોહિત થયો હતો. અરિષ્ટનેમિ સાથે રાજમતીનું લગ્ન બંધ રહ્યું એટલે તેણે રાજમતીને વશ કરવાને પ્રયત્ન કરવા માંડ્યો. પણ રાજમતીએ તેને ચોખ્ખું જણાવી દીધું કે, હું મનથી તો અરિષ્ટનેમિને જ પરણી ચૂકી છું; અને પ્રવ્રજ્યા લેવાની છું. છતાં રસનેમિએ ન માન્યું ત્યારે રાજમતીએ એક વખત તેને સાનમાં લાવવા પિ નું કેવું દૂધ પી જવાનું - કહ્યું ત્યારે રથનેમિએ કહ્યું કે, એકેલી વસ્તુ કૂતરું જ ચાટે; માણસ થઈને હું તારું એકેલું કેમ કરીને ચાટું ? Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૨૨ : રથનેમિ હવે, રાજીમતી રૈવતક પર્વત ઉપર જતી હતી તે વખતે મુશળધાર વરસાદ વરસવાથી ભીંજાઈને તે એક અંધારી ગુફામાં પેસી ગઈ. ત્યાં પિતાનાં ભીનાં વસ્ત્ર શરીર ઉપરથી ઉતારી તેણે પહોળાં કર્યાં. અરિષ્ટનેમિને માટે ભાઈ રથનેમિ પ્રવજિત થઈ તે ગુફામાં જ ધ્યાન કરતો હતો. રાજમતીને એકાંતમાં વસ્ત્રરહિત દશામાં જોતાં તેનું મન ચલિત થયું. એટલામાં રાજીમતીએ પણ તેને દેખ્યો. તેને જોઈ, ભયગ્રસ્ત રાજીમતી છાતી ઉપર હાથ ઢાંકી, કંપતી નીચે બેસી ગઈ. રથનેમિએ તેને કહ્યું : હે સુરૂપે ! હે ચારુભાષિણી ! હું રથનેમિ છું. હે સુતનુ ! તું મારે સ્વીકાર કર, તને કશી હરકત આવશે નહિ. આપણે ભોગ ભોગવીએ. મનુષ્યપણું દુર્લભ છે. ભુક્તભોગી થઈને ફરી પાછાં આપણે જિનમાર્ગનું આચરણ કરીશું. [૩૨-૮] સાધનાનો ઉત્સાહ જેનો ભાગી ગયેલ છે એવા તથા વાસનાથી હારેલા રથનેમિનું આવું કહેવું સાંભળી, હિંમત હારી જવાને બદલે પિતાની જાત, કુલ અને શીલ સાચવતી રાજીમતીએ પિતા ઉપર કાબૂ રાખીને તેને કહ્યું : “ભલેને તું ત્યારે રાજીમતીએ તેને કહ્યું કે, તો પછી તારા ભાઈ એ ઓકેલી મને મેળવવા તું શા માટે પ્રયત્ન કરે છે ? બીજી બાજુ, દીક્ષા લીધા બાદ ચોપનમે દિવસે અરિષ્ટનેમિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે ખબર જાણી, કૃષ્ણ, બળભદ્ર, રાજમતી વગેરે બધાં તેમનાં દર્શને ગયા. તેમનો ઉપદેશ સાંભળી રથનેમિ, રાજમતી વગેરે અનેક સ્ત્રીપુરુષોએ તેમની પાસેથી દીક્ષા લીધી. ૧. ટીકાની કથા એમ જણાવે છે કે, “એક વખત, અરિષ્ટનેમિનાં દર્શન કરવા રામતી રેવતાક પર્વત ઉપર જતી હતી ત્યારે . . .” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ રૂપમાં વૈશ્નમણુ જેવો હોય, કે લલિત વિલાસમાં નલકુબેર જે હોય, કે સાક્ષાત ઈદ્ર હોય, તે પણ હું તને ન ઈચ્છું. હે કામી ! જીવતો રહીને તું વમેલી વસ્તુ પીવા ઈચ્છે છે તેના કરતાં તારું મરણ શ્રેય છે. તારા યશને ધિક્કાર છે ! હું ભોજરાજનાર કુળમાં જન્મી છું, અને તે અંધકવૃષ્ણિના કુળમાં જન્મેલા છે. આવાં ઉત્તમ કુળમાં જન્મેલાં આપણે ગંધન સર્ષક જેવાં રખે થઈએ! જે જે સ્ત્રીને તું જુએ, તેના પ્રત્યે જે તું આવો ભાવ કરે, તો પવનથી કંપતા હ૮ નામના વૃક્ષની પેઠે તું અસ્થિરાત્મા બની જાય. પછી, લેકાની ગાયો ચરાવવા લઈ જનાર ગાવાળ તે ગાયને, કે કઈ ભાડૂત ભાડે આણેલી ચીજનો જેમ માલિક થઈ શકતો નથી, તેમ તું પણ શ્રમણપણાનો અધિકારી નહિ થઈ શકે. માટે તું સ્થિર થા અને સંયમમાં સ્થિત થા. [૩૯-૪૫] ૧. વૈશ્રમણ એટલે કુબેર અને નલકુબર તે તેને પુત્ર. ૨. મૂળમાં “ ભેગરાજ ” છે. પરંતુ રથનેમિની બાબતમાં તેના દાદા અંધકવૃષ્યિનું નામ રામતીએ લીધું છે, તેમ પોતાની બાબતમાં પણ પોતાના દાદા ભેજનું જ નામ લીધું હોય એમ બનવા જોગ છે. ઉપરાંત સમુદ્રવિજય તેના બાપના નામથી જ ઓળખાતો, તેમ ઉગ્રસેન પણ તેના બાપના નામથી જ ઓળખાતા હોય એમ બને. વિષ્ણુપુરાણમાં ઉગ્રસેનના પુત્ર કંસને પણ ભેજરાજ કહ્યું છે. ભોગ લોકો માટે જુઓ પા. ૮૬, ટિ. ૨. ૩. વંશાવળી માટે જુઓ પા. ૧૩૦, ટિ. નં. ૨. ૪. સાપ બે પ્રકારના કહેવાય છે : ગંધન અને અગંધન. ગંધન સાપ પતે ઓકેલું ઝેર પાછું ચૂસી લે છે, જ્યારે અગંધન મરી જાય તો પણ તેમ કરતો નથી. ૫. જુઓ દશવૈકાલિક ૨,૭-૧૦. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨૨: રથનેમિ ૧૨૯ તે સાધ્વીનું આવું વચન સાભળી, જેમ અંકુશથી હાથી વશ થાય, તેમ રથનેમિ ધર્મમાં સ્થિર થયો અને મરણ પર્યત જિતેંદ્રિય અને દૃઢવ્રત થઈ શ્રમણપણાને પાળવા લાગ્યો. વખત જતાં તે બંને ઉગ્ર તપ આચરીને કેવળજ્ઞાની થયાં અને બધાં કર્મોનો નાશ કરી, ઉત્તમોત્તમ શુદ્ધિ પામ્યાં. [૪૬-૯] ટિપ્પણ ટિપણુ ન. ૧. મૂળમાં અરિષ્ટનેમિનું વર્ણન કરતાં તેમને સ્વસ્તિક, શંખ વગેરે એક હજાર ને આઠ ચિહ્નો ધારણ કરનાર કહ્યા છે; તથા તેમના બાંધાને વજષભનારાયસંહનન શબ્દથી વર્ણવ્યો છે. શરીરનાં હાડકાં વગેરેના સાંધાના છ પ્રકાર ગણાવવામાં આવે છે. તેમાંને એ પ્રથમ તથા સર્વોત્તમ છે. એમ કહેવાય છે કે, તેના ઉપરથી ઘોડા સાથે રથ ચાલ્યા જાય, તો પણ તે સાંધા છુટા ન પડે. તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, ઉત્તમ સંહનનવાળું જેનું શરીર છે, તેનાથી જ “એકાગ્રચિંતાનિરોધ” રૂપ ધ્યાન થઈ શકે છે. બે હાડકાંના છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તો મર્ક ટબંધ અથવા નારાજ કહેવાય. હવે તે પ્રકારના સાંધા ઉપર હાડને પાટે આવે, તો તે ઝષભનારાચ બંધ થાય. અને તે ત્રણેને વધે એવો એક વજ-ખીલે પરોવવામાં આવે, તો તે સાંધા અત્યંત મજબૂત થાય અને તે પૂરા વજઋષભનારાચસંહનન થયો કહેવાય. ખીલી વગર માત્ર ઋષભનારા હોય તે બીજે પ્રકાર; કેવળ મર્કટબંધ તે નારાય; એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ હાડ જ હોય તો તે અર્ધનારાચ; વચ્ચે ખીલી જ હોય, છેડે ફક્ત હાડ હોય તે કલિકા; અને બંને બાજુ હાડે હાડ અડી રહ્યાં હોય તે અસંપ્રાસાસુપાટિકા સં હનન કહેવાય. Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ અરિષ્ટનેમિની આકૃતિને મૂળમાં ‘સમચતુરસ્ર' સસ્થાન શબ્દથી ઓળખાવી છે. શરીરને આકાર તે સ્થાન કહેવાય. તેના છ પ્રકાર છે. સમચતુરસ્ર : માણસને પ`કાસને બેસાડા; પછી જો તેના બે ઢી’ચણ વચ્ચેનું અંતર, જમણા ખભેા અને ડાખા ઢીચણ વચ્ચેનું અંતર, ડામા ખભા અને જમણા ઢીંચણુ વચ્ચેનું અંતર, અને પલાંડીના મધ્ય પ્રદેશથી કપાળનું અંતર એ સરખાં હાય, અને સર્વ અંગ સુંદર હાય, તે તે સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. નાભિ ઉપર સપૂર્ણ સુંદર અવયવ હોય અને હુંઠેના પ્રદેશમાં હીનાધિક હેાય, તે તે ન્યÀાધપરિમડળ સરસ્થાન કહેવાય. નાભિથી નીચે સંપૂર્ણુ અવયવ હોય અને ઉપર હીનાધિક હાય, તે તે સાદિ સાન કહેવાય. હાથ, પગ, મસ્તક, ગ્રીવા સુલક્ષણ હેાય અને હૃદય, પેટ હીન હાય, તે તે કુબ્જ સસ્થાન કહેવાય. હૃદય તથા પેટ સુલક્ષણ હાય અને હાથ પગ, શીર, ગ્રીવા કુલક્ષણ હોય, તા તે વામન કહેવાય. અને સર્વાં અંગોપાંગ કુલક્ષણ-હીનાધિક હાય, તેા તે હુડક સ્થાન કહેવાય. ટિપ્પણુ ન. ૨. ૧૩૦ ગૌરી ! અધકણિ સૂર । સુવીર ભુજવૃષ્ણિ ' વસુદેવ (દશાહે) સમુદ્રવિજય દેવક અલરામ વાસુદેવ રિષ્ટનેમિ રથમિયાસ રાષ્ટ્રમતી દેવી જરાસ'ધની મહેન વયશા વેરે કસ પરણ્યા હતા. વસુદેવને હિણીથી બલરામ અને દેવકીથી કૃષ્ણ શુ હતા. બ્રાહ્મણકક્ષામાં અધક અને વૃષ્ણુિ એ એ ભાઈએ જણાવ્યા છે; તથા જરાસધને ક'ને સસરા જણાવ્યા છે. ઉગ્રસેન { Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ * કેશી—ગતમ સંવાદ જિન તીર્થંકર પાર્શ્વનાથના વિદ્યા અને આચરણમાં પારગામી એવા કેશકુમાર નામના મહાયશસ્વી૩ શ્રમણશિષ્ય હતા. તે એક વખત શિષ્યસમુદાય સાથે ૧. મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા ૨૩મા જૈન તીર્થકર. તે ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસના ઇફવાકુવંશના રાજા અશ્વસેનને ત્યાં જન્મ્યા હતા, એવી પરંપરા છે. જુઓ આ માળાનું “સંયમધર્મ', પુસ્તક પા. ૪પ-૮, તેમના પૂર્વ ભવાની લાંબી કથામાં સુવર્ણ બાહુ રાજાના ભવની કથામાં કાલિદાસના નાટકમાંથી દુષ્યત-શકુંતલા અને સખીઓના પ્રથમ મેળાપનો આ પ્રસંગ શબ્દશ: આપેલ છે. ૨. મૂળમાં કેસીવનાર સમજે છે. કેટલાક કુમારશ્રમણ પદને વિશેષણ તરીકે લઈ, “કુંવારી અવસ્થામાં શ્રમણ થનારા એવો અર્થ લે છે. ૩. મૂળમાં “અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાન યુક્ત” એવું વિશેષણ પણ છે. તેમના અર્થ માટે આગળ જુઓ પા. ૧૬૮, ટિ. નં. ૧. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ એક ગામથી બીજે ગામ ફરતા ફરતા શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં ગામબહાર, જીવજંતુ રહિત રહેવાનું તથા સૂવાનું સ્થાન જોઈને, નિંદુક નામના ઉદ્યાનમાં તેમણે ઉતારે કર્યો. [૧-૪] તે જ અરસામાં, વર્ધમાન નામથી લોકમાં પ્રસિદ્ધ એવા જિનભગવાન (મહાવીર)ને મહાયશસ્વી, જ્ઞાન અને ચારિત્રના પારગામી, તથા બાર અંગેના જાણકાર શિષ્ય ભગવાન ગૌતમ પણ, શિષ્ય સમુદાય સાથે ફરતાફરતા તે જ નગરીમાં આવી પહોંચ્યા અને ગામ બહાર આવેલા કારક ઉદ્યાનમાં ઉતર્યા. પ-૮] મન, વચન અને કાયાનું દુપ્રવૃત્તિમાંથી રક્ષણ કરતા તથા સમાધિયુક્ત એવા તે બંને ત્યાં રહેતા હતા તે વખતે, બંનેના શિષ્ય સમુદાયમાં એવો વિતર્ક ઊભું થયું કે, વર્ધમાને ઉપદેશેલે પંચમહાવ્રતાવાળા આ ધર્મ કેવો, અને મહામુનિ પાર્થે ઉપદેશેલે ચાર મહાવ્રતવાળા આ ધર્મ કેવો ? વળી, અચેલક, – વસ્ત્રરહિત રહેવાનો મહાવીરને આચારવિધિ કે, અને આંતર તથા ઉત્તરીય વસ્ત્રો ૧. પ્રાચીન કેશલ દેશની રાજધાની. સાકેત અથવા અધ્યાથી ઉત્તર તરફ પચાસેક માઈલ દૂર રાપટી નદીના દક્ષિણ કિનારે આવેલાં સાહેસમાહતનાં ખંડેરેને શ્રાવસ્તીનાં વર્તમાન અવશેષ ગણવામાં આવે છે. જુઓ આ માળાનું “ધર્મકથાઓ પુસ્તક પા. ૨૫૯. ૨. જૈન ધર્મના મૂળ પ્રસિદ્ધ ૧૨ ગ્રંશે. જુઓ આ માળાનું સંયમધર્મ, પુસ્તક પા. ૧૦-૧. ૩. મૂળ : ચાતુર્યામ. પાશ્વન પંથમાં બ્રહ્મચર્ય વ્રતને અપરિગ્રહવ્રતમાં સમાવી, ચાર જ મહાવતે ગણાવાતાં. Page #166 -------------------------------------------------------------------------- ________________ - ર૩: કેશી-ગૌતમ સંવાદ ૧૩૪ પહેરવાની છૂટવાળે પાનો આચારવિધિ કે ? એક જ કાર્ય માટે પ્રવર્તેલા એ બેમાં આવો તફાવત પડવાનું કારણ શું? [૯-૧૩] શિષ્યના મનનો આવો વિતર્ક જાણી, કશી અને ગૌતમ બંનેએ પરસ્પર મળવાને નિશ્ચય કર્યો. પાર્શ્વનાથની પરંપરાને (મહાવીર) પહેલાંની હોવાથી વડીલ જાણી, ગાયોગ્ય સમજનાર ગૌતમ પોતે હિંદુક વનમાં આવ્યા. કેશીકુમારે પણ તેમને આવેલા જાણી, તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો, તથા નિર્જીવ અને નિર્દોષ એવાં પરાળ, દાભ વગેરે તેમને બેસવા માટે આપ્યાં. [૧૪-૭] તે વખતે બીજા સંપ્રદાયના પણ ઘણા સાધુઓ તથા ગૃહસ્થ કૌતુકથી ત્યાં ભેગા થયા. પછી, કેશીએ ગૌતમને કહ્યું : હે મહાભાગ! હું કાંઈ પૂછવા માગું છું. એટલે ગૌતમે જવાબ આપ્યો, “હે ભદન્તર! આપની મરજી મુજબ પૂછો.” ત્યારે કેશીએ પૂછયું : વર્ધમાન અને પાર્શ્વનાથ બંને એક જ કાર્ય માટે પ્રવર્તેલા હોવા છતાં, એકે ચાર વ્રત ઉપદેશ્યાં અને બીજાએ પાંચ ઉપદેશ્યાં, એનું કારણ શું ? [૧૮-૨૪] ગૌતમે જવાબ આપ્યો: પ્રજ્ઞા વડે જ ધર્મતત્વનો નિશ્ચય કરી શકાય છે. શરૂઆતના મુનિઓ “ઋજુ જડ” એટલે કે સરળ પણ જડ હતા; તેથી તેમને ધર્મ સમજવો મુશ્કેલ હતો. અને ૧. મૂળમાં, “પરાળે અને પાંચમું દાભડ્રણ” એમ છે. શાળા, વ્રીહિ, કોદરા અને રાળકનાં ચાર પરાળ છે; તે તથા દાભડ્રણ મળી તૃણુ પંચક કહેવાય છે. ૨. મૂળમાં, પૂજ્ય એવા અર્થનો “સંત” શબ્દ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ પાળવા સહેલેા હતા; અને છેવટના મુનિએ વ±જડ હતા તેથી તેમને ધર્મ સમજવા સહેશે। હતા, પરંતુ પાળવા મુશ્કેલ હતા. તેથી તે અનેને પાંચ મહાવ્રતા સ્પષ્ટ દર્શાવવાં પડયાં. પરંતુ, વચગાળાના મુનિએ સરળ તેમજ બુદ્ધિમાન હતા. (તેથી તેમને બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ દુ ન પાડતાં ચાર વ્રતે કહ્યાં.) [૨૫-૭] કેશીએ એ જવાબથી સંતુષ્ટ થઈ, વસ્ત્ર પહેરવા ન પહેરવા બાબતના તે એના વિધાનમાં તફાવત પડવાનું કારણ પૂછ્યું. એટલે ગૌતમે કહ્યું, ‘ પેાતાના વિશિષ્ટ જ્ઞાન વડે (જુદા જુદા સાધુએને અધિકાર) સમજીને અને તીર્થંકરાએ ધર્મનાં જુદાં જુદાં સાધન ફરમાવ્યાં છે. પારમાર્થિકર રીતે તા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મેાક્ષનાં સાચાં ૧. ‘શરૂઆતના' એટલે પ્રથમ તીર્થંકરના વખતના; ‘છેવટના’ એટલે ૨૪મા તી``કર મહાવીરના વખતના; વચગાળાના એટલે બાકીના ૨૨ તી કરના સમયના. ૨. મૂળમાં ‘નિશ્ચયે શબ્દ છે. એક જ વસ્તુને લગતી જુદી જુદી વિચારસરણી ‘નચ' કહેવાય છે, તેના વ્યવહારનય અને નિશ્ચયનય એવા ભેદ છે. વ્યવહારનય એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન વિચાર; તથા નિશ્ચયનય એટલે સૂક્ષ્મગામી અને તત્ત્વપશી વિચાર. વધુ માટે જુઓ પા. ૧૭૪, કિં૦ ૮. ૩. એ ત્રણને જન પિરભાષામાં રત્નત્રય ’ કહે છે. તત્ત્વના ચથા વિવેકની અભિરુચિ તે ‘દર્શન'; પ્રમાણ વગેરેથી તત્ત્વાનું ચા જ્ઞાન તે ‘જ્ઞાન'; અને જ્ઞાનપૂર્વક રાગદ્વેષાદિની નિવૃત્તિ થવાથી સ્વરૂપરણુ તે ‘ચારિત્ર’. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૩: કેશી-ગૌતમ સંવાદ ૧૩૫ સાધનો છે; અને તે બાબતમાં તો બંને તીર્થકરે એકમત છે. બાહ્ય વેષ વગેરેનું પ્રયોજન તો એટલું જ છે કે, તેના વડે લોકોને ખબર પડે (કે આ સાધુ કયા પંથનો છે); તથા સાધુને પિતાને સંયમનિર્વાહમાં તે ઉપયોગી થાય; તેમજ (પતે અમુક ધર્મનો છે એવું તેને ભાન રહે.” [૩૧-૩] એ સાંભળી કેશીએ કહ્યું, “હે ગૌતમ તમારી પ્રજ્ઞા સુંદર છે; મારા બંને સંશય દૂર થઈ ગયા. હવે હું જે બીજું કહું તેના ઉકેલ આપો.૧ હે ગૌતમ! હજારે શત્રુઓની વચમાં તમે ઊભા છે અને તેઓ તમારા ઉપર હુમલો કરે છે. તેમને તમે શી રીતે જીત્યા? [૩૪-૫] ગૌતમ : એકને જીતવાથી પાંચ જિતાયા; પાંચને જીતવાથી દસ જિતાયા; અને એ દસને જીતવાથી બધા જિતાઈ ગયા. [૩૬] કેશી : એ શત્રુઓ તે ક્યાં ? ગૌતમ : નહિ જિતાયેલો આત્મા એ એક શત્રુ છે. તેમાં ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ઉમેરતાં પાંચ થયા. અને તેમાં પાંચ કિ ઉમેરતાં દશ થયા. શાસ્ત્રમાં કહ્યા અનુસાર તે દશને જીતીને, હે મુનિ ! હું બધા શત્રુઓની વચ્ચે નચિંત થઈ વિચારું છું. [૩૮] ૧. મૂળમાં તો અહીં પણ, “હવે મારા બીજા સંશયને જવાબ આપો” એમ છે. પરંતુ અહીંથી આગળ કશી સિદ્ધાંતભેદ વિષે કશી શંકા નથી પૂછતા; પરંતુ જેન સિદ્ધાંતોને જ સમસ્યા કે ફૂટની રીતે રજૂ કરે છે અને ગૌતમ તેનો ઉકેલ આપે છે. જાણે શ્રોતાવર્ગને એમ સૂચિત ન કરતા હોય કે, મૂળ સિદ્ધાંતોમાં બંને તીર્થકરોમાં કશો તફાવત નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કેશી : જગતમાં અનેક પ્રાણુઓ પાશ વડે બંધાયાં છે. તમે તે પાશમાંથી કેવી રીતે છૂટયા? [૪૧]. ગૌતમ : રાગદ્વેષરૂપી તીવ્ર પાશે અને ભયંકર એવા સ્નેહપાશાને શાસ્ત્રમાં જણાવેલા ઉપાયો વડે છેદીને હું હલકે થઈ વિચરું છું. [૪૩] કેશી : ભયંકર ફળવાળા એક ઝેરી વેલ છે. તેને તમે કેવી રીતે ઉખાડી નાખી ? [૪૫] ગૌતમ : ભવતૃણારૂપી ભયંકર લતાને સર્વથા જડમૂળમાંથી ઉખેડી નાખી, તેનાં ઝેરી ફળમાંથી છૂટી હું શાસ્ત્રાનુસાર વિચારું છું. [૪૮] કેશી : ઘર અને પ્રજવલિત અગ્નિએ બધાં પ્રાણુઓને બાળે છે. તેમને તમે કેવી રીતે બુઝાવ્યા? [૫૦] ગૌતમ : કામ, ક્રોધ, માયા અને લોભરૂપી કષાય એ અગ્નિ છે. જ્ઞાની–તીર્થકરરૂપી મહામેથી ઉત્પન્ન થયેલા, તેનાં વચનરૂપી પ્રવાહમાંથી, શાપદેશ, શીલ અને તપરૂપી ઉત્તમ જળ લઈ હું સતત તેમના ઉપર છાંટું છું. એમ શાપદેશરૂપી ધારાથી છંટાયેલા અને ભેદાયેલા તે અશિઓ મને બાળતા નથી. [૫૩] કેશી : સાહસિક, ભયંકર, દુષ્ટ અને આમથી તેમ દેડતો આ અશ્વ તમને ઉન્માર્ગે કેમ નથી લઈ જત? [૫૫] ગૌતમ : મનરૂપી એ દુષ્ટ અશ્વને હું શાસ્ત્ર તથા ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતવંત (કંથક) ઘેડાની પેઠે બરાબર કબજે રાખું છું, તેથી તે માર્ગમાં જ રહે છે. [૫૮] ૧. છેવટે તો શાસ્ત્રજ્ઞાન પણ આપ્તજનની વાણીરૂપ જ છે. ૨. જુઓ પા. પપ, ને. ૬. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૩: કેશી–ગૌતમ સંવાદ ૧૩૭ કેશી : કુમાર્ગોથી ભરેલા જગતમાં ઘણાં પ્રાણુઓ ઉન્માર્ગે જઈ નાશ પામે છે. તમે વટેમાર્ગ હોવા છતાં ઉન્માર્ગે જઈ કેમ નાશ નથી પામતા? [૬૦] - ગૌતમ : ખોટા સિદ્ધાંત એ ઉન્માર્ગો છે. તેમને હું જાણું છું. તેથી, જિને કહેલા ઉત્તમ માર્ગને જ વળગી રહી, હે નાશ નથી પામત. [૬ ૩] કશી : મેટા જળપ્રવાહમાં તણાતાં પ્રાણીઓ માટે શરણરૂપ, આધારરૂપ અને પ્રતિકારૂપ દીપ કર્યો? [૬૮] ગૌતમ : જરા-મરણરૂપી વેગથી ખેંચાતાં પ્રાણીઓ માટે ધર્મરૂપી દ્વીપ ઉત્તમ શરણરૂપ, આધારરૂપ અને પ્રતિકારૂપ છે. [૬૮] કેશી : મોટા પ્રવાહવાળા સમુદ્રમાં આમતેમ તણાતી નાવડીમાં બેઠેલા તમે કેમ કરીને પાર ઉતરશે? [૭૦] ગૌતમઃ જે નાવડી છિદ્રવાળી હોય છે, તે પાર નથી જઈ શકતી; પરંતુ જે છિદ્રરહિત છે, તે જરૂર પાર જઈ શકે. શરીર એ નાવડી છે; જીવ એ નાવિક છે; અને સંસાર એ સમુદ્ર છે. તેને મહર્ષિઓ તરી જાય છે. [૭૩]. કશી : આંધળા કરી નાખે એવા આ ઘોર અંધારામાં આ પ્રાણીઓ ભટક છે; તેમને અજવાળું કોણ કરી આપશે? [૫] ૌતમ? જેને સંસાર ક્ષીણ થયા છે એવા સર્વસ જિનરૂપી સૂર્ય ઉદય પામે છે. તે સર્વ લોકમાં પ્રાણીઓને અજવાળું કરી આપશે. [૭] કેશીઃ દિવિધ દુઃખોથી પીડાતાં પ્રાણુઓને ક્ષેમરૂપ, કલ્યાણરૂપ અને બાધારહિત એવું સ્થાન કયું? [૮] Page #171 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ ગૌતમ : લેાકના અગ્ર ભાગ ઉપર આવેલું સિદ્ધિરૂપ સ્થાન નિર્વાણરૂપ છે, આધારહિત છે, ક્ષેમરૂપ છે તથા કલ્યાણરૂપ છે. સમગ્ર લેાકમાં તે એક જ સ્થાન એવું છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. તે સ્થાન છે ખરું; પરંતુ તે દુ:ખે પામી શકાય તેવું છે. સંસારપ્રવાહને તરી ગયેલા મહર્ષિ મુનિએ તે શાશ્વત નિવાસવાળા સ્થાનને પામીને શ્રી શેક કરતા નથી. [૫૪] કેશી : હું ગૌતમ ! તમારી પ્રજ્ઞા સુંદર છે; મારે। સંશય દૂર થયે।. હે સર્વ સંશયાને પાર પામેલા, તથા સ શાસ્ત્રજ્ઞાનના સમુદ્ર ગૌતમ! તમને નમસ્કાર હો. [૮૫] ૧૩૮ ત્યાર બાદ મહા પરાક્રમી કેશીએ મહાયશસ્વી ગૌતમને મસ્તકવડે વંદન કરી, પહેલા અને છેલ્લા તીર્થંકરના માર્ગ અનુસાર પાંચ મહાવ્રતવાળા ધર્મ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યાં. [૮૭] ત્યાર બાદ તે નગરીમાં કશા અને ગૌતમના નિત્ય સમાગમ થયાં કર્યાં; અને તેને લીધે શાસ્ત્રજ્ઞાન અને ચારિત્રને સારી પેઠે ઉત્કર્ષ થયેા તથા મહાપ્રયેાજનવાળી બાબતાને અનિય થયા. પ્રસન્ન થયેલે શ્રોતૃત્વ પણ સન્માર્ગે જવા ઉદ્યમવત થયા. બધા વડે સ્તુતિ કરાયેલા ભગવાન 'શી અને ગૌતમ પ્રસન્ન થાએ! [૯] ૧. સમગ્ર લાકની ટોચ ઉપર આવેલુ' મુક્ત જીવાનું સ્થાન સિદ્ધશિલા. જુઓ આગળ પા. ૨૫૦ ઇ॰, લેા. ૪૯૬૬. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવચનમાતા પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિએ એ આઠને શાસ્ત્રની “માતા” (પ્રવચનમાતા) કહી છે. કારણ, બાર અંગગ્રંથમાં આવેલા જિનના સમગ્ર ઉપદેશને તે આઠમાં સમાવેશ થઈ જાય છે. [૧-૩] તેમનું સામાન્ય લક્ષણ નીચે પ્રમાણે છે : ૧. કઈ જંતુને કલેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે ઈસમિતિ. ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બેલવું તે ભાષાસમિતિ. ૩. જીવનયાત્રામાં ૧. જુઓ પા. ૧૩૨, નાં. ૨. ૨. માં ધાતુને અર્થ “સમાવેશ થવો” એવો પણ થાય છે. તેથી આ લીટીમાં જણાવ્યા પ્રમાણે, પ્રવચન – એટણે કે ઉપદેશ અથવા શાસ્ત્રને જે આઠમાં સમાવેશ થાય છે, તે પ્રવચનમાતા” કહેવાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આવશ્યક હોય એવાં નિર્દોષ સાધનો સાવધાનતાપૂર્વક મેળવવાં તે એષણાસમિતિ. ૪. વસ્તુમાત્રને જોઈ-તપાસીને લેવા-મૂકવી તે આદાન (નિક્ષેપ) સમિતિ. ૫. જ્યાં જંતુઓ ન હોય ત્યાં જોઈ-તપાસીને અનુપયોગી વસ્તુઓ નાંખવી તે ઉચ્ચારસમિતિ. ૧. વિવેકપૂર્વક શારીરિક વ્યાપારનું નિયમન કરવું તે કાયમુસિ. ૨. વિવેકપૂર્વક વાણુનું નિયમન કરવું તે વાગુપ્તિ. ૩. દુષ્ટ સંકલ્પનો ત્યાગ કરો અને સારા સંકલ્પ સેવવા એ મને ગુપ્તિ. [૨] તેમનું સવિશેષ વર્ણન નીચે પ્રમાણે છે : ૧. ઈસમિતિ : સંયમી ભિક્ષુએ આલંબન, કાલ, માગ અને યતના એ ચારે બાબતોમાં દોષરહિત રહીને ચાલવાની ક્રિયા કરવી. આલંબન એટલે હેતુ અથવા પ્રયેાજન : ભિક્ષુએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ પ્રયોજનાને અર્થે ચાલવાની ક્રિયા કરવી. કાળ એટલે સમય : ભિક્ષુએ દિવસને વખતે જ જવું આવવું. માર્ગ એટલે રસ્તો : ભિક્ષુએ ઉન્માર્ગ છેડીને સીધે માર્ગે જવું-આવવું. યતના એટલે પ્રયત્નના ચાર પ્રકાર છે: દ્રવ્યને લગતી, ક્ષેત્રને લગતો, કાળને લગતો અને ભાવને લગતો. આંખ વડે જોઈને ચાલવું તે પ્રથમ; યુગપ્રમાણ એટલે કે સાડા ત્રણ હાથ જેટલી જગા આગળથી જેતાજોતા ચાલવું તે બીજે; જેટલો વખત ચાલે તેટલો બધો જ વખત એ ત્રીજે; અને સાવધાન રહીને ચાલવું એ ચોથા પ્રયત્ન છે. ટૂંકમાં, ઈકિયેના વિષયને, તેમજ પાંચ પ્રકારના ૧. જુઓ આગળ પાન ૧૮૧, ૧૯-૨૩. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૪: પ્રવચનમાતા સ્વાધ્યાયને છેાડીને તરફ ખ્યાલ રાખીને સયમીએ ચાલવું. [૪-૮] ૨. ભાષાસમિતિ : બુદ્ધિમાન સ`ચમીએ ક્રાધ, માન, માયા, àાભ, હાસ્ય, ભય, વાચાલતા અને નિંદા એ આઠ બાબતાને ત્યાગ કરી, યાગ્ય કાળે, દોષરહિત અને પરિમિત વાણી ખેલવી. [૯-૧૦] ૧૧. પેાતાના શરીર તરફ તથા ચાલવા ૩. એષણાસમિતિ : ભિક્ષુએ આહાર, વસ્ત્ર, રહેઠાણુ વગેરે માગવામાં ( એષણા ), તપાસવામાં (ગવેષણા), લેવામાં (ગ્રહણષણા) અને ભાગવવામાં (પરિભાગા )દોષરહિત થવું. પ્રયત્નવાન સાધુએ માગતી વખતે તથા તપાસતી વખતે આપનારને લગતા સાળ તથા લેનારને લગતા સાળ દેષાના ત્યાગ કરવા; લેતી વખતે તેને લગતા દશ દેખેને ત્યાગ કરવા અને ભાગવતી વખતે તેને લગતા ચાર દોષાને ત્યાગ કરવા. [૧૧-૨] ૩ ૧. મૂળમાં: ‘ઉગમદોષા’ ૨. મૂળમાં: ‘ઉત્પાદનદોષા,’ ૩. એ બધા દોષોના સવિસ્તર વર્ણન માટે જુઓ આ માળાનું ‘ચોગશાસ્ત્ર’ પુસ્તક પા. ૧૪૭. ઉદાહરણરૂપે જણાવીએ તે ‘સાધુને ઉદ્દેશીને કરેલું', રાખી મૂકેલું કે આણેલું અન્ન એ ઉદ્ગમદોષથી દોષિત કહેવાય. ગૃહસ્થનુ કાઈ દૂતકમ કરીને કે ભવિષ્ય ભાખીને કે વૈદું વગેરે કરીને મેળવેલું અન્ન એ ઉત્પાદનદોષથી દેશષિત કહેવાય. શકાયુક્ત કે અચેાગ્ય અવસ્થાના દાતા પાસેથી લીધેલુ કે સચિત્ત પટ્ટા યુક્ત અન્ન એ લેવાના દોષથી દેષિત કહેવાય; અને દૂધ-ખાંડ વગેરે ભેળવીને સ્વાદુ કરીને ખાવું, પ્રમાણુ બહાર ખાવું, કે આપનારની સ્તુતિનિંદા કરીને ખાવું, વગેરે ભાગવતી વખતના દોષથી દેષિત કહેવાય. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૪. આદાન (નિક્ષેપ) સમિતિ : ભિક્ષુએ સામાન્ય વ્યવહાર મુજબ કે કારણવશાતર ગ્રહણ કરેલી વસ્તુઓ લેતી કે મૂકતી વખતે તેમને આંખ વડે તપાસવી અને રજોયણ વડે સાફ કરવી. ત્યારબાદ તેમને લેવી કે મૂકવી. [૧૩-૪] ૫. ઉચ્ચારસમિતિઃ મળમૂત્ર, બળ, લીંટ, - શરીરને મેલ, નિરુપયોગી આહાર તેમજ બીજી વસ્તુઓ, (ભરતી વખતે) પિતાનું શરીર તથા બીજી તેવી ફેકી દેવાની વસ્તુઓ, લોકોની અવરજવર ન હોય તથા કોઈની નજર પડે તેમ ન હોય તેવી જગાએ, કોઈને હરકત ન આવે તેવી જગાએ, ઊંચીનીચી નહિ તેવી સરખી જગાએ, ઘાસપાંદડાંથી ઢંકાયેલી ન હોય એવી જગાએ; થોડા વખત પહેલાં જ (અગ્નિ વગેરેથી) નિર્જીવ થયેલી જગાએ, મોકળાશવાળી જગાએ, ઊંડે સુધી નિર્જીવ હોય તેવી જગાએ,૫ (ગામ વગેરેથી) બહુ નજીક ન હોય તેવી જગાએ, (ઉંદર વગેરેનાં) દર કે છિદ્ર ન હોય તેવી જગાએ તથા જીવજંતુ અને બીજ વગેરેથી રહિત જગાએ ફેંકી આવવી. [૧પ-૮] ૧. મૂળ: “આઘોપધિ. ૨ મૂળ: “ઔપગ્રહિક પધિ.” ૩. અહીં મૂળમાં આ વિશેષણના જે ચાર પ્રકાર થઈ શકે તે દર્શાવતો જુદા આ છંદમાં લેક છે. જેમકે: અવરજવર ન હોય, તેમ નજરે પડે તેવું ન હોય; અવરજવર ન હેય પણ નજરે પડે તેવું હોય, ઇ૦. તે પછીનો ઉમેરે છે એ દેખીતું છે. ૪. ઓછામાં ઓછી એક હાથ. ૫. ઓછામાં ઓછી ચાર આંગળ. Page #176 -------------------------------------------------------------------------- ________________ સમાન બની ‘બળવું. ચાર પ્રક ૨૪: પ્રવચનમાતા ૧૪૩ હવે ગુપ્તિઓનું વર્ણન કરવામાં આવે છે: મનગુપ્તિ ચાર પ્રકારની છે. ચિંતવનના વિષયના ચાર પ્રકારને અનુસરીને તે ચાર પ્રકાર આ પ્રમાણે છે : સત્ય, મૃષા, સત્ય-મૃષા. ન–સત્યમૃષા. પ્રયત્નવાન ભિક્ષુએ પિતાના મનને બીજાનું અનિષ્ટ તાકવારૂપી “સંરંભ’ના, બીજાને પરિતાપ આપવારૂપી “સમારંભ’ના, અને બીજાની હિંસારૂપી “આરંભ'ના ખ્યાલોથી પાછું વાળવું. [૧૯-૨૧] વગુપ્તિ પણ તે જ પ્રમાણે ચાર પ્રકારની છે. પ્રયત્નવાન ભિક્ષુએ સંરંભ, સમારંભ વગેરેમાં પ્રવર્તતી વાણુને રોકવી. [૨૨-૩] તે જ પ્રમાણે, પ્રયત્નવાન ભિક્ષુ ઊભા રહેતાં, બેસતાં, આળોટતાં, ઓળંગતાં, ચાલતાં તેમ જ પિતાની અન્ય ઈદ્રિયોની પ્રવૃત્તિ વખતે સંરંભ, સમારંભ વગેરેમાં પ્રવર્તતા પિતાના શરીરને રેકે. [૪-૫] પાંચ સમિતિઓ સદાચારમાં પ્રવૃત્તિ માટે છે; અને ગુપ્તિઓ સર્વ પ્રકારની અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માટે છે. જે મુનિ આ આઠ પ્રવચનમાતાઓને ભલે પ્રકારે સેવે છે, તે પંડિત આ સમગ્ર સંસારમાંથી ઝટ મુક્ત થાય છે, એમ હું કહું છું. [૨૬-૭] ૧. જેમકે, વનમાં ઘણું બા દેખીને કેઈ ચિંતવે કે, “આ આંબાનું વન છે, તે તે સત્ય પણ છે અને મૃષા પણ છે; કારણકે, તેમાં બીજાં વૃક્ષ કે લતા, તૃણ વગેરે પણ હોય. ૨. વ્યવહારનાં આદેશ, નિર્દેશક સંબોધન વગેરેનાં વચનો, જેવાં કે “ઘડે લાવ, “હે દેવદત્ત !” ઇત્યાદિ, સમિથ્યા બંને નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સાચો યજ્ઞ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલો જયઘોષ નામને મહાયશસ્વી બ્રાહ્મણ, સંસારથી ઉઠેગ પામી, મહાવ્રતરૂપી યજ્ઞ આચરનારે (જૈન) યતિ થયો. [૧] ઇનિા સમૂહનો નિગ્રહ કરનાર, તથા સન્માર્ગે પ્રવતેલો તે મહામુનિ, એક વાર ગામેગામ ફરતો ફરતે વારાણસી નગરીમાં આવી પહોંચ્યા, તથા ગામબહાર આવેલા એક મનહર ઉદ્યાનમાં ઉતર્યો. [૨-૩] ૧. ટીકાકાર એવી કથા આપે છે કે, જયઘોષ તથા વિજયધોષ બંને છેડા ભાઈઓ હતા. જયઘોષે એક વખત નદીકિનારે આરડતા દેડકાને ગળતો સાપ જોયો. પાછળથી એક નોળિયે આવીને સાપને પકડ્યાં. આ દેખી તેને વિચાર આવ્યો કે, સંસારમાં બળવાન નબળીને ખાય છે, અને મૃત્યુ સૌથી બળવાન હાઈ બધાંને ખાય છે; માટે ધર્મ જ બધાં દુઃખામાંથી રક્ષણ કરી શકે તેમ છે. એમ માની તેણે પ્રવજયા લીધી. આ વાત ટૂંકમાં નિરયાલીસૂત્રમાં આવે છે. ત્યાં નોળિયાને બદલે “કુલલ” છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ - ૨૫: સાચે યજ્ઞ તે અરસામાં તે નગરમાં વિજયાબ નામનો વેદવિત બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. પેલા જયઘોષ મુનિ પિતાના મહિનાના ઉપવાસનું પારણું કરવા, વિજયેષના યજ્ઞમાં ભિક્ષા માગવા આવ્યા. તેમને આવેલા જોઈ વિજયશેષે - “હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપવાનો નથી; માટે તું બીજે જા! અહીં તો વેદવિત, યજ્ઞાર્થી, જોતિષાંગ જાણનારા, ધર્મના પારગામી, તથા પિતાને અને બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ એવા બ્રાહ્મણને જ છ રસથી યુક્ત એવું આ ભેજન આપવાનું છે.” [૪-૮] આ સાંભળી, તે મુમુક્ષુર મહામુનિએ સારું ભાડું લગાડ્યા વિના, તેના હિતને અર્થે તેને પૂછયું, “હે બ્રાહ્મણ, તું વેદોનું મુખ, યજ્ઞોનું મુખ, નક્ષત્રાનું મુખ, ધર્મોનું મુખ, કે પિતાનો તથા બીજાનો ઉદ્ધાર કરવા કાણું સમર્થ છે તે જાણે છે?” એનો જવાબ ન આપી શકવાથી તે બ્રાહ્મણે આખી પરિષદ સહિત હાથ જોડી તે મહામુનિને જ તેને ઉત્તર આપવાની વિનંતિ કરી. [૧૩-૫] . ૧. મૂળ: “સર્વમિ” – કામના કરવા લાયક સર્વ પદાર્થોવાળું. ૨. મૂળઃ “ઉત્તમાર્થ ગષક.' ૩. મૂળમાં, “અન્નપાન કે નિર્વાહને અર્થે નહિ, એટલું વધારે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ મુનિએ કહ્યું, “વેદોનું મુખ અગ્નિહોત્ર છે; યજ્ઞાર્થી પુરુષ એ યજ્ઞોનું મુખ છે; નક્ષત્રોનું મુખ ચંદ્રમાં છે અને ધર્મોનું મુખ કાશ્યપ (તીર્થકર ઋષભદેવ) છે. જે પ્રમાણે ગ્રહ વગેરે ચંદ્રને વંદન અને નમસ્કાર કરતા, હાથ જોડી તેની પાસે ઊભા રહે છે, તે પ્રમાણે સઘળા ઉત્તમ પુરુષો તેમને નમન કરે છે. આ યજ્ઞવાદી બ્રાહ્મણ, કે જેમનું બ્રાહ્મણપણું ( તિષ વગેરે) વિવિધ (યજ્ઞ) વિદ્યાઓમાં આવી રહ્યું છે, જેનું અજ્ઞાન, રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ, (વ્યર્થ) સ્વાધ્યાય અને તપથી ઢંકાઈ રહેલું છે, તથા જેઓ લોકમાં બ્રાહ્મણ કહેવાય છે અને અગ્નિની પેઠે પૂજાય છે, તેઓ સાચા બ્રાહ્મણ નથી. તેઓ પોતાને કે બીજાને ઉદ્ધાર કરી શકે તેમ નથી. અમે તે તેને જ બ્રાહ્મણ કહીએ છીએ, જેને કુશળ પુરુષોએ આ પ્રમાણે વર્ણવ્યો છે: [૧૬-૯] આવેલામાં જે આસક્તિ નથી કરતો, અને જવાનો જે શક નથી કરતો; આર્ય વચનમાં જે આનંદ પામે છે; આપીને તથા અગ્નિમાં નાખીને શુદ્ધ કરેલા સોના જેવો જે નિર્મળ છે; જે રાગદ્વેષ અને ભય વિનાને છે; તપસ્વી છે; શરીરે કૃશ છે; ઈદ્રિયનિગ્રહી છે, જેનાં લેહી ને માંસ સુકાઈ ગયાં છે; જે સુવતી છે તથા નિર્વાણ પામેલા છે; સ્થાવર-જંગમ ૧. ૧૭ મા લેકનો અર્થ બહુ સંદિગ્ધ છે. ટીકાકાર ચંદ્ર અને ગ્રહોની ઉપમાવાળા ભાગનો કશ્યપની સાથે સંબંધ જોડી, મણહારિણે' શબ્દથી “દે” એવો અર્થ ગણી લે છે. ટૂંકમાં કંઈક પણ સંગત અર્થ ઉપજાવવા માટે ખેંચાખેંચ અને ઉમેરા કરવા પડે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨૫: સાચા ચણ ૧૪૭ અસત્ય - પ્રાણેને બરાબર જાણી લઈ, જે ત્રણે પ્રકારે તેમની હિંસા નથી કરતા; ક્રોધથી, હાસ્યથી, લેાભથી, કે ભયથી જે વચન નથી ખેલતા; સચિત્ત કે અચિત્ત કાઈ પણ પદા - ઘેાડે! હા કે ઘણે! પરંતુ · બીજાએ આપ્યા વિના જે નથી લેતે; મન, વચન અને કાયાથી દેવ, મનુષ્ય અને પશુમેનિ વિષયક મૈથુન જે નથી સેવતા; પાણીમાં કમળની પેડે જે કામભેાગેાથી અલિપ્ત રહે છે; જે અલેાલુપ છે; જે છે, નિષ્કિંચન છે, ગૃહસ્થે!ના સબધે! ને બંધુઓને ત્યાગ કરી, જે ફરી તેએામાં આક્તિ નથી રાખતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. [૨૦૯] ભિક્ષાવી છે, ધરબાર વિનાના સસ વિનાનેા છે તથા પૂર્વ પશુમેને (યજ્ઞમાં ) આંધવાં ( અને હામવાં) વગેરે યજ્ઞકર્યું તથા (તેવું વિધાન કરનારા બધા વેદેશ ) પાપકર્મનાં કારણરૂપ હેાઈ, દુરાચારી પુરુષને બચાવી શકતાં નથી. કારણકે, કૌ જ જગતમાં ખળવાન છે. માત્ર મૂંડાવાથી શ્રમણ થાય નહિ; માત્ર ૐકારથી બ્રાહ્મણ થવાય નહિ; માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ; અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પરંતુ, સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય. કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થાય છે. જે ગુણા વડે માણસ સાચે સ્નાતક 66 ૧. મન, વાણી અને કાયાથી; અણ્ણા કરવા, કરાવવા કે અનુમતિ આપવાથી. ૨. મૂળ : ૪ મુદ્દાનીવી । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ (બ્રાહ્મણો થઈ શકે છે, તે ગુણે જ્ઞાની પુરુષોએ વર્ણવેલા છે. તે ગુણવાળા તથા સર્વ કર્મોથી રહિત એવા પુરુષને અમે બ્રાહ્મણ કહીએ છીએ. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પોતાનો કે બીજાનો ઉદ્ધાર કરવાને સમર્થ છે.” [૩૦-૫] આ પ્રકારે પિતાને સંશય દૂર થયા બાદ, વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયેષને ઓળખ્યા; તથા સંતુષ્ટ થઈ, હાથ જોડી તેમને કહ્યું: “સાચું બ્રાહ્મણત્વ શું છે તે તમે મને બરાબર સમજાવ્યું; તમે જ સાચા યજ્ઞ કરનારા છો; તમે જ સાચા વેદવિત છે, તથા જ્યોતિષાંગને જાણનારા છે; તમે જ ધર્મને પાર પામેલા છે; અને તમે જ બીજાનો તેમજ પિતાનો ઉદ્ધાર કરવા સમર્થ છો; માટે હે ભિક્ષુએઝ ! તમે અમારા ઉપર કૃપા કરી આ ભિક્ષા ગ્રહણ કરો!' [૩૬-૩ એટલે જયેષે કહ્યું, “હે બ્રાહ્મણ! મારે ભિક્ષાની જરૂર નથી; પરંતુ તું જલદી સંસારમાંથી નીકળી જા ! ભયરૂપી ભમરીઓવાળા આ ઘોર સંસારસાગરમાં ભટકવા ન કર! ભોગમાં કર્મનું બંધને છે; જે અભેગી છે, તે બંધાતો નથી. ભોગી સંસારમાં ભમે છે અને અભેગી તેમાંથી મુક્ત થાય છે. માટીને ભીનો ગાળો ભીંત ઉપર ચોટી જાય છે; પરંતુ વિરક્ત પુરુષો સૂકા ગોળાની પેઠે ચેટતા નથી.” [૪૦-૩] પછી જયષ મુનિ પાસે ઉત્તમ ધર્મ સાંભળીને વિજયષે પ્રવજ્યા લીધી; અને તે બંને સંયમ તથા 1. સંજ્ઞાનન્તો તચે તંતુ પાઠ પ્રમાણે. જુઓ નિરચાવલી, પર૩. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : સાચા ચન્ ૧૯ નાશ કરીને સર્વોત્તમ સિદ્ધિ પામ્યા, તપ વડે પૂર્વકર્મોને એમ હું કહું છું. [૪૪-૫]â ૧. આ અચન પણ હેતુમાં ૧૨મા અધ્યયન જેવું જ છે. તેમજ આમાંના કેટલાક શ્ર્લોકા પાલિ ત્રિપિટકમાંના શ્ર્લોકાને મળતા આવે છે. જેમકે : ૧૬ = મહાવર્ગ ૬,૩૫,૮; સુત્તતિપાત ૫૬૮-૯; મહાવસ્તુ ૩,૨૪૬,૭૯, ૧૭ = સુ.નિ. પ૯૮, ૨૮ = : સુ.નિ. ૨૨૮; ધમ્મપદં ૪૦૪ ૪૦. ૩૧ = ધમ્મ૦ ૨૬૪. ૩૩=સુ.નિ. ૧૩૬. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સાધુની ચર્ચા શ્રી સુધર્મસ્વામી કહે છે. હવે હું તમને યતિની દશવિધ ચર્યા કહી સંભળાવું છે. સર્વ દુઃખમાંથી મુક્ત કરનાર તે ચર્યાને આચરીને અનેક નિર્ચ સંસારસાગરને તરી ગયા છે. ૧. આવયિકા : સ્વસ્થાનથી બહાર કોઈ આવશ્યક પ્રયજનને અર્થે જ જવું તે. ૨. નૈધિક : બહારથી સ્વસ્થાને આવ્યા બાદ, સમયોચિત કાર્યોમાં પ્રમાદ ન કરવો (કે કુપ્રવૃત્તિઓનો નિષેધ કરો) તે. ૩. આપૃચ્છના : પિતાનું કામ કરવામાં પિતાનું ડહાપણ ન ડહોળતાં ગુરુને પૂછીને જ કામ કરવું તે. ૪. પ્રતિપુચ્છને : ગુરુની આજ્ઞાનુસાર કામ શરૂ કરતાં વચ્ચે પોતાને માટે કે બીજાને ૧. મૂળ : “સમાચારી.” Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : સાધુની ચર્ચા ૧૫૧ માટે કઈ ખીન્નુ કામ નીકળે, તેા ગુરુને કરી પૂછવું તે. ૫. છંદના : પેાતાનાં અન્નપાનાદિમાં બીજા યતિને નિમ ંત્રણ આપવું તે. ૬. ઇચ્છાકાર : ગુરુની આજ્ઞાને ઇચ્છાપૂર્વક ( ખુશીથી ) અમલ કરવેા તે. ૭. મિથ્યાકાર : થયેલા દેખે માટે જાતને નિંદવી તે. ૮. તથાકાર : આપ્ત કે વડીલની આજ્ઞાને ‘યથાર્થ છે' એમ કહી સ્વીકારવી તે. ૯. અભ્યુત્થાન ઃ ગુરુજનેાની પૂજા, વિનય વગેરેમાં તત્પર રહેવું તે. ૧૦. રૂપસંપદા : નાનાદિ પ્રાપ્ત કરવાને અર્થે ગુરુનું શરણુ સ્વીકારવું તે. [૧-૭ બુદ્ધિમાન ભિક્ષુએ દિવસ તથા રાતના ચાર ચાર ભાગ ( પૌરુષી ) પાડવા; તથા તે દરેકમાં તે તે કાળને ઉચિત કાર્યાર કરવાં. [૧૧,૧૭] જેમકે, પડેલા ભાગ ( પૌરુષી )માં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષા અને ચેાથામાં કરી સ્વાધ્યાય. તે જ પ્રમાણે રાત્રે પણ પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય, શ્રીજીમાં ધ્યાન, ત્રીજીમાં નિદ્રા અને ચેાથીમાં ફ્રી સ્વાધ્યાય. [૧૨,૧૮,૪૪] ૧. કેટલાક એવે અર્થાં કરે છે કે, પેાતાનું ખીજનું કામ કરતા પહેલાં રત્ન લેવી તે આપૃચ્છના; અને શરૂ કરતી વખતે ફરી પૂછવું તે પ્રતિકૃચ્છના. ૨, મૂળમાં ‘ઉત્તરગુગુ' શબ્દ છે. મૂલગુણ છે; તેમની અપેક્ષાએ સ્વાધ્યાય ૩. પૌરુષી એટલે દિવસ કે રાતને પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૧૫૬. પંચમહાવ્રત એ ભિક્ષુના વગેરે ઉત્તરગુણ છે. ચેાથે ભાગ. જુ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેની વિશેષ વિગત આ પ્રમાણે છે : પહેલી પૌરુષીમાં, સૂર્યોદય થયે. શરૂઆતમાં બે ઘડી સુધીમાં પોતાની વસ્તુઓ બારીકાઈથી તપાસી લેવી; અને તેમાં જીવજંતુ વગેરે હોય તે કાળજીથી દૂર કરવાં. [૮,૨૧] પહેલાં મૂમતી તપાસી લેવી; પછી ગુચ્છો તપાસો. ત્યાર બાદ ગુચ્છાને હાથમાં લઈ બીજાં વસ્ત્ર નીચે પ્રમાણે તપાસવાં : સ્થિરતાથી વસ્ત્રને ઊંચું પકડી, ઉતાવળ કર્યા વિના, પ્રથમ તો તેને બધી બાજુથી આંખ વડે તપાસી લેવું; (પછી જે જીવજંતુ દેખાય તેને અળગાં કાઢીને તેને હળવેથી ખંખેરવું અને પછી જીવજંતુને ગુચ્છાથી સાફ કરવાં. [૨૪] તે બધું તપાસવાનું કામ પ્રમાદપૂર્વક કરે. તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને જંગમ જીવોની હિંસા થાય; અને જે બરાબર કાળજીથી કરે, તે તેમનું રક્ષણ થાય. માટે અરસપરસ વાતચીત કરતાં, ગામલેકની વાત કરતાં, કોઈને કશાનો નિયમ આપતાં, પાઠ આપતાં કે બીજા પાસેથી પાઠ લેતાં લેતાં તે ક્રિયા ન કરવી. [૨૯-૩૧] તપાસતી વખતે વસ્ત્રને નચાવવું નહીં; તેમાં વળ કે ગડી જવા દેવી નહીં; તેના ભાગોને એક બીજા સાથે ૧. મૂળમાં તે “પહેલી પરુષીના પ્રથમ ચતુર્થાશમાં' છે. ૩૨ ઘડીને દિવસ ગણીએ, તે દરેક પૌરુષી આઠ ઘડીની થાય; અને તેને ચોથે ભાગ બે ઘડીને થાય. ૨. જૈન મુનિઓ માં ઉપર જે પટ્ટી બાંધે છે તે. ૩. લુછવા-સાફ કરવા માટે વપરાતું ઊન વગેરેનું વસ્ત્ર કે પછી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૨૧: સાધુની ચર્ચા ઘસાવા દેવા નહિ; તેને એકદમ ઊંચું – નીચું કરવું નહિ; વસ્ત્રના ત્રણ ભાગ કરી, તે દરેક ભાગને જેવો–ખંખેરો – અને સાફ કરે એમ ત્રણ પ્રકારે એટલે કે કુલ નવ વખત તેમ કરવું અને (આગળ-પાછળ એમ બે વાર મળીને ) છ વાર ખંખેરવું. જોતી વખતે પણ હાથ ઉપર તેને પહોળું કરી, જીવજંતુ જોઈ લેવાં. [૨૫] વસ્ત્રને વિપરીત રીતે એટલે કે ઉતાવળે ને તપાસી લેવું; ' વસ્ત્રને ચળવું નહિ; એકદમ ઊંચું – નીચું કરવું નહિ; જોરથી ઝાટકવું નહિ; વગર તપાસ્ય સરકાવી દેવું; કે હાથઢીંચણ ગમે તેમ રાખી ન તપાસવું. વસ્ત્રને મજબૂત પકડવું, તેને જમીન સાથે રગદોળાતું ન રાખવું; આખા વસ્ત્રને સામટું એકનજરે જોઈ ન નાખવું; શરીર કે વસ્ત્રને ધુણાવવું નહિ; તેને તપાસવાની વિધિની મર્યાદા વિષે પ્રમાદ ન કરવો; કે તપાસતાં તપાસતાં કશાની શંકા ઉપજતાં આંગળીથી વેઢા ન ગણવા. ટૂંકમાં તે ક્રિયામાં ઓછાપણું, વધારે પડતાપણું, કે વિપરીતપણું ન આવવા દેતાં, યોગ્ય રીતે તે ક્રિયા કરવી. [૨ ૬-૮] આ પ્રમાણે બધો સાજ તપાસી લઈ, ગુરુને નમસ્કાર કરી, હાથ જોડી તેમને પૂછવું કે હવે હું શું કરું? જે તે કાંઈ સેવાચાકરી ફરમાવે, તો તે બેદરહિતપણે કરવી; અને નિયમ પ્રમાણે સ્વાધ્યાય કરવાનું જ કહે, તેમ કરવું. સ્વાધ્યાય એ સર્વ દુઃખમાંથી મુક્ત કરનાર વસ્તુ છે, એ બરાબર જાણવું. [૮,૧૦,૨૧] ૧. આ લોક બહુ સંદિગ્ધ હોઈ તેના અર્થની બાબતમાં બહુ મતભેદ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ત્યારબાદ પહેલી પૌરુષીને ચોથે ભાગ બાકી રહે, ત્યારે સ્વાધ્યાયના કાળનું ઉલ્લંઘન કર્યા વિના પાત્રો વગેરે તપાસી લેવાં. [૨૨] પછી ત્રીજી પૌરુષીમાં નીચેનાં છમાંથી કોઈ કારણસર આહારપાણીની શોધમાં નીકળવું. ૧. સુધાદિ વેદનાની નિવૃત્તિને અર્થે; ૨. ગુરુ વગેરેની સેવાને અર્થે; ૩. (ભૂખે અંધારાં આવ્યા વિના) કાળજીથી ચાલી શકાય તે માટે; ૪. સંયમના નિર્વાહને અર્થે; ૫. જીવન ટકાવવાને અર્થે અને ૬. ધર્મધ્યાન થઈ શકે તે માટે. [૩૨-૩] નીચેનાં છ કારણે એ સાધુ કે સાધ્વી ભિક્ષા માગવા ન જાય, તો તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય નહિ ? ૧. બીમારીને કારણે; ૨. કોઈ વિઘને કારણે; ૩. બ્રહ્મચર્ય કે મન વાણી અને કાયાના નિયમનને અર્થે; પ્રાણદયાને અર્થે૫. તપને કારણે, કે ૬. શરીરનો નાશ કરવા માટે. [૩૪-૫] ૧. આ પદના અર્થની બાબતમાં ઘણી શંકા છે. મૂળમાં, મહિષ્મ વસ્ત્ર' એમ છે. કેટલાક તેનો એવો અર્થ કરે છે કે, કાલને લગતા દોષોનું પ્રતિક્રમણ કર્યા વિના.” અહીં જ્યાં પોતે જ આ વિધિ વિગતવાર ને ક્રમવાર વર્ણવવા બેઠા છે, ત્યાં “અમુક કર્યા વિના” એવું વિધાન કરવાનો અવકાશ જ નથી. ૨. માર્ગમાં કે હવામાં અચાનક ઘણું જીવો આવી ગયા હોય તે કારણે ૩. કોઈ કારણસર “મારણાંતિક સંખના” – મરણપયત ઉપવાસ સ્વીકાર્યા હોય, તે વખતે. જુઓ આ માળાનું સંયમધર્મ' પુસ્તક, પા. ૧૯૬. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૨: સાધુની ચર્ચા ૧૫૫. ભિક્ષા લેવા જતા પહેલાં ભિક્ષુ પિતાનો બ સાજ નજરથી તપાસી લે; અને પછી અધ એજનની અંદર જ ભિક્ષા માટે ફરે. [૩૬] આહાર વગેરેથી પરવારી, પાત્ર વગેરે આઘાં મૂકી, ચોથી પૌરુષીમાં સર્વ પદાથો પ્રગટ કરનાર સ્વાધ્યાય કરે. [૩૭] તે ચોથી પૌરુષનો ચેથા ભાગ બાકી રહે, ત્યારે સ્વાધ્યાયનો કાળ પૂરે કરી, તથા ગુરુને વંદન કરી, પથારી વગેરે તપાસવા માંડે, તથા મળમૂત્રની જગાઓ જોઈ લે. [૩૮-૯] ત્યાર બાદ, સ્થિર થઈને બેસી, જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતા દિવસે દરમ્યાન જે કાંઈ અતિચાર થયા હોય, તેમનો અનુક્રમે વિચાર કરે. ત્યાર બાદ ગુરુને નમસ્કાર કરી, તેમની આગળ તે દેશોની કબૂલાત કરે. એ પ્રમાણે નિઃશલ્ય થઈ, તથા ગુરુને નમસ્કાર કરી, સ્થિર થઈ ધ્યાન કરે. ધ્યાન પૂરું થયે ગુરુને નમસ્કાર કરી, સ્તુતિમંગલ કરી, સ્વાધ્યાયના કાળની રાહ જુએ. [૪૦-૩] રાત્રે ઉપર જણાવ્યા પ્રમાણે પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય કરવો, બીજીમાં ધ્યાન કરવું, ત્રીજીમાં નિદ્રાને અવકાશ આપવો, અને ચોથી પૌરુષીનો સમય થાય એટલે બીજાઓને ૧. મૂળ : કાસગં. શરીરની પ્રવૃત્તિ બંધ કરી ધ્યાનસ્થ થવું તે. તેને માટે પણ મૂળમાં, “સર્વ દુઃખમાંથી મુક્તિ અપાવનાર એવું વિશેષણ છે. જુઓ પાન ૧૭૯, ૧૨મો ગુણ. ૨. અરિહંત, સિદ્ધ વગેરેને “નમોસ્તુણું” કહી નમસ્કાર, કરવારૂપી સ્તુતિ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિદ્રામાં ગડબડ ન થાય તે રીતે સ્વાધ્યાય કરો. જ્યારે તે પૌરષીનો ચેાથે ભાગ બાકી રહે ત્યારે સ્વાધ્યાયના કાળથી નિવૃત્ત થઈ ગુને નમસ્કાર કરી, સ્થિર થઈને બેસવું અને રાત દરમ્યાન જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતા જે કાંઈ દોષો થયા હોય, તેમને અનુક્રમે યાદ કરવા અને પછી ગુરુને નમસ્કાર કરી, તેમની આગળ તે બધા દોષોની કબૂલાત કરવી. [૪૪-૯] એ વિધિ પૂરો થયા બાદ, ગુરુને નમસ્કાર કરી, ફરી સ્થિર થઈને બેસવું અને વિચારવું કે હવે હું કઈ જાતનું તપ અંગીકાર કરું. પછી, ગુરુને નમસ્કાર કરી, તથા તેમની પાસે તપનો નિયમ લઈ, સિદ્ધો વગેરેની સ્તુતિ કરવી. [૫૦-૨] આ પ્રમાણે સાધુની ચર્ચા ટૂંકમાં કહી. તેને -આચરીને બહુ જીવો આ સંસારસાગરને તરી ગયા છે, એમ હું કહું છું. [૫૩] ટિપ્પણો ટિ પણ ન. ૧. ભિક્ષુએ બધાં કાર્યો પૌરુષી પ્રમાણે કરવાનાં હોવાથી, તથા સૂર્યના તડકામાં ઊભા રહી છાયાની લંબાઈ ઉપરથી સમય જાણવો એ અપરિગ્રહી સાધુને વધુ અનુકૂળ થઈ પડે તેમ હોવાથી, મૂળમાં અનેક લોકોમાં પૌરવી કેવી રીતે માપવી તેની રીત બતાવી છે. તે આ પ્રમાણે ૪. જમણે કાન સૂર્ય તરફ રાખી ઊભા રહેવું; અને પગના ઢીંચણની ઢાંકણીથી કાંઈક નીચેના ભાગ ઉપર (એટલે પગના અંગૂઠાની બાજુએ જમીન ઉપરથી પગના નળા ઉપર વેંત ભરતાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : સાધુની ચર્ચા ૧૫૭, બીજી તને છેડો આવે તે જગ્યાએ) હાથની તર્જની આંગળી રાખવી. પછી, તે આંગળી ની છાયા જ્યાં પડે, ત્યાં સુધી પોતે ઊભા હોય ત્યાંથી પગલાં માપવાં. અષાડ મહિનામાં બે પગલે પહેલી અને પાછલી પૌરુપી થાય; પિષ મહિને ચાર પગલે પહેલી અને પાછલી પૌથી થાય; અને ચૈત્ર તથા આસો મહિને ત્રણ પગલે પહેલી પૌરુપી થાય. બીજા આઠ મહિનાઓમાં શ્રાવણ વદિ પડવાથી પોષ સુદિ પૂનમ સુધી છાયા વધે; અને મહા વદિ પડવાથી અષાડ, સુદિ પૂનમ સુધી છાયા ઘટે. તેનું પ્રમાણ આ પ્રમાણે : સાત દિવસે એક આગળ વધે-ઘટે; પખવાડિયે બે બે આંગળ અને મહિને ચાર ચાર આંગળ. જ્યારે ૧૫ દિવસનું પખવાડિયું હોય ત્યારે, ૭૩ દિવસે આંગળ વધે-ઘટે; પણ અષાડથી વૈશાખ સુધીના છ મહિનાના કૃષ્ણપક્ષમાં એકેક તિથિ ઘટે છે, એટલે ચૌદ દિવસનું પખવાડિયું થાય છે. એ છ મહિના ૨૯ દિવસના ગણવા અને બાકીના ૩૦ દિવસના ગણવા. એ હિસાબે ચાલુ વર્ષ ૩૫૪ દિવસનું થઈ રહે. ર૩ દરેક પૌરુષીના પણ ચાર ભાગ પાડવાના હોય છે. પિણી. પૌરુષ જાણવાની રીત આ પ્રમાણે છે : જેઠ, અષાડ, શ્રાવણમાં પૌરુષીના માપમાં છ આગળ વધારવા.. ભાદરવો, આ અને કાર્તિકમાં , આઠ ,, ,, માગશર, પોષ, માહમાં , દસ , ફાગણ, ચિત્ર, વૈશાખમાં , આઠ , , 1. રાતની પૌરુષી જાણવાની રીત આ પ્રમાણે છે : જે કાળને વિષે જે નક્ષત્ર આખી રાત રહેતાં હોય – એટલે કે સૂર્યાસ્ત સમયે ઊગી સૂર્યોદયે અસ્ત થતાં હોય – તે નક્ષત્ર આકાશના ચેાથે ભાગે પહોંચે, ત્યારે એક પૌરુષી થયેલી ગણવી. જેમકે શ્રાવણ મહિનામાં ૧૪ દિવસ ઉત્તરાષાઢા, ૭ દિવસ અભિજિત, આઠ દિવસ શ્રવણ અને એક દિવસ (પૂનમે) ધાનેષ્ટા – એ પ્રમાણે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭ ગળિયો બળદ ગર્ગ નામે એક શાસ્ત્રજ્ઞ આચાર્ય હતા. પિતાના કુશિયોથી કંટાળી, તે એક વાર વિચાર કરવા લાગ્યા : (સારા બળદવાળા) વાહનમાં બેસીને જનાર વટેમાર્ગ જેમ વિષમ જંગલ પણ પાર કરી જાય છે, તે પ્રમાણે (શુભ) યોગરૂપી વાહનમાં બેસનાર સંસારને ઓળંગી જાય છે. પરંતુ, જેના વાહનમાં ગળિયે બળદ જોડે હોય છે, તે તેને મારી મારીને થાકી જાય છે, અને તેનો પરોણો પણ ભાગી જાય છે – કેટલાક હાંકેડુ તો તેને પૂછડે બટકું ૧. મૂળમાં તેમને માટે સ્થવિર (વડીલ – વૃદ્ધ સાધુ), અને ગણધર (ગણ – ગચ્છના આધિપતિ), એ વિશેષણો વધારે છે. ગર્ગ નામ ઘણું જૂનું છે. બ્રાહ્મણ ગ્રંથોના કાળમાં પણ તે સુપ્રસિદ્ધ હતું. જૈન ગ્રંથમાં સામાન્ય રીતે ગર્ગ, કપિલ વગેરે નામ નથી આવતાં. Page #192 -------------------------------------------------------------------------- ________________ દાડે છે, છે, શ ૨૭: ગળિયે બળદ ૧૫૯ ભરે છે અથવા તેને વારંવાર પણ ગેચે છે–પરંતુ પરિણામમાં કાં તો તે બળદ સાંબેલ ભાગી નાખે છે, અવળે માર્ગે ચડી જાય છે, પાસાભેર પડી જાય છે, બેસી પડે છે, ગબડી જાય છે, ઊંચે ઊછળે છે, ઠેકડા મારે છે, શકતાથી જુવાન ગાય તરફ દોડે છે, કપટથી માથું નીચે રાખી પડી જાય છે, ગુસ્સે થઈ પાછો વળે છે, મરી ગયો હોય તેમ સ્થિર ઊભો રહે છે, વેગપૂર્વક દોડે છે, રાશને તોડી નાખે છે, ધૃતરું ભાગી નાખે છે, કે ફૂફાડા મારતો છૂટી જઈ પલાયન કરી જાય છે ! [૧-૭] “મારા કુશિષ્ય પણ આવા ગળિયા બળદ જેવા છે : ધર્મરૂપી વાહનને જોડતાં જ નિર્બળ ચિત્તવાળા તેઓ ભાગી પડે છે. તેમાંના કેટલાકને ઋદ્ધિનો ગર્વ છે, કેટલાક રસલુપ છે, કેટલાક એશઆરામી છે, તો કેટલાક ક્રોધી, કેટલાક ભિક્ષાના આળસુ, કેટલાક અપમાનભીરુ અને કેટલાક અકડાઈવાળા છે. કેટલાકને હું હેતુઓ અને કારણે સહિત શિખામણ આપું છું, ત્યારે તેઓ વચ્ચે બેલી ઉઠી વાંધા જ નાખે છે; અને મારા વચનને પાછું વાળે છે. જેમકે : કોઈને ત્યાં કાંઈ માગવા મેકલું, તે કહે છે, “એ મને ઓળખતી નથી;” “મને નહિ, બીજા કોઈને મોકલો.” વગેરે. ક્યાંક સંદેશ લઈને મોકલું, તો તે કામ કરવાને બદલે, અન્યત્ર રખડ્યા કરે છે; અને જાણે રાજાની વેઠ ૧. અહીં મૂળમાં બળદને માટે “છિન્નાલ” એવું વિશેષણ છે. દેશીનામમાલા”માં (૩, ૨૭) હેમચંદ્ર ગિ, ડિગલ તથા હિગા, કિગાલી શબ્દો અનુકમે ાર પુરુષ અને સ્ત્રીના અર્થમાં આવ્યા છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ કરવાની હોય તેમ ભવાં ચડાવે છે. મેં તેમને ભણાવ્યોગણાવ્યાં તથા સંભાળપૂર્વક ખાનપાનથી પાખ્યા છે; છતાં પાંખા આવ્યા પછી હુસ જેમ ચારે દિશામાં ચાલ્યા જાય, તેમ તેઓ ચાલ્યા જાય છે. એવા દુષ્ટ શિષ્યનું મારે શું પ્રયેાજન છે? હવે હું કંટાળ્યા છું. માટે, ગળિયા ગધેડા જેવા એ દુષ્ટ શિષ્યાને છેડી, હું દૃઢ તપસ્યા અગીકાર કરું.' [૮-૧૬] આમ વિચારી, મૃદુતા, ગંભીરતા અને સમાધિયુક્ત તે મહાત્મા ગ મુનિ શીલપરાષણ અની વિહરવા લાગ્યા. [૧૭] Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મોક્ષગતિનો માર્ગ હવે હું તમને, જિન ભગવાને કહેલ, મેક્ષગતિને સાચે માર્ગ કહી સંભળાવું છું. તે તમે સાંભળો. વસ્તુસ્વરૂપને જાણનારા જિનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ૨ મોક્ષમાર્ગ કહ્યો છે. તેને અનુસરીને ઘણાય છે સદ્ગતિ પામ્યા છે. [૧-૩] ૧. મૂળ, “મેક્ષમાર્ગ ગતિ.” આ અધ્યયનમાં જૈનદર્શનના પરિભાષિક શબ્દ તથા સિદ્ધાંત અતિ સંક્ષેપમાં સંગ્રહરૂપે ખડકેલા છે. જૈન પરિભાષાથી છેક જ અણુજાણુ અભ્યાસીને એ રીતે આ અધ્યયન ઘણું મુશ્કેલ લાગવાનું. પ્રકરણને અંતે આપેલાં વિસ્તૃત ટિપ્પણોમાંથી, તેને કાંઈક મદદ મળી રહેશે એવી આશા છે. ૨. ચારિત્રમાં તપને સમાવેશ થઈ જાય છે, છતાં કર્મક્ષય કરવામાં તેનું અસાધારણુત્વ બતાવવા માટે તેને જુદુ જણાવ્યું છે.-ટીકા. Page #195 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ ૧. જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યાની યથાર્થ સમજ.૧ જ્ઞાની પુરુષાએ સર્વે દ્રવ્યા, તેમના સર્વે ગુણી અને તેમના સર્વે પર્યાયે। (પરિણામે) નું યથાર્થ જ્ઞાન ઉપદેસ્યું છે. [૪-૫] રૂપ, રસ, સ્પર્શી વગેરે ગુણા જેને આશ્રયે રહે છે, તે દ્રવ્ય કહેવાય; (આધારભૂત) એક દ્રવ્યને આશરીને રહેલા તે ગુણા કહેવાય; અને પર્યાયેાનું લક્ષણ એ છે કે, તેઓ દ્રવ્ય તેમજ ગુણ અનેને આશરેલા હાય છે. [૬] ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો છે. આ સમગ્ર લેાક એ छ દ્રવ્યરૂપ છે, એમ જિનેએ કહ્યું છે. ધ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્યેા એકેક છે; કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યા અનંત છે. [૭-૮] પદાર્થોની ગતિમાં નિમિત્ત સહાયક થવું એ ધર્મનું લક્ષણ છે; પદાર્થીની સ્થિતિમાં સહાયક થવું એ અધર્મનું લક્ષણ છે;૪ સર્વ દ્રવ્યને પાતામાં અવકાશ સ્થાન — આપવું એ આકાશનું લક્ષણ છે; પેાતાની મેળે વતા પદાર્થોને વવામાં સહાયક થવું; અથવા પોતપાતાના પર્યાયે પરિણામે — ની ઉત્પત્તિમાં પ્રવર્તમાન બધાં દ્રવ્યાને ૧૩૨ ૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૧૮, ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨, પા. ૧૬૯. ૩, ‘એકેક છે' એટલે કે એ અખડ દ્રવ્યા છે. તે કાઈ ચીજનાં કારણ નથી, તેમ કોઈ ચીજ એમાંથી બનતી નથી. ૪. આવાં લક્ષણવાળાં ધર્મ અને અધ' દ્રવ્યે જૈન દર્શન સિવાય ખીજું કાઈ માનતું નથી. તેમના વિવરણ માટે પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩, પા. ૧૬૯. બ્રુ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મેષગતિને માગ . ૧૪૩ નિમિત્તરૂપે સહાયક થવું, એ કાળનું લક્ષણ છે; જીવનું લક્ષણ ઉપયોગ એટલે કે બેધવ્યાપાર અથવા ચેતના છે. જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ વગેરેથી તે ઓળખાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને “ઉપયોગ” (બોધવ્યાપાર) એ બધાં જીવનાં લક્ષણ છે. શબ્દ (ધ્વનિ), અંધકાર, ઉદ્યોત (રત્ન વગેરેને પ્રકાશ), પ્રભા (ચંદ્રાદિને પ્રકાશ), છાયા, આતપ (તડક), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ – એ બધાં પુદ્ગલનાં લક્ષણ છે. [૭-૧૨] એકત્વ, પૃથફત્વ, સંખ્યા, સંસ્થાન (આકૃતિ), સંયોગ અને વિભાગ એ પર્યાનું લક્ષણ છે. (એટલે કે, પર્યાયે પદાર્થોમાં એકત્વ વગેરે પ્રતીતિના હેતુ છે.) [૧૩] જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા અને મેક્ષ એ નવ તો એટલે કે તોય છે. [૧૪] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૪, પા. ૧૭૦. ૨. આ સંજ્ઞા પણ જૈન શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનોમાં તેને સ્થાને પ્રકૃતિ, પરમાણુ વગેરે શબ્દ વપરાય છે. વિશેષ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૫, પા. ૧૭૦. ૩. અજીવ એટલે જીવ વિનાનાં પાંચ દ્રવ્યો. બંધ એટલે જીવ અને કર્મનો સંબંધ. એ કર્મ બંધના હેતુરૂપ. હિંસા, અસત્ય, વગેરે પ્રવૃત્તિઓ તે આસ્રવ (પા. ૧૦૭, ન. ૪). સંવર એટલે સમિતિ, ગુપ્તિ વગેરે વડે કર્મને આત્મામાં દાખલ થતું રોકવું તે. (જાએ પા. ૪૬, ૦િ ૩.) નિર્જરા એટલે બંધાયેલાં કર્મોને તપ વગેરેથી ખંખેરી નાખવાં તે. મોક્ષ એટલે સકલ કર્મના ક્ષયથી રવરવરૂપે આત્માનું સ્થિત થવું તે. અહીં “તવનો અર્થ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૨. એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા. અથવા રૂચિ તેનું નામ સમ્યક્ત્વ અથવા દર્શન. [૧૫] તે નીચેનાં દશ કારણેથી ઉત્પન્ન થાય છે: (૧) નિસર્ગ: પાપરહિત કઈ પુરુષને કાઈને ઉપદેશ વિના, પિતાની નૈસર્ગિક બુદ્ધિથીર પાપપુણ્ય વગેરે તમાં, એ સત્ય છે, એ એમ જ છે,' એવી શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે. (૨) ઉપદેશ: કેાઈ સંતે કે કેવળજ્ઞાની જિને કરેલા ઉપદેશથી કોઈને એ તોમાં શ્રદ્ધા અથવા રૂચિ ઉત્પન્ન થાય છે. (૩) આજ્ઞા : જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન દૂર થઈ ગયાં છે, એવા કોઈ પુરુષને (આચાર્યાદિકની) આજ્ઞાથી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૪) સૂત્ર : અંગ કે અંગબાહ્યક સૂત્રગ્રંથનું અધ્યયન કરતાં કરતાં કાઈને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. અનાદિ, અનંત અને સ્વતંત્ર “ભાવ” નથી; પણ મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય તેવું ય” છે. મોક્ષના જિજ્ઞાસુને જે વસ્તુનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ અહીં તત્ત્વ તરીકે ગણવી છે. ૧. જુઓ પા. ૭૯, ને. ૨; તથા પા. ૧૦૮, ને. ૨. ૨. મૂળ : સહસંમતિ. ૩. મૂળઃ છદ્મસ્થ. જેને હજી કેવળજ્ઞાન નથી થયું એ સાધક અવસ્થાને પુરુષ. જુઓ ટિપણુ નં. ૬, પા. ૧૭૨. ૪. જૈન આગમના એ બે વિભાગો માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૭. પા. ૧૭૪. Page #198 -------------------------------------------------------------------------- ________________ • ૨૮: મેક્ષગતિને માગ (૫) બીજ : પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તેમ, (અથવા જેમ એક બીજ અનેક બીજેનું જનક થાય છે, તેમ) સિદ્ધાંતના એક ભાગમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં કોઈ અધિકારી પુરુષ સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે. (૬) અભિગમ (અર્થસહિત જ્ઞાન): અગિયાર અંગે, દૃષ્ટિવાદ, તથા બીજા પ્રકીર્ણ શાસ્ત્રગ્રંથનું અર્થસહિત જ્ઞાન થતાં કોઈ ને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૭) વિસ્તાર: કોઈ પુરુષને જીવ–અજીવ વગેરે દ્રવ્યોના સર્વે ભાવોનું (વિસ્તારપૂર્વક ) સર્વ પ્રમાણ તથા નયોથી જ્ઞાન થતાં શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૮) ક્રિયા : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ અને ગુપ્તિ વિષયક ધર્માનુરાને ભાવપૂર્વક આચરવાથી કઈમાં શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૯) સંક્ષેપ : શાસ્ત્રગ્રંથમાં પૂરી નિપુણતા ન હોવા છતાં, અન્ય કુમતે ન સ્વીકારનારા કેઈ ને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. (૧૦) ધર્મ (સ્વભાવ): જિનોએ કહી બતાવેલા પદાર્થો, શાસ્ત્રો અને ચારિત્રાના ધર્મો ઠીક લાગવાથી કોઈને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. [૧૬-૨૭] ૧. બાર અંગોમાંનું ઘણું કાળ પૂર્વે લુપ્ત થઈ ગયેલું મનાતું ૧૨મું અંગ. જુઓ “સંયમધર્મ' પા. ૬૧. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮, પા. ૧૭૪. ૩. મૂળ, “અસ્તિકાય”. જુઓ ટિપ્પણ નં. ૯, પા. ૧૭૪. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ 'મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છવાદિ તત્ત્વોનો અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષોનું સેવન, તથા માર્ગભ્રષ્ટ કે કુમાર્ગીઓનો ત્યાગ –એ સમ્યક્ત્વ કે સમ્યગ. દશનનાં લક્ષણ છે. [૨૮]. સાચી શ્રદ્ધા વિના ચારિત્ર સંભવી શકતું નથી; અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે ચારિત્ર આવે જ. જ્યાં સમ્યફ શ્રદ્ધા અને ચારિત્ર એકસાથે ઉત્પન્ન થયેલાં દેખાય છે, ત્યાં પણ પ્રથમ શ્રદ્ધા જ ઉત્પન્ન થઈ હોય છે. જેને શ્રદ્ધા નથી, તેને જ્ઞાન નથી; અને જ્ઞાન વિના ચારિત્રગુણ ક્યાંથી હોય ? ગુણરહિતને મેક્ષ નથી; અને અમુક્તને નિર્વાણ કે શાંતિ નથી. [૨૯-૩૦] (પિતાના સિદ્ધાંતમાં) શંકારહિતપણું; ( અન્ય. સિદ્ધાંતોમાં) કાંક્ષારહિતપણું; (પિતાની સાધનાના ફળમાં સંદેહરૂપી) વિચિકિત્સારહિતપણું; (બીજા તીથિકની ઋદ્ધિ દેખીને પણ પિતાના મતમાં સ્થિસ્તારૂપી) અમૂઢદષ્ટિપણું; ગુણવાનની પ્રશંસા કરવી; ( શિથિલ થતા સ્વધર્મીઓને ) સ્થિર કરવા; (સ્વધર્મીઓને અન્નપાનાદિ આપી) વાત્સલ્ય કે ભક્તિ દાખવવાં; અને સ્વતીની ઉન્નતિ કરવી – આ. આઠ સાચી શ્રદ્ધાવાળાના આચાર છે. [૩૧] ૩. સર્વ કર્મોનો નાશ કરનારું એવું ચારિત્ર પાંચ. પ્રકારનું છે: ૧. આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો તે. ચારિત્ર. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર. પછીના ચારે ભેદે પણ સામાયિકરૂપ જ છે; પરંતુ કેટલીક આચાર અને ગુણની વિશેષતાને લીધે તેમને જુદા પાડ્યા છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મેક્ષગતિને માગ ૧૧૭ (૧) “ઇરિક એટલે થોડા વખત માટે કે યાવત્રુથિક એટલે આખી જિંદગી માટે જે પહેલવહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે, તે ૧ – સામાયિક. | (૨) “ પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ પ્રુતનો અભ્યાસ કરી વિશેષ શુદ્ધિ ખાતર જે જીવનપર્યંતની ફરી. દીક્ષા લેવામાં આવે છે તે, તેમજ પ્રથમ લીધેલ દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેને છેદ કરી, ફરી નવેસર દીક્ષાનું જે આરે પણ કરવામાં આવે છે, તે” – એદોપસ્થાપન ચારિત્ર. . (૩) * અમુક ખાસ તપ કરવા માટે ગચ્છનો પરિહાર - ત્યાગ – કરી, વિશુદ્ધિ પ્રાપ્ત કરવા રૂપ ”૩ – પરિહારવિશુદ્ધિ ચારિત્ર. (૪) “જેમાં કોધ આદિ કષાય તો ઉદયભાન ન હોય; ફક્ત લોભનો અંશ અતિ સૂક્ષ્મપણે હેય. તે– સૂક્ષ્મસંપરાય ચારિત્ર. ૧. આ તથા પછીની ચાર – એમ પાંચેય વ્યાખ્યાઓમાં અવતરણમાં મૂકેલો ભાગ અન્ય ગ્રંથમાંથી છે. ૨. પહેલું નિરતિચાર અને બીજુ સાતિચાર છેદેપસ્થાપન કહેવાય છે. ૩. ટીકામાં જણાવ્યા પ્રમાણે, નવની સંખ્યામાં મુનિએ ગચ્છની બહાર નીકળી આ તપ અંગીકાર કરે. નવમાંથી એક ગુરુસ્થાને રહે; ચાર (ઉપવાસાદિ તપ કરે, અને બાકીના ચાર સેવાચાકરી કરે. છ મહિના બાદ સેવાચાકરી કરનારા તપ કરે, તપ કરનારા ચાકરી અને બેલ (પા. ૨૫૬, નોંધ ૩) કરે. એ પ્રમાણે પણ છ માસ ગયા બાદ તે આઠમાંથી એક ગુરુ થાય અને જે ગુરુ થયેા હતો તે તપ કરે; બાકીના સાત ચાકરી કરે. આમ દોઢ વર્ષ પૂરું કરે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ 및 કાય ઉદયમાન (૫) ‘ જેમાં કાઈ પણ નથી r હાતા, તે ’ -વ્યથાખ્યાત ચારિત્ર. તેને અધિકારી છદ્મસ્થ પણ હોઈ શકે, તેમ જિન પણ હેાઈ શકે. [૩૨-૩] ૪. તપના બે પ્રકાર છે : માથ અને આંતર. તે અનેના છ છ ભેદ છે.૨ [૩૪] જ્ઞાનથી મનુષ્યેા તત્ત્વાને જાણે છે; દ નથી તેમાં શ્રદ્ધા કે રુચિ કરે છે; ચારિત્રથી જાતને નિગ્રહ કરે છે; અને તપથી વિશુદ્ધ થાય છે. [૩૫] સર્વ દુ:ખાને નાશ કરવાને ઇચ્છતા મહર્ષએ સયમ અને તપથી પૂર્વકર્મીનેા ક્ષય કરી, મેાક્ષગતિને પામે છે, એમ હું કહું છું. [૩૬] ટિપ્પણા ટિપ્પણુ નં. ૧. મૂળમાં જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) આભિતિબેાધિક ( મતિ ), એટલે કે ઇંદ્રિય-મનદ્વારા થતું મુખ્યત્વે વર્તમાન કાલિક વિષયાનું જ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન એટલે કે શબ્દ-અના સબંધ જેમાં ભાતિ થાય છે તેવું, મતિ-જ્ઞાન બાદ થતું જ્ઞાન, અધિજ્ઞાન એટલે મન કે ઈંદ્રિયાની વિના આત્માની યેાગ્યતાના બળથી થતું ભૂત દ્રવ્યાનું જ્ઞાન. મન:પર્યંચજ્ઞાન એટલે સ`જ્ઞાયુક્ત પ્રાણીઓના મનની અવસ્થાએનું જ્ઞાન. કેવળજ્ઞાન એટલે સવસ્તુએ અને ભાવેાનું સંપૂ પ્રત્યક્ષ જ્ઞાન, જીએ આ માળાનું ‘આચારધ’ પા. ૧૮૪૪૦, સહાયતા ૧. જુએ પ્રકરણને અંતે ટિ નં. ૬, પા. ૧૭૨. ૨. મૂળમાં તે ભેદે વળ્યા નથી. કારણ, અધ્યયનમાં (પા. ૧૯૯) તેમનું સવિસ્તર વન છે, ૩૦મા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મેક્ષગતિને માગ ૧૧૯ ટિ૫ણ ન. ૨. દ્રવ્ય, ગુણ અને પર્યાયની વિશેષ સમજ આ પ્રમાણે છે : દરેક દ્રવ્ય પોતાના પરિણામી સ્વભાવને કારણે સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણત થાય છે, અર્થાત્ વિવિધ પરિણામો પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ તેના ગુણ છે. અને ગુગજન્ય જે પરિણામ, તે જ પર્યાય કહેવાય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપે અનંત ગુણ છે; તે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, છતાં તે ઉત્પત્તિ-વિનાશવાળા હોવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી; પરંતુ ગુણ તો નિત્ય હોવાથી સદાય દ્રવ્યને આશ્રિત છે કેઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ એવો નથી કે, જે સર્વથા અવિકૃત રહી શકે. પરંતુ વિકૃત અથવા અન્ય અવસ્થાઓ પ્રાપ્ત કરતાં છતાં, કેઈ દ્રવ્ય અાવા કેઈ ગુગુ પિતાની મૂળ જાતિનો – સ્વભાવનો ત્યાગ કરતા નથી. એ જ જૈન માન્યતા પ્રમાણે તેમનું પરિણામી નિત્યસ્વ' છે. જેમ કે, આમાં મનુષ્યરૂપે હોય અથવા પશુપક્ષી રૂપે હોય, પરંતુ એ બધી અવસ્થામાં તેનું આત્મત્વ કાયમ રહે છે. તેમજ જ્ઞાન ઘટીવિષચક હોય કે પટવિષયક હોય, પણ એ બધા પર્યાયોમાં ચેતનાગુણ કાયમ રહે છે. ટિ૫ણ ન. ૩. આકાશની પેઠે ધર્મ અને અધમ અમૂર્ત હોવાથી ઇદ્રિયગમ્ય નથી. આગમપ્રમાણથી તેમનું અસ્તિત્વ મનાય છે. તેને પોષક યુક્તિ પણ આ પ્રમાણે છે : માછલી ગતિ કરે છે, ત્યારે તે ગતિનું મૂળ કારણ તે માછલી પોતે જ છે; પરંતુ જે પાણી ન હોય, તો તે ગતિ કરી શકે નહીં. એટલે તે ગતિમાં નિમિત્ત – સહકારી કારણ – પાણું છે. તે પ્રમાણે જીવ–અજીવ દ્રવ્યોની ગતિમાં સહાયક એવું તત્ત્વ સ્વીકારવું જોઈએ, તે તત્ત્વ તે ધર્મ. તે પ્રમાણે સ્થિતિમાં નિમિત્ત થનારું -તત્વ તે અધર્મ. આકાશ દ્રવ્યથી એ કામ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે, આકાશ તો અનંત અને અખંડ હોવાથી જડ-ચેતન Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ દ્રવ્યને તે પોતામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહી. અને એમ થવાથી અનતપરિમાણુ વિસ્તૃત આકાશમાં તે એવાં પૃથક થઈ જાય છે, એમને ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત નહી તો કઠિન તે જરૂર થઈ જાય. આ કારણથી ગતિશીલ દ્રવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વનો જૈન દર્શન સ્વીકાર કરે છે; અને તેથી જ અનંત આકાશને લોકનું ક્ષેત્ર ન માનતાં, જે મર્યાદિત ભાગમાં ધર્મ અને અધર્મ તત્ત્વ વ્યાપેલાં છે, તેટલા ભાગને જ લોક અથવા લોકાકાશ કહે છે. તેની બહારના ખાલી આકાશને બલોક તથા અલોકાકાશ અહીં એક વસ્તુની નોંધ લેવી આવશ્યક છે. ભગવતીસૂત્ર શ. ૨૦, ઉ. ૨ માં મહાવીર ભગવાન ગૌતમને ઘમંતત્વના પર્યાયશબ્દો કહેતાં, “ધર્મ, ધર્માસ્તિકાય, અહિંસા, સત્ય . . . અપરિગ્રહ, અક્રોધ . . . મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈસમિતિ . . . મનગુપ્તિ . . . તથા તેવા પ્રકારનાં બીજા જે કોઈ છે, તે બધા ધર્માસ્તિકાયના પર્યાય શબ્દ છે” એમ કહે છે. અહી ધર્મતત્વને અર્થ અહિંસા વગેરે જેવા કર્યો છે. જો કે, ઉપર જણાવેલી જડ દ્રવ્ય તરીકેની તેની વ્યાખ્યા પણ સર્વત્ર મળી આવે છે. ટિ૫ણ ન. ૪. કાળ કઈ પદાર્થનું નિર્વક કે પારણામી કારણ નથી; પરંતુ પિતાની મેળે પેદા થતા પદાર્થોનું અપેક્ષા કારણ છે. વર્તના, પરિણામ, ક્રિયા, અને પરવાપર (છત્વ-- કનિષ્ઠત્વ) એ બધા કાળના ‘ઉપકાર છે; અથવા પદાર્થ માત્રમાં જણાઈ આવતી વર્તના વગેરે ક્રિયાઓ કાળની હયાતીની નિશાની છે. આમ દ્રવ્ય તરીકે તેની સાબિતીમાં ધર્મ, અધર્મ જેવી . દલીલ આપવામાં આવે છે. વધુ માટે જુઓ અધ્યયન ૩૬,. ટિપણ નં. ૬, ૫. ૨૬૭. | ટિ૫ણ ન. ૫. પુગલના બે પ્રકાર છે : પરમાણુરૂપ અને સ્કંધરૂપ. પરમાણુ અંત્ય દ્રવ્ય છે, એટલે કે તેને કોઈ વિભાગ નથી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મોક્ષગતિને માગ અને થઈ શકતો પણ નથી; તેનું બીજું કોઈ દ્રવ્ય કારણ ન હોવાથી તે અંતિમ કારણ છે. તે નિત્ય છે, સૂમ છે, તથા તેનું જ્ઞાન ઇથિી થઈ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાં કોઈ એક રસ, બે ગંધમાં કેઈ એક ગંધ, પાંચ વર્ણમાંનો કોઈ એક વણું અને પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે અર્થાત ચીકાશદાર અને ઊન; ચીકાશદાર અને ઠંડા; લૂખે અને ઠંડો તથા લૂખે અને ઊને. પરમાણુના જથાવાળા ભાગને સ્કંધ કહે છે. વૈશેષિકે માને છે કે, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચારેના પરમાણુઓ જુદા જુદા છે; અર્થાત્ એ ચારેના પરમાણુમાં જુદા જુદા ગુણ રહેલા છે. પરંતુ જૈન સિદ્ધાંત પ્રમાણે બધા પરમાણુ એકસરખા છે; અને દરેક - પરમાણમાં એકસરખા ગુણો છે. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ છે, તે તેમના જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એમાં થતા ફેરફારને લીધે છે.. વૈશેષિક શબ્દને આકાશને ગુણ કહે છે. પરંતુ જેનો તેને પુગલને જ ગુણ માને છે. દલીલ એ કરવામાં આવે છે કે : શબ્દ તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે, ત્યારે આકાશ રૂપરસાદિ વિનાનું છે; માટે એ બે વચ્ચે ગુણગુણભાવ ન સંભવે. અંધકારનું પુગલપણું એ રીતે સાબિત કરવામાં આવે છે કે, ભીંત પુદ્ગલરૂપ છે, માટે આંખની જવાની શક્તિને આડે આવી શકે છે; તેમ અંધકાર પણ આંખની જોવાની શક્તિને આડે આવતો હોવાથી પુદ્ગલરૂપ છે. જેમ ઠંડે વાયુ પુગલરૂપ છે માટે આપને ઠંડક આપી ખુશી કરે છે, તેમ છાંયો પણ આપણને ઠંડક આપી ખુશી કરતો હોવાથી પુગલરૂપ છે. છો અને અંધારાની જેમ ચીજમાત્રને પડછાયો કે પ્રતિબિંબ પણ પગલારૂપ છે; કારણકે, એ પડછાયે કે પ્રતિબિંબ ઘડા વગેરેની પેઠે આકારવાળાં છે. આતપ એટલે તડકા અને ચંદ્ર-સૂર્ય વગેરેને પ્રકાશ ઠંડા પાણીની પેઠે આનંદ આપતા હોવાથી કે અગ્નિની પેઠે ઊના હોવાથી, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પુદ્ગલરૂપ છે. પરાગ વગેરે મણિને પ્રકાશ નહિ ઊને કે નહિ ઠંડે એવો છે. - ટિપણ ન. ૬. છદ્મસ્થ અને જિન એ બે શબ્દનો અર્થ સમજવા માટે આધ્યાત્મિક વિકાસક્રમની જૈન દર્શને જે ૧૪ કેટિઓ–ગુણસ્થાન-ગણાવેલ છે, તે સમજવી જોઈએ, કારણકે, તે ક્રમમાં ૧૧ અને ૧૨ ગુણસ્થાને પહોંચેલાને છદ્મસ્થ કહે છે અને ૧૩ તથા ૧૪ ગુણસ્થાને પહોંચેલાને જિન કહે છે. ગુણ એટલે આત્માની સમ્યકત્વ, ચારિત્ર, વિય આદિ શક્તિઓ; અને સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે ઉપરથી આવરણે ઓછાં થતા જાય છે કે નાશ પામતાં જાય છે, તેમ તેમ તે સહજ ગુણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થતા જાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યત્વે મેહનીચ3 કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની બે શક્તિ છે : દર્શ નમોહનીય, જેથી આત્મામાં તાત્વિક-રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી; અને ચારિત્રમોહનીય, જેથી આત્મા તાત્વિક રુચિ કે સત્ય દર્શન પ્રાપ્ત કર્યા છતાં તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતો નથી. ૧. જે અવસ્થામાં દર્શનમોહનીયની પ્રબળતાને લીધે આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટી શકતી નથી, તથા જેથી તેની દષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ) હોય છે, તે અવસ્થા તે “મિચ્છાદષ્ટિ.' ૨. અગિયારમે ગુણસ્થાને પહોંચ્યા છતાં પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ થોડો વખત જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તે “સાસ્વાદન. તેમાં પતનો—ખ આત્માને તત્ત્વરુચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે. ૩. સત્ય-અસત્ય વચ્ચે દોલાયમાન સ્થિતિ તે ‘સમ્યકમિશ્ચાદષ્ટિ”. ૪. જેમાં આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન–તત્ત્વરુચિ કરી શકે છે, તે “અવસ્તિસમ્યફદષ્ટિ.” તેને અવિરત કહેવાનું કારણ એ ૧. જુઓ પા. ૪૬, ટિટ નં. ૨. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭: ૨૮ : મેક્ષગતિને માગ છે કે, તેમાં દર્શનમોહનીયનું બળ ગયા છતાં, ચારિત્રહનીચની સત્તા સવિશેષ હોવાથી વિરતિ ( ત્યાગવૃત્તિ) ઉદય નથી પામતી. ૫. જે અવસ્થામાં રુચિ ઉપરાંત અલ્પાંશે પણ વિરાતિ (ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તે “દેશવિરતિ.” ૬. જેમાં ત્યાગવૃત્તિ પૂર્ણ ઉદય પામવા છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ – ખલન સંભવે છે, તે “પ્રમત્ત સંયત.” ૭ જેમાં પ્રમાદનો સહેજે સંભવ નથી, તે “અપ્રમત્ત સંયત.” ૮. જેમાં પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ– આત્મિક સામર્થ્ય -- પ્રગટે છે, તે “અપૂર્વ કરણ”. ૯. જેમાં ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલા અંશને શમાવવાનું કે ક્ષીણું કરવાનું કામ ચાલતું હોય છે, તે “અનિવૃત્તિ બાદ૨.” ૧૦જેમાં મોહિનીચનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂમ પ્રમાણમાં, તે “સૂમસં૫રાય.” ૧૧. જેમાં રકમ લોભ સુધ્ધાં શમી જાય છે, તે “ઉપશાંતમેહનીય. આ ગુણસ્થાનમાં દર્શનાહનીચને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમોહનીયને તેવો ક્ષય નથી હોતો; માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉઢેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી પાછા જવું પડે છે. ૧૨. જેમાં દર્શનાહનીચ અને ચારિત્રમેહનીચનો સર્વથા ક્ષય, થઈ જાય છે, તે “ક્ષીણમોહનીય.” અહીથી પતન સંભવી શકતું નથી. ૧૩. જેમાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વ પણું પ્રાપ્ત થાય છે, તે “સગગુણસ્થાન.” આ સ્થાનમાં શારીરિક-માનસિક-વાચિક વ્યાપાર હોય છે. તેને જીવન્મુક્તિ કહી શકાય. ૧૪. જેમાં શારીરિક-માનસિક-વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે, તે “અયોગગુણસ્થાન.” શરીરપાત થતાં જ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેની સમાપ્તિ થાય છે અને પછી વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે, ટિ૫ણ ન. ૭. તીર્થકર દ્વારા પ્રકાશિત જ્ઞાનને તેમના પરમ બુદ્ધિમાન સાક્ષાત શિષ્ય ગણધરોએ ગ્રહણ કરી, એ જ્ઞાનને બાર અંગગ્રંથરૂપે સૂત્રબદ્ધ કર્યું. તે અંગપ્રવિષ્ટ કહેવાય છે. અને સમયના દેષથી બુદ્ધિબળ તેમ જ આયુષ ઘટતાં જોઈ, સર્વ સાધારણના હિતને માટે એ દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધર પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્ર રચ્યાં, તે અંગબાહ્ય. અર્થાત્ ગણધરરચિત ગ્રંથ તે અંગપ્રવિષ્ટ અને અન્ય આચાર્યોએ રચેલા તે અંગબાહ્ય. ટિ૫ણુ ન. ૮. તત્ત્વાર્થસૂત્ર ૧-૬માં જણાવ્યા પ્રમાણે પ્રમાણે અને નથી જ્ઞાન થાય છે. એ બેમાં તફાવત એ છે કે, નય વસ્તુના એક અંશનો બંધ કરે છે; અને પ્રમાણ અનેક અંશેનો વસ્તુમાં અનેક ધર્મ હોય છે; એમાંથી કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નય કહેવાય છે; અને અનેક ધર્મ દ્વારા વરતુને અનેકરૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણું કહેવાય. નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણે અનેક દૃષ્ટિએથી ગ્રહણ કરે છે. વધુ માટે જુએ તત્ત્વાર્થસૂત્ર (વિદ્યાપીઠ) પા. ૨૫ ઈ. તથા પા. ૬૮ ઇ. ટિ પણ ન. ૯. ધર્મ, અધમ, આકાશ, જીવ અને પુગલ એ પાંચ દ્રવ્ય “અસ્તિકાય” કહેવાય છે. જેને બીજો ભાગ ન થઈ શકે એવા અંશને – ખંડને “અસ્તિ” અથવા “પ્રદેશ” કહે છે; અને એના સમુદાયને “કાચ કહે છે. અર્થાત્, અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. એ દ્રવ્ય એવા એક અખંડ સ્કંધરૂપ છે, કે જેના અવિભાજ્ય સૂક્ષ્મ અંશ બુદ્ધિથી કપિત કરી શકાય છે. પુગલ દ્રવ્યના પ્રદેશ પોતાના સ્કંધથી જુદા થઈ શકે છે; જ્યારે બીજા ચાર દ્રવ્યના પ્રદેશ તેમ થઈ શક્તા નથી. કારણકે, તે ચારે અમૂર્ત છે. અમૂર્તન ખંડ ન થઈ શકે. કાલદ્રવ્ય પ્રદેશસમુહરૂપ નથી. તેથી તેને અસ્તિકાય કહેવામાં નથી આવતું. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પરાક્રમ શ્રી સુધર્મસ્વામી કહે છેઃ હે આયુષ્યમાન (જંબુસ્વામી)! સમ્યક્ત્વ (સમ્યફ શ્રદ્ધા – દર્શન – ) પ્રાપ્ત થયા પછી, ઉત્તરોત્તર ક્યા કયા ગુણેને પ્રાપ્ત કરીને જીવે કર્મશત્રુને જીતવામાં પરાક્રમ દાખવવું જોઈએ, તેનું જે વર્ણન ભગવાન મહાવીરે કરેલું છે, તે હું તને કહી બતાવું છું. તે વર્ણન સમજીને તથા ગુરુના બતાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક તેને અનુસરીને કેટલાય જીવો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ તથા પરિનિર્વાણ પામી, સર્વ દુઃખનો અંત કરી શક્યા છે. પ્રથમ ગુણ તે “સંગ' અથવા મોક્ષાભિલાષા. સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે; તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની ક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંત કાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા ૧. મૂળ : “અનંતાનુબંધી.” વિશેષ માટે જુઓ પ્રકરણને અંતે ટિટ નં. 1, પા. ૧૯૪. - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને લેભને નાશ કરે છે; તથા નવાં કર્મ બાંધતા નથી. ક્રોધાદિના નાશથી તત્ત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે; અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. વિશુદ્ધ શ્રદ્ધાથી કેટલાક જીવો તે ભવે જ સિદ્ધિ પામે છે; અથવા ત્રીજે ભવે તો અવશ્ય પામે છે જ. બીજો ગુણ તે “નિર્વેદ” અથવા સંસારથી વિરક્તતા. તેનાથી જીવ દેવ, મનુષ્ય અને પશુપંખી ( તિર્યંચ ) સંબંધી કામગમાં વિરક્ત થાય છે; વિરક્ત થયા બાદ, તે ભોગસાધનોની પ્રાપ્તિ માટે આરંભ તેમજ પરિગ્રહ કરવો તજી દે છે; અને એ રીતે સંસારમાર્ગનો વિચ્છેદ કરી, સિદ્ધિમાર્ગને પામે છે. ત્રીજો ગુણ તે “ધર્મશ્રદ્ધા. તેનાથી જીવ પોતાને ગમતાં વિષયસુખોમાં વિરક્ત થાય છે અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે. એ રીતે છેદન – ભેદન, સંયોગ – વિગ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો અંત લાવી, તે અવ્યાબાધ મેલસુખ પ્રાપ્ત કરે છે. ચેાથો ગુણ તે ગુરુ તથા સાધમિકોની સેવાશુશ્રષા.” તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળા જીવ ૧. મૂળમાં, ‘દર્શનવિશુદ્ધિ” શબ્દ છે. પરિભાષામાં તેને સાયિક સમ્યકત્વ કહે છે. દર્શનમોહનીય કર્મોના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થયેલું સમ્યક્ત્વ તે ક્ષાચિક કહેવાય. ૨. “મિથ્યાત્વ, અવિરતિ વગેરે રૂપી. – ટીકા. ૩. “શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વરૂપી.” – ટીકા. ૪. સાધર્મિક એટલે સમાન ધર્મને માણસ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૯ : પરાક્રમ ૧૭૭. ગુરુની નિંદા, અવહેલા વગેરે વિરાધના તજી, (ભવિષ્યમાં પોતાની) નરનિને, પશુયોનિને તથા દેવમનુષ્ય યોનિમાં હલકી ગતિનો નિષેધ કરે છે, તેમજ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવ-મનુષ્યયોનિમાં પિતાને માટે) સુગતિ નિર્માણ કરે છે; સિદ્ધિ –મોક્ષ – રૂપી સદ્ગતિને વિશુદ્ધ કરે છે; પ્રશંસાપાત્ર તેમજ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે; તેમજ બીજા પણ ઘણું જીવોને વિનય ગ્રહણ કરાવે છે. પાંચમે ગુણ તે “આલોચના” અથવા (ગુરુ આગળ ) પિતાના દોષ કબૂલ કરી દેવા તે. તેનાથી જીવ મેક્ષમાર્ગમાં વિઘ કરનારાં તથા અનંત સંસાર વધારનારાં ત્રણ શલ્યો - પિતામાંથી ખેંચી કાઢે છે, અને સરળતા પ્રાપ્ત કરી શકે છે. સરળતા પ્રાપ્ત કરનારે અભાયી જીવે ત્રીભાવ, અને નપુંસકભાવની વિકૃતિ પ્રાપ્ત કરાવનારાં કર્મ નથી બાંધતો; અને પૂર્વે બાંધ્યાં હોય તે ખંખેરી નાખે છે. ત્રણ શલ્ય તે આ ઃ ૧. માયા – દંભ, ડાળ કે ઠગવાની વૃત્તિ. ૨. ૧. આરાધનાથી ઊલટી તે વિરાધના. ૨. એટલે કે, તે ગતિનાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ કારણેને. ૩. મૂળમાં “સ્ત્રીવેદ' અને “નપુંસકવેદ' એવા શબ્દ છે. પુરુષ સાથે વિષયાભિલાષા એ સ્ત્રીવેદ; અને સ્ત્રીપુરુષ ઉભયને વિષયાભિલાષ તે નપુંસકવેદ. માયાવીપણું, ઠગવાની ટેવ, પરદેષદર્શન વગેરે સ્ત્રીવેદ બંધાવાનાં કારણે ગવાય છે. સરળ માણસ સ્ત્રી શરીર કે નપુસશરીર ન પામે – અર્થાત્ પુરુષશરીર જ પામે. દિગંબર પરંપરા સ્ત્રી શરીરે મેક્ષ નથી માનતી. એ જ નિંદાનો ભાવ અહી પણ છે. १२ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિદાન– ભોગોની લાલસા. ૩. મિથ્યાદર્શન – સત્ય ઉપર શ્રદ્ધા ન ચાટવી અથવા અસત્યનો આગ્રહ. છઠ્ઠો ગુણ તે “નિન્દના” અર્થાત પોતાની આગળ પોતાના દોષ કબૂલી જવા તે. તેનાથી જીવ પશ્ચાત્તાપ પ્રાપ્ત કરે છે; પશ્ચાત્તાપથી વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, અને વૈરાગ્યથી અંત:કરણશુદ્ધિ પ્રાપ્ત કરી, ઉત્તરોત્તર આગળ વધી, મેહનીય કર્મોનો ક્ષય કરે છે. સાતમે ગુણ તે “ગઈ ' અર્થાત બીજાની આગળ પિતાના દોષ પ્રગટ કરવા તે. તેનાથી જીવ (પિતા પ્રત્યે) અનાદર પ્રાપ્ત કરે છે; અનુચિત પ્રવૃત્તિઓ કરતો અટકે છે; અને ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. એ ભિક્ષુ આત્માના જ્ઞાનાદિ ગુણાને નાશ કરનારાં ઘાતી કર્મોનો નાશ કરી શકે છે. ૧. મૂળ, “કરણગુણ.' તેને પારિભાષિક શબ્દ અપૂર્વકરણ છે. જુઓ પા. ૧૯૦-૮. ૨. જુઓ પા. ૪૬, ટિવ ૨. . ૩. મૂળ : “યોગ”. ૪. મૂળમાં “અનંતધાતિપર્યાવ' છે. “અનંત વિષય છે જેમને તે જ્ઞાન (વિશેષ બેધ) અને દર્શન (સામાન્ય બોધ). તેમનો ઘાત કરનાર જ્ઞાનાવરણીય વગેરે કમે.” – ટીકા. કર્મોના આઠ પ્રકાર છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય, વેદનીય, યુષ, નામ અને ગોત્ર (જુઓ અધ્ય૦ ૩૩ પા. ૨૨૬ ઈ. શરૂઆતમાં). તેમાંનાં પહેલાં ચાર ઘાતી કર્મ કહેવાય છે. કારણ કે તે આત્માના જ્ઞાનાદિ ગુણોને સીધે ઘાત કરે છે. બાકીનાં અઘાતિક છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરાક્રમ ૧૭૯ આઠમે ગુણ તે “સામાયિક” અર્થાત સમભાવમાં આત્માને સ્થાપિત કરવો તે. તેનાથી જીવ અધાર્મિક પ્રવૃત્તિઓમાંથી વિરત થાય છે. - નવમો ગુણ તે “ચતુર્વિશતિસ્તવ' અર્થાત જેવીસ તીર્થકરેની સ્તુતિ. તેનાથી શ્રદ્ધા – રૂચિની નિર્મળતા પ્રાપ્ત થાય છે. દસમે ગુણ તે (ગુરુને વંદન”. તેનાથી નીચ ગોત્રમાં જન્મ અપાવનાર કર્મ નાશ પામે છે; ઉચ્ચ ગોત્રમાં જન્મ અપાવનાર કર્મ બંધાય છે, ત્યાં પણ સૌભાગ્ય એટલે કે સર્વ લોકેમાં વલ્લભતા પ્રાપ્ત થાય છે; તથા સર્વ પિતાને અનુકૂળ બને છે. ૧૧ ગુણ તે “પ્રતિક્રમણ” અર્થાત થયેલ ભૂલનો અનુતાપ કરી, તેમાંથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું. તેનાથી જીવ, લીધેલાં વ્રતનાં છિદ્રો બંધ કરી શકે છે, અને તેમ થવાથી કર્મબંધનનાં દ્વાર બંધ થાય છે. પછી, તે નિર્મળ ચારિત્રવાળા તથા આઠ પ્રવચનમાતાઓમાં સાવધાન બની, નિરંતર સંયમયોગમાં પ્રવૃત્ત થાય છે; અને ઈકિય-મનને સન્માર્ગમાં સ્થાપિત કરી સુખે વિહરે છે. ૧રમો ગુણ તે “ કોત્સર્ગ' અર્થાત શારીરિક વ્યાપાર છેડી, એક આસને સ્થિર થઈ ધ્યાનસ્થ થવું તે. ૧, જુઓ પા. ૨૪, ન. ૨. કાળને અમુક નિયમ લઈ, તે વખત દરમ્યાન અધર્મપ્રવૃત્તિને ત્યાગ કરી, ધ્યાન, પાઠ વગેરે ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે સામાયિક વ્રત. ૨. જુઓ ૫ા. ૧૩૯, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેનાથી જીવ અતીત અને વર્તમાન દોષ ધઈ નાખી શકે છે; અને પછી ભાર દૂર થવાથી સુખે વિચરતા મજૂરની પેઠે સ્વસ્થ હૃદયે પ્રશસ્ત ધ્યાનયુક્ત થઈ શકે છે. ૧૩ ગુણ તે “પ્રત્યાખ્યાન' અર્થાત (કશું ) ત્યાગવાને નિયમ. તેનાથી જીવ કર્મબંધનના દ્વારે (પાપપ્રવૃત્તિઓ ) બંધ કરી શકે છે, તથા ઈચ્છાનિરોધ પ્રાપ્ત કરી શકે છે. તેમ કરનારે જીવ સર્વ પદાર્થોમાંથી તૃષ્ણ નિવૃત્ત કરી, બાહ્યાંતર સંતાપરહિત થઈ વિચરે છે. ૧૪ ગુણ તે “સ્તવસ્તુતિમંગળ.”૧ સ્તવન અને સ્તુતિથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી સદ્ધર્મર પ્રાપ્ત કરે છે; તથા પછી એવી આરાધના કરી શકે છે કે, જેથી તે સંસારનો અંત લાવી મુક્ત થાય છે કે ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત કરે છે. ૧૫ ગુણ તે “કાલપ્રતિલેખના' અર્થાત કાલનું નિરીક્ષણ: યોગ્ય વખતે યોગ્ય કામ કરવા કાલની બાબતમાં સાવધાની. તેનાથી જીવ જ્ઞાનને આવરણ કરનાર કર્મને નાશ કરી શકે છે. • ૧૬ ગુણ તે “પ્રાયશ્ચિત્તકરણ”. તેનાથી જીવ પાપકર્મ ધોઈ નાખી, દોષરહિત થઈ શકે છે. યોગ્ય રીતે ૧. “શકસ્તવ” વગેરેનો પાઠ તે અવમંગળ; અને “નમોત્થણું" વગેરે સ્તુતિનું ઓછામાં ઓછું આઠ વાર, અને વધારેમાં વધારે ૧૦૮ વાર રટન કરવું તે સ્તુતિમંગળ. ૨. મૂળ, “બોધિ'. જનધર્મ”—ટીકા. ૩. મૂળ, “ક૫વિમાનસ્પત્તિકા”. કલ્પ અને વિમાન વગેરે માટે જુઓ અધ્ય. ૩૬, લો ૨૦૯-૧૭, પા૨૬૨. Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈ૯ઃ પરાક્રમ પ્રાયશ્ચિત્ત કરનારે જીવ માર્ગ અને માર્ગનું ફળ તથા આચાર અને આચારનું ફળ પ્રાપ્ત કરી શકે છે. ૧૭ મે ગુણ તે ક્ષમાપના” અથવા અપરાધની ક્ષમા માગવી તે. તેનાથી જીવ ચિત્તની પ્રસન્નતા અને સર્વ ભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રાપ્ત કરે છે. પછી તે રાગદ્વેષરહિત થઈ. નિર્ભય બની શકે છે. - ૧૮ મો ગુણ તે “સ્વાધ્યાય.” તેનાથી જ્ઞાનને આવરણ કરનારાં કર્મ નાશ પામે છે. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે : વાચના (ગુરુ પાસેથી સૂત્રપાઠ લેવો તે); પ્રતિપુચ્છનો (ગુરુને શંકા પૂછવી તે); પરિવર્તનો ( સૂત્રપાઠનું વારંવાર પરાવર્તન); અનુપ્રેક્ષા (સૂત્રનું ચિંતન-મનન); અને ધર્મકથા. ૧૯. વાચનાથી જીવ બંધાયેલાં કર્મ ખંખેરી નાખવારૂપી નિર્જરા પ્રાપ્ત કરી શંક છે; તથા શાસ્ત્રનો નિરાદર ન કરી, તીર્થકરના ધર્મને અવલંબી તથા કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, મહાપર્યાવસાન અર્થાત મુક્તિ પ્રાપ્ત કરે છે. ૨૦. પ્રતિપૃચ્છનાથી જીવ સત્ર અને અર્થને સંશય દૂર કરી શકે છે તથા સંદેહ અને મેહ પેદા કરનાર કર્મને નાશ કરી શકે છે. ૨૧. પરાવર્તનથી તે ભૂલી ગયેલું યાદ લાવી શકે છે, તથા નવું યાદ કરી શકે છે. ૧. સમ્યક્ત્વ -- દર્શન એ માર્ગ, અને તેનું ફળ એટલે જ્ઞાન. – ટીકા. ૨. મૂળ, “ભાવનાવિશુદ્ધિ પ્રાપ્ત કરી.” ૩. મૂળ, “વ્યંજનલબ્ધિ પ્રાપ્ત કરે છે.' Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૨૨. અનુપ્રેક્ષાથી જીવ આયુષકમ સિવાયનાં બાકીનાં (સાત પ્રકારનાં ) કર્મોનું ઘન બંધન શિથિલ કરી નાખે છે; તેમના તીવ્ર પ્રભાવને મંદ કરી નાખે છે; તથા તેમના પરિમાણને પણ અલ્પ કરી નાખે છે. વળી તે (નવું) આયુષકર્મ પણ બાંધે કે ન બાંધે : બાંધે તે અશુભ ન જ બાંધે; તે ભવે મુક્ત થવાનો હોય તો ન જ બાંધે; શરીર વગેરેને દુઃખહેતુ થઈ પડનાર “અસતાવેદનીય” કર્મ ફરી બાંધે જ નહિ; તથા આ અનાદિ, અનંત, લાબે કાળે ઓળંગી શકાય એવા તથા ચાર ગતિઓવાળા સંસારરૂપી. અરણ્યને શીધ્ર પાર કરી જાય. ૨૩. ધર્મકથાથી જીવ ભગવાનના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે, અને તેમ કરી, શુભ કર્મ ઉપાર્જન કરે છે. ૨૪મે ગુણ તે “શ્રુતારાધના' અથવા સિદ્ધાંતનું સેવન. સિદ્ધાંતની (શાસ્ત્રની) સેવનાથી જીવ અજ્ઞાનનો નાશ કરે છે અને રાગદ્વેષજનિત કલેશમાંથી મુક્ત થાય છે. - ૨૫ ગુણ તે “એકાગ્રમનસંનિવેશના – અથવા એક ધ્યેય વસ્તુમાં ચિત્તની સ્થાપના. તેનાથી જીવ ચિત્તનિરાધ કરી શકે છે. ૧. આયુષકર્મ બાદ કરવાનું કારણ એ કે, કઈ પણ ભવમાં આયુષકર્મ તો એક જ વાર બંધાય છે; અને તે પણ જીવિતને ત્રીજો ભાગ કે તેનો પણ ત્રીજો ભાગ (૪૦) બાકી રહે ત્યારે. આ નિયમ અનુસાર ન બંધાય, અંતમાં આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે અવશ્ય બંધાય જ. ૨. જુઓ અધ્ય. ૩૩ ની શરૂઆતમાં, પા. ૨૨૬. ૩. દેવ, મનુષ્ય, તિય"ચ (પશુપંખી ઇ૦), નારકી – એ ચાર.. ૪. મૂળ, ‘ પ્રવચનની પ્રભાવના કરે છે.” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરાક્રમ ૧૮૩ આ ૨૬મો ગુણ તે “સંયમ'. તેનાથી જીવ પાપનો નિરોધ કરી શકે છે. ર૭ ગુણ તે “તપ”. તેનાથી જીવ વ્યવદાન – એટલે કે પૂર્વે બાંધેલાં કમનું દુરીકરણ પ્રાપ્ત કરી શકે છે. ૨૮ ગુણ તે “વ્યવદાન'. તેનાથી જીવ સર્વ પ્રકારની ક્રિયાની ઉચ્છિન્નતારૂપી શુકલધ્યાનની ચેથી પાયરી પ્રાપ્ત કરી શકે છે, અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા પરિનિવૃત બની, સર્વ દુઃખેને અંત લાવે છે. ૨૯મે ગુણ તે “સુખશાતને અથવા સુખની પૃહાનું નિવારણ. તેનાથી જીવ વિષયસુખમાં અનુસુકતા પ્રાપ્ત કરે છે. તેમ કર્યા પછી જ તે સાચી અનુકંપા, અભિમાનરહિતતા, તથા શંકરહિતતા પ્રાપ્ત કરે છે અને ચારિત્રમેહનીય કર્મોનો નાશ કરે છે. ૩૦ ગુણ તે “અપ્રતિબદ્ધતા' અર્થાત નીરાગતા. તેનાથી જીવ નિઃસંગતા પ્રાપ્ત કરે છે અને નિઃસંગતાથી રાગાદિરહિતી તથા દૃઢમનસ્ક થઈ, દિવસે યા રાત્રે સતત બાહ્ય સંગ તજી, અપ્રતિબદ્ધપણે વિહરે છે. ૩૧મો ગુણ તે ‘વિવિક્તશય્યાસનસેવના' અર્થાત સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી રહિત શયન-આસન-મુકામ વગેરે સેવવાં તે. તેનાથી જીવ ચારિત્રની રક્ષા કરી શકે છે. ચારિત્રની ૧. જુઓ પ્રકરણને અંતે ટિપણું નં. ૨, પા. ૧૯૪. ૨. જુઓ પા. ૪૬, ટિ૦ ૨. ૩. મૂળ, “gવ:” Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ રક્ષા કરનારો જીવ, પુષ્ટિકારક અને ઉત્તેજક વસ્તુઓથી રહિત આહાર કરનાર, દઢચારિત્ર, માત્ર સંયમમાં જ રત તથા મોક્ષની ભાવનાવાળો બની, આઠ પ્રકારનાં કરૂ૫ ગાંઠ છેદી નાખે છે. ૩રમો ગુણ તે “વિનિવર્તન' અર્થાત વિષ તરફથી આત્માનું પરામુખ થવું તે. તેનાથી જીવ પાપકર્મો ન કરવા માટે પ્રયત્નવાન થાય છે અને બાંધેલાં કર્મો દૂર કરી, આ ચાર ગતિવાળા ભવારણ્યને તરી જાય છે. ૩૩મો ગુણ તે “સંભોગપ્રત્યાખ્યાન' અર્થાત મંડળીમાં બેસી ન જમતાં, જુદા જમવું તે. તેનાથી જીવ આલંબના દૂર કરી, નિરાલંબ બની શકે છે. નિરાલંબ મનુષ્યની જ પ્રવૃત્તિ મેક્ષરૂપી એક જ પ્રયજનવાળી બની શકે છે. તે મનુષ્ય પોતાને મળે તેટલાથી જ સંતોષ પામે છે; પારકાને મળેલાનો સ્વાદ નથી કરતો; (તે મને આપશે ? એ ) વિકલ્પ નથી કરતો; અભિલાષા નથી કરતો; તથા યાચના નથી કરતો, પરંતુ અલગ ઉતારે શોધી વિહરે છે. ૩૪ ગુણ તે “ઉપધિપ્રત્યાખ્યાન” અર્થાત સર્વ સાધનસામગ્રીનો ત્યાગ. તેનાથી જીવ સ્વાધ્યાયાદિમાં નિર્વિઘતા પામે છે; કાંક્ષારહિત બને છે તથા કાંઈ સાધન ન મળે, તો કલેશ નથી પામતો. ૧. “રજોયણું, ભૂમતી, પાત્ર વગેરે સાધુજીવનમાં ખાસ આવશ્યક વસ્તુઓ સિવાયની ”—એવું ટીકાકાર સૂચવે છે; તેમજ ૩૫માં ગુણ “આહારત્યાગ’ની બાબતમાં પણ, માત્ર ‘સદોષ આહારને ત્યાગ” એમ સૂચવે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ર૯ : પરાક્રમ ૩પ ગુણ તે આહારપ્રત્યાખ્યાન – અર્થાત આહારનો ત્યાગ. તેનાથી જીવની જીવિતેચ્છા દૂર થઈ જાય છે; અને આહાર ન મળવાથી તેને કલેશ થતો નથી. ૩૬મો ગુણ તે “કષાયપ્રત્યાખ્યાન” અર્થાત ક્રોધ, માન, માયા અને લાભનો ત્યાગ. તેનાથી જીવ વીતરાગભાવને પામે છે; તથા સુખદુઃખમાં સમભાવી થાય છે. ૩૭મો ગુણ તે “ગપ્રત્યાખ્યાન' અર્થાત મન, વાણી અને કાયાની પ્રવૃત્તિનો ત્યાગ. તેનાથી જીવ અક્રિય થાય છે, નવું કર્મ બાંધતો નથી અને જૂનું ખંખેરી નાંખે છે. ૩૮ ગુણ તે “શરીર પ્રત્યાખ્યાન' અર્થાત્ શરીરનો ત્યાગ. તેનાથી જીવ સિદ્ધોના ઉત્તમ ગુણ પ્રાપ્ત કરે છે, તથા લેકના ટોચભાગે જઈ પહેાંચી (મેક્ષ પામી), પરમ સુખી થાય છે. ૩૯મો ગુણ તે “સાહાયપ્રત્યાખ્યાન' અર્થાત સાથીઓનો ત્યાગ. તેનાથી જીવ એકલાપણું પ્રાપ્ત કરે છે અને એકાગ્રપણાને અભ્યાસ કરી, થોડું બોલનારે, થેડા ઝઘડાવાળ, ચેડા ક્રોધવાળે, અધિક સંયમવાળ, અધિક સંવરવાળા અને અધિક સમાધિવાળો બને છે. ૪૦ ગુણ તે “ભક્તપ્રત્યાખ્યાન' અર્થાત આહારત્યાગ. તેનાથી જીવ હજારો જન્મ અટકાવે છે. ૪૧ ગુણ તે “સર્ભાવપ્રત્યાખ્યાન” અર્થાત એવા પ્રકારનો સંપૂર્ણ ત્યાગ જેથી ફરી કદી કરે ન પડે. ૧. જુઓ પા. ૧૩૮, નોંધ ૧. ૨. જુઓ પા. ૪૬, ટિ. ૩. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ કહેવાય એવી અનુત્તમ ત્યાગની દશા ‘શૈક્ષેશી ' (એટલે કે મેરુ પર્યંત જેવી નિશ્ચલ, ચૌદમા ગુણસ્થાનની દશા ) છે. તે દશામાં વર્તવાથી જીવ શુક્લધ્યાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત થઈ, ( કેવળજ્ઞાન થયા બાદ બાકી રહેતાં વેદનીય, આયુષ, નામ અને ગેાત્ર એ) ચાર કર્માં નષ્ટ કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પિનિ ત થાય છે તથા સર્વ દુ:ખાના અંત લાવે છે. ૪૨મે। ગુણ તે ‘ પ્રતિરૂપતા’ અર્થાત સાધુસંધની આચારમર્યાદાએને વેશ વગેરે બાબતામાં અનુસરવું તે, તેનાથી ( અન્ય જંજાળ ન રહેવાને લીધે) હલકાપણું નિરાંત પ્રાપ્ત થાય છે. સાધુનાં પ્રશસ્ત ચિહ્નો ધારણ કરતા હાવાથી તેવા જીવ અપ્રમત્ત રહે છે; તેનાં શ્રદ્ઘારુચિ નિર્માળ થાય છે; તે સત્ત્વવાન અને સદાચારયુક્ત થાય છે; સર્વ ભૂત-પ્રાણીએમાં વિશ્વાસ ઉપજાવે છે; તેની પાસે થાડી ચીજો હાવાથી તેને તપાસ (પ્રતિàખના) પણ થેાડી કરવી પડે છે;પ વળી તે જિતેન્દ્રિય થાય છે અને વિપુલ તપ અને સદાચરણવાળા થાય છે. ૧. જુએ પા. ૧૭૩ (૧૪). ૨. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨, પા. ૧૯૪. ૩. મૂળમાં, ‘ચાર દેવલીમાંં શે’ છે. કેવળજ્ઞાન થયા બાદ પણ એ ચાર કર્મો બાકી રહે છે. તેમના નાશ શરીરના નાશ સાથે જ થાય છે. તે આત્માની વિશુદ્ધિને ધાત ન કરતાં. હાવાથી અધાતી કમેર્યું કહેવાય છે. જીઆ પા. ૧૭૮, તે. ૪. ૪. મૂળ, ‘સમિતિયુક્ત'. જીએ પા. ૪૬, ટિ. ૩. ૫. જી અધ્ય. ૨૬, પા. ૧૫૨. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરકમ ૪૩મો ગુણ તે વૈયાવચ્ચે અથવા (સાધુ વગેરેની) સેવા-સુશ્રુષા. તેનાથી જીવ તીર્થકર થવાનું કામ પ્રાપ્ત કરે છે. અમે ગુણ તે સર્વગુણસંપન્નતા.” તેનાથી જીવને અપુનરાવૃત્તિ અર્થાત મુક્તિ પ્રાપ્ત થાય છે. પછી તેને શારીરિક કે માનસિક દુઃખો ભોગવવાં પડતાં નથી. ૪૫મો ગુણ તે “વીતરાગતા” અર્થાત રાગદ્વેષરહિતતા. તેનાથી છવ સ્નેહના બંધે તેમજ તૃષ્ણાના બંધ છેડી શકે છે; અને મનગમતા કે ન ગમતા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધરૂપી વિષયોમાં વિરક્ત થાય છે. ૪૬ ગુણ તે “ક્ષાંતિ.” તેનાથી જીવ પરિષહ અર્થાત્ મુશ્કેલીઓ જીતી શકે છે. ૪૭મે ગુણ તે “મુક્તિ' અથવા નિભતા. તેનાથી જીવ નિષ્કિચનતા પ્રાપ્ત કરી શકે છે. પછી અર્થલોભી મનુષ્યો તેની વાંછા કરતાં નથી. ૪૮મે ગુણ તે “આર્જવ અથવા સરળતા. તેનાથી જીવ મન, વચન અને કાયાની એકતા – વિશુદ્ધિ– પ્રાપ્ત કરે છે, કોઈને છેતરતો નથી અને ધર્મને આરાધક થાય છે. ૪૯મો ગુણ તે “મૃદુતા” અથવા અમાનીપણું. તેનાથી જીવ અહંકારરહિત થાય છે; નમ્ર થાય છે અને જાતિ, ૧. મૂળ, “તીર્થકર નામકર્મ.' જે કર્મથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે “નામકર્મ' કહેવાય છે. જુઓ પા. ૨૨૮ (૬).. ( ૨. “ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે ગુણો.”– ટીકા. * ૩. મૂળ, મૃદુમાર્દવ સંપન્ન.” પ્રસંગે નમી જવું તે મૃદુતા હમેશ કોમળપણું તે માર્દવ – ટીકા. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મહાવીર સ્વામીને અતિમ ઉપદેશ કુળ, બળ, રૂપ, તપ, મુત, લાભ અને ઐશ્વર્ય એ આઠ મદસ્થાને દૂર કરી શકે છે. - ૫૦મો ગુણ તે “ભાવ” અર્થાત અંતરની સચ્ચાઈ તેનાથી જીવ અંતઃકરણશુદ્ધિ પ્રાપ્ત કરે છે. તે જીવ પછી જ્ઞાની પુરુષે ઉપદેશેલા ધર્મની આરાધના માટે પ્રયત્નવાન થાય છે અને એમ કરી પારલૌકિક ધર્મની આરાધના - ૫૧ ગુણ તે “કરણસત્ય' અર્થાત આચારની સચ્ચાઈ તેનાથી જીવ ક્રિયા સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને જેવું બોલે છે તેવું કરે છે. પરમ ગુણ તે ગસત્ય, અર્થાત મન, વાણી અને કાયાની સચ્ચાઈ તેનાથી જીવ મન, વાણી અને કાયાની પ્રવૃત્તિઓને નિર્દોષ કરે છે. ૫૩ ગુણ તે “મનોગુપ્તતા' અર્થાત્ મનને અશુભ પદાર્થોમાંથી રક્ષવું તે. તેનાથી જીવ એકાગ્રચિત્તતા પ્રાપ્ત કરી, સંયમ આચરી શકે છે. ૫૪ ગુણ તે “વગુપ્તતા” અથત વાણીને અશુભ પદાર્થોમાંથી રક્ષવી તે. તેનાથી જીવ નિર્વિકારીપણું પ્રાપ્ત કરી શકે છે. - પપ ગુણ તે “કાયગુપ્તતા' અર્થાત્ કાયાને અશુભ વ્યાપારમાંથી રક્ષવી તે. તેનાથી જીવ આત્મામાં પાપકર્મ દાખલ થતું અટકાવી શકે છે. • ૧. પરલોક સુધારનારા ધર્મની, કે ટીકાકાર એવો અર્થ કરે છે કે, “સગતિ પ્રાપ્ત કરી પરલોકમાં પણ ધર્મની આરાધના કરે છે.” ૨. પ્રતિલેખન વગેરે વિધિપૂર્વક કરવાં તે –ટીકા. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરાક્રમ ૧૮૯ પદ્દમો ગુણ તે “મનઃસમાધારણા' અર્થાત મનને (સિદ્ધાંતમાં જણાવેલે) શુભ સ્થાને સ્થિરતાપૂર્વક સ્થાપવું છે. તેનાથી જીવ એકાગ્રતા પ્રાપ્ત કરી, જ્ઞાનનો વિકાસ સાધી તથા શ્રદ્ધાની વિશુદ્ધિ સંપાદન કરી, મિથ્યાત્વનું નિવારણ કરે છે. પ૭ ગુણ તે “વચ સમાધારણ” અર્થાત વાણુને (સ્વાધ્યાયાદિ) શુભ કાર્યમાં સ્થાપન કરવી છે. તેનાથી છવ શ્રદ્ધા-રૂચિ (દર્શન)નો વિકાસ સાધી શકે છે. તેથી તેને સદ્ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે અને તેમાં પ્રતિબંધક વસ્તુઓ દૂર થાય છે. ૫૮મો ગુણ તે “કાયસમાધારણું” અર્થાત કાયાને (સંચમરૂપી) શુભ માર્ગમાં સ્થાપવી તે. તેનાથી જીવ ચારિત્રનો વિકાસ સાધી તેની સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે; અને પછી આયુષ્ય પૂરું થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. ૫૯ ગુણ તે “જ્ઞાનસંપન્નતા” અર્થાત્ શાસ્ત્રજ્ઞાનમાં વિશારદતા. તેનાથી જીવને જીવ-અજીવ વગેરે તોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી તે જીવ દોરાવાળી સોયની પેઠે સંસારરૂપી અરણ્યમાં ખવાઈ જતો નથી, પરંતુ જ્ઞાન, ૧. જુઓ પા. ૧૭, નોં. ૧, ૨. મૂળમાં, “યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત કરે છે” એમ છે. જુઓ પા. ૧૬૮. ૩. “ચાર કેવલીકર્મા શો. જુઓ પા. ૧૮૧, ન. ૩. ૪. જુઓ. અ. ૨૮, પા. ૧૬૨. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વિનય, તપ અને ચારિત્ર ભલે પ્રકારે પ્રાપ્ત કરી, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં કુશળ બની, (વાદમાં) અજેય બને છે. ૬ ૦ ગુણ “દર્શનસંપન્નતા” અર્થાત તસ્વાર્થમાં શ્રદ્ધા- સમ્યફ શ્રદ્ધા. તેનાથી જીવ ભવના હેતુરૂપ મિથ્યાત્વનું છેદન કરે છે અને સત્યના પ્રકાશનું નિવારણ ન કરી, ઉત્તમ - જ્ઞાન, દર્શન અને ચારિત્ર જોડે આત્માને જે છે તથા આત્માને ભલે પ્રકારે આત્મા વડે વાસિત કરતો વિહરે છે. ૬૧ ગુણ તે “ચારિત્રસંપન્નતા' અર્થાત યથા ખ્યાતચારિત્રક પ્રાપ્ત કરવું તે. તેમ કરનારે જીવ (૧૪મા ગુણસ્થાનરૂપી) શેલેશીભાવ અર્થાત મેરુપર્વત જેવી સ્થિરતા પ્રાપ્ત કરી, આયુષ્ય પૂરું થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. કરો ગુણ તે “શ્રોવેન્દ્રિયનિગ્રહ.” તેનાથી જીવ મનને ગમતા કે ન ગમતા શબ્દોમાં રાગદ્વેષનો નિરોધ કરી શકે છે અને તેવા રાગદ્વેષથી બંધાતું કર્મ અટકાવી, પૂર્વે બાંધેલું ખંખેરી નાખે છે. - ૬ ૩. ૬૪. ૬૫. ૬૬. તે જ પ્રમાણે ચક્ષુ, ઘાણ, જિ અને સ્પર્શ ઈદિન નિગ્રહનું સમજવું. (માત્ર તેમના વિષે અનુક્રમે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સમજવા.) ૧. “અસંઘાતનાય” પાઠ પ્રમાણે. “સંધાનનીય ” પાઠ લઈ પંડિતોમાં મિલનીય–ગણનીચ,' એવો અર્થ પણ લેવાય છે. ૨. મૂળ, “ભાવિત.” ગુણયુક્ત કરતો અથવા ચિતન કરતો એવો અર્થ થાય. - ૩. જુઓ પા. ૧૬૮. Page #224 -------------------------------------------------------------------------- ________________ ર૯ : પરકમ ૧૯૧ ૬૭મો ગુણ તે “ધવિજય.” તેનાથી જીવ શાંતિ પ્રાપ્ત કરે છે; અને ક્રોધના હેતુભૂત નવું કર્મ ન બાંધી, પૂર્વે બાંધેલું ખંખેરી નાખે છે. ૬૮. ૬૯, ૭૦. તે જ પ્રમાણે “માનવિજયથી ભાવ, માયાવિજયથી ઋજુભાવ – સરળતા, અને “લભવિજયરથી સંતોષ પ્રાપ્ત થાય છે તથા તે દરેકના હેતુભૂત નવું કર્મ ન બંધાતાં, પૂર્વે બાંધેલું ખંખેરી નંખાય છે. ૭૧મો ગુણ તે “પ્રેઢ-દ્વેષ-મિથ્યાદર્શને વિજય’ –અર્થાત્ રાગ, દ્વેષ, અને મિયાદર્શન અથવા મિથ્યાત્વનો વિજય. તેનાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવા પ્રયત્નશીલ થઈ આઠ પ્રકારના કર્મની ગાંઠ તોડવા તત્પર થાય છે. તે આ પ્રમાણે : પ્રથમ તો ૨૮ પ્રકારના મહનીય કર્મનો ક્ષય કરે છે; પછી પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનોર, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મનો અને પાંચ પ્રકારના અંતરાયકર્મનો. તેમાં પણ, મોહનીય કર્મ પ્રથમ ક્ષીણ થતાં, અંતર્મુહૂર્ત બાદ બાકીનાં ત્રણ સાથે ક્ષય પામે છે. ત્યાર બાદ, તેને અનંત, શ્રેષ્ઠ, સંપૂર્ણ, નિરાવરણુ, સ્પષ્ટ, વિશુદ્ધ, અને લોક તથા અલોકનું પ્રકાશક એવું ઉત્તમ કેવલજ્ઞાનદર્શન પ્રાપ્ત થાય છે; પછી જ્યાં સુધી ૧. જુઓ પા. ૪૬, ટિટ નં. ૨. ૨. જુઓ હૃધ્ય ૦ ૩૩ (૧), પા. ૨૨૬. ૩. જુઓ અધ્ય૦ ૩૩ (૨), પા. ૨૨૭. ૪. જુઓ અધ્ય૦ ૩૩ (૮), પા. ૨૨૯. ૫. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૧૯૭. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તે રંગ દશામાં એટલે કે મન, વાણું અને કાયાના વ્યાપાર યુક્ત (૧૩માં ગુણસ્થાનમાં હોય છે, ત્યાં સુધી, તેને (નિર્દોષ છતાં પાંપણના હાલવા ચાલવા જેવી ક્રિયાઓને કારણે) જે કર્મબંધન થાય છે, તે સુખકારી સ્પર્શવાળું હેય છે; માત્ર બે ક્ષણ ટકે છે; પહેલી ક્ષણે બંધાય છે, બીજી ક્ષણે અનુભવાઈ જાય છે અને ત્રીજી ક્ષણે નાશ પામી જાય છે. પછી તેટલા પૂરતો તે અકમ બની જાય છે. ૭ર ગુણ તે શેલેશીપણું. (તેનું વર્ણન આ પ્રમાણે છે. ઉપર ૭૧મા ગુણમાં જણાવ્યા પ્રમાણે) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, મુહૂર્ત કરતાં પણ ઓછું આયુષ્ય બાકી રહે, ત્યારે તે ભિક્ષુ મન, વાણી અને કાયાના વ્યાપારને નિરાધ કરી, જેમાં માત્ર શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ શરીરક્રિયાઓ બાકી રહેલી હોય છે, અને જેમાંથી પતન થવાને પણ સંભવ નથી, એવી શકલધ્યાનની ત્રીજી પાયરીએ૩ સ્થિત થાય છે. પ્રથમ તો તે મનાવ્યાપારને રોકે છે; પછી વાણુવ્યાપારને રોકે છે; પછી કાયવ્યાપારને રેકે છે; પછી શ્વાસપ્રશ્વાસને રેકે છે; પછી આઈઉઠ્ઠ એટલા પાંચ હસ્વ અક્ષરે બેલતાં જેટલે વખત થાય, તેટલા વખતમાં તે સ્થૂલ કે સૂક્ષ્મ એવી મન, વાણું કે કાયાની કોઈ પણ ક્રિયા વિનાની તથા જે સ્થિતિમાંથી પછી પાછા ૧. મૂળ, “સમય”: કાળને સુક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ.. ૨. મૂળમાં તે કર્મ માટે “ઈપથિક' શબ્દ છે. જુઓ. પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩, પા. ૧૯૫. ૩. તેથી તે “સૂમક્રિયાઅપ્રતિપાતિ” કહેવાય છે. જુઓ પ્રકરણને અંતે ટિવ નં. ૨, પા. ૧૯૪. Page #226 -------------------------------------------------------------------------- ________________ ર૯ઃ પરાક્રમ ૧૯૪ ફરવાપણું નથી એવી શુકલધ્યાનની ચોથી પાયરીએ સ્થિત થાય છે. અને ત્યાં સ્થિત થતાંની સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર બાકી રહેલા કમશનોર નાશ કરી નાખે છે. ૭૩મો ગુણ તે “અકસ્મતા ઉપર પ્રમાણે ચાર કર્મોનો ક્ષય થયા પછી દારિક, કાર્માણ અને (અને તૈજસ એ ત્રણે) શરીરનો સર્વ પ્રકારે પરિત્યાગ કરી, તે જીવ સીધી લીટીમાં, પિતાના અવગાહક માટે જેટલા આકાશપ્રદેશને અડવા પડે, તે સિવાય બીજા પ્રદેશને ન અડત, ઊર્ધ્વ ગતિથી, એક સમયમાં જ, વાંકાચું કે ગયા વિના તે (મેક્ષ) સ્થાને જાય છે અને જ્ઞાનરૂપી લક્ષણવાળો થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. ૧. તેથી તે “સમુચ્છિન્નક્રિયા-અનિવૃત્તિ કહેવાય છે. ૨. જુઓ પા. ૧૮૬, ન. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૪, પા. ૧૯૬. ૪. જીવનને અવગાહ (ફેલાવ) તેના શરીર જેટલો હોય છે; માત્ર આપ્યું કે માત્ર વિભુ નથી હોતો. દીવાના પ્રકાશની પેઠે, પ્રાપ્ત થયેલા શરીરના અવગાહ અનુસાર તેમાં વધઘટ થાય છે. છેલ્લા શરીરનો પોલાણને ભાગ બાદ કરતાં ૩ ભાગ જેટલે અવગાહ, દેહત્યાગ પછી જીવનો રહે છે. ૫. જુઓ પ્રકરણને અંતે ટિવ નં. ૫, પા. ૧૯૬. ૬. મૂળમાં “સાકાર ઉપયોગયુક્ત બની” એમ છે. ઉપગ એટલે બેધરૂપ વ્યાપાર. એ જીવનું લક્ષણ છે. સાકાર ઉપયોગ એટલે જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે છે અને જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ. સાકારને “જ્ઞાન” અને નિરાકારને દર્શન” પણ કહે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આ પ્રકારે આ અધ્યયનનો વિષય શ્રમણ ભગવાન મહાવીરે ઉપદે છે તથા પ્રકાશિત કર્યો છે. ટિપ્પણ ટિ૫ણ ન. ૧. કેધાદિ ચાર કષાયોની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રોધાદિ એટલા બધા તીવ્ર હોય, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે તે “અનંતાનુબંધી” કહેવાય છે. જે ક્રોધાદિ વિરતિ (ત્યાગવૃત્તિ) નો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય, તે “અપ્રત્યાખ્યાનાવરણીય” કહેવાય છે. જે ક્રોધાદિ અમુક અંશે વિરતિ થવા દે, માત્ર સર્વવિરતિ ન થવા દે, તે “પ્રત્યાખ્યાનાવરણીય” કહેવાય છે. અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહિ, પણ તેમાં ખલન અને માલિન્ય કરવા જેટલી જ હોય છે, તે “સંજવલન” કહેવાય છે. ટિ૫ણ ન. ૨. ધ્યાનના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે. ૧. આર્તધ્યાન : એટલે કે અપ્રિયની પ્રાપ્તિથી કે પ્રિયની અપ્રાપ્તિ વગેરેથી થતી ચિંતાનું સાતત્ય. ૨. રૌદ્રધ્યાન: હિંસા, અસત્ય, ચોરી અને વિષયરક્ષણ માટે સતત ચિંતા. ૩. ધર્મધ્યાન : ભગવાનની આજ્ઞા શી છે, દોષનું સ્વરૂપ શું છે અને તેમાંથી કેમ છુટાય, વગેરે વિચારોમાં મનોગ. ૪. શુકલધ્યાન : તેનો અર્થ એવો પણ કરવામાં આવે છે કે “શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન-ચિંતન”. તે ૭ મા ગુણરથાનથી આગળ હોય છે. તેના ચાર ભેદ છે. તેમાંના પહેલા બે, અગિયારમા–બારમાં ગુણસ્થાને પહોંચેલા અને પૂર્વ’ નામનાં લુપ્ત થઈ ગયેલાં મનાતાં શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે. પૂર્વ ' ન જાણનારને તે ગુણસ્થાને ધર્મધ્યાન જ સંભવે છે. છેલ્લા બે પ્રકારે તેરમા-ચૌદમાં ગુણસ્થાને કેવળજ્ઞાનીને સંભવે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરાક્રમ ૧૯૫ શાસ્ત્રજ્ઞાનને આધારે (વિતર્ક), આત્માદિ દ્રવ્યનું ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્ત ત્વ-અમૂર્ત ત્વ, ગુણ–પર્યાય, સ્વભાવ વિભાવ વગેરે દષ્ટિએ ભેદપ્રધાન (પૃથકત્વ) ચિંતન કરે; અને શ્રુતજ્ઞાનને જ અવલંબી, એક અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર, એક શબ્દ ઉપરથી બીજા શબ્દ ઉપર, શબ્દ ઉપરથી અર્થ ઉપર, એક યુગ (વ્યાપાર) ઉપરથી બીજા યોગ ઉપર સંક્રમ-સંચા૨ (વિચાર) કરે, તો તે શુકલધ્યાનની પ્રથમ પાયરી “પૃથક-વિતર્ક – સવિચાર’ થઈ. તે ૮ થી ૧૧ ગુણસ્થાનો વચ્ચે હોય છે. બીજી પાયરીમાં, શ્રુતજ્ઞાનને આધારે એકત્વ- અભેદ-પ્રધાન ચિંતન હોય છે; તેમજ અર્થ, શબ્દ કે વેગનું પરિવર્તન નથી હતું. તે “એકત્વ-વિતર્ક–-અવિચાર” કહેવાય છે. તે ૧૨માં ગુણસ્થાનમાં સંભવે છે. ત્રીજી પાયરીમાં, અસ્થિરપણે ભટકતું મન ધ્યાન વડે એક વિષય ઉપર સ્થિર થતાં છેવટે તદ્દન શાંત થઈ જાય છે. પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે, વગેરે વિગતોનું તથા ચેથી પાયરીનું પણ મૂળમાં ૭૨માં ગુણમાં વર્ણન છે ત્યાં જોઈ લેવું. વધુ વિગત માટે જુઓ આ માળાનું “ચોગશાસ્ત્ર” પા. ૧૨૬. ચાર ધ્યાનોની ગુણસ્થાન દીઠ વહેચણ આ પ્રમાણે છે: પહેલાં ત્રણ ગુણસ્થાનમાં આર્ત અને રૌદ્ર; ચોથા અને પાંચમામાં આd, રૌદ્ર અને ધર્મ; છઠ્ઠામાં આર્ત અને ધર્મ; સામામાં ઘમં; આઠથી બાર સુધીમાં ધર્મ અને શુકલ; તથા ૧૩ અને ૧૪ માં માત્ર શુકલ. ટિ૫ણ ન. ૩. કર્મના બે ભેદ છે : સાંપરાચિક અને ઈર્યાપથ. ૧. સાંપરાયિક : એટલે જે કર્મ આત્માનો સંપરાય – પરાભવ કરે છે તે. જેમ ભીના ચામડા ઉપર પડેલી રજ તેના ઉપર ચોટી જાય છે, તેમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેંચાયેલું કર્મ આત્મામાં ક્રોધ, લોભ આદિ કષાયે હોય તો આત્મા સાથે ચોટી જાય છે. પરંતુ કષાય ન હોવાથી જે કમ આત્માની Page #229 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સાથે લાગીને તરત છૂટી જાય છે – ભીંત ઉપર નાખેલા લાકડાના ગેળાની જેમ-તે ૨. ઈર્યાપથ કહેવાય છે. સૂત્રકૃતાંગ મૃત. ૨. અધ્ય. ૨ માં ૧૩ મા ઈપથિક ક્રિયાસ્થાનની ટીકામાં શ્રી શીલાંકદેવ જણાવે છે કે, કર્મ તો પ્રવૃત્તિ થઈ એટલે બંધાવાનું; પણ તેની સ્થિતિ કષાયને આધીન છે. જે કષાયનો ઉદય ન હોય, તે (કષાયરહિત સહજ) પ્રવૃત્તિથી બંધાતું કર્મ પહેલે સમયે બંધાઈ સલેષ પામે છે અને બીજે સમયે તેનો ફલાનુભવ થાય છે. પ્રકૃતિથી તે “સાતાદનીય” (સુખકર ) હોય છે; તેનો અનુભવ શુભ હોય છે અને ઉત્તમત્તમ દેવસુખથી પણ ચડિયાતો હોય છે. પછી ત્રીજે સમયે તે કર્મ નાશ પામી જાય છે. દિપણ ન. ૪. જીવનાં શરીર કુલ પાંચ છે. બહાર દેખાતું ધૂલ શરીર તે દા૨ક શરી૨. ખાધેલા આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર તે તેજસ. હવે બાંધેલા કર્મ સમૂહ તે કામણ શરીર. આ ત્રણમાંથી તેજસ અને કામણું મેક્ષ થતા સુધી કાયમ રહે છે. કયારેક નાનું, કયારેક મોટું, પાતળું – જા ડું, એક-અનેક એવાં વિવિધ રૂપને–વિક્રિયાને ધારણ કરી શકે તે કંચ શરીર. તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનું છે. અમુક દેવ વગેરેને તે શરીર જન્મથી પ્રાપ્ત હોય છે; જ્યારે કેટલાંક મનુષ્ય વગેરે તપ વગેરેની શક્તિથી તેવું શરીર ઉત્પન્ન કરી શકે છે. ચૌદ પૂર્વગ્રંશે જાણનાર મુનિથી જ રચી શકાતું આહારક એ પાંચમું શરીર છે. તે મુનિઓને કાંઈ શંકા પડતાં અન્ય ક્ષેત્રોમાં રહેલા સર્વજ્ઞ પાસે જવા માટે તેઓ તેને ઉત્પન્ન કરે છે. તે હાથ જેટલું નાનું હોય છે, સુંદર હોય છે, નિર્દોષ હોય છે, તથા કેઈથી રિકાચ તેવું છે કેઈને રિકે તેવું નથી હોતું. ટિ૫ણ ન. ૫. પૂર્વ શરીર છોડી બીજે સ્થાને જતા જીના બે પ્રકાર હોય છે : (૧) સ્થૂલ તેમ જ સૂક્ષ્મ શરીરને સદાને માટે છેડી જતા મુમાન જીવો; અને (૨) એક થ્રલ શરીરને છોડી બીજા સ્થૂલ શરીરને પ્રાપ્ત કરતા સંસારી જીવો. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૯: પરાક્રમ ૧૯૭ મુમાન જીવો મોક્ષના નિયત સ્થાન ઉપર ઋજુગતિથી જ એટલે કે એક પણ વાંક ન લેતાં સરળ રેખામાં જાય છે. પરંતુ, સંસારી છે જે નવે સ્થાને ઉત્પન્ન થવાના હોય છે, તે સ્થાન કયારેક પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે અને કયારેક વકરેખામાં પણ હોય છે. ઋજુગતિને ઈષગતિ કહે છે અને વિક્રગતિને વિગ્રહગતિ કહે છે. ટિ૫ણ ન. ૬. જ્ઞાન એટલે વિશેષ બેધ; અને દર્શન એટલે સામાન્ય બેધ. સામાન્ય રીતે આપણને કઈ વસ્તુનું જ્ઞાન થાય છે. ત્યારે પ્રથમ તેને સામાન્ય બંધ થાય છે; અને પછી વિશેષ બંધ થાય છે. પરંતુ, કેવળજ્ઞાનીને પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. એ તેની વિશેષતા છે. તેથી “કેવળજ્ઞાનદર્શન” એવો શબ્દપ્રયોગ સંભવે છે. પરંતુ કેવળજ્ઞાનીને એ બંને હવા વિષે અને હોય તે કમશઃ હોવા વિશે કે એકસાથે હોવા વિશે પછીના આચાર્યોમાં બહુ મતભેદ છે. સિદ્ધાંત પક્ષ તે બંનેને ક્રમભાવી અને અલગ અલગ માને છે. બીજો પક્ષ બંનેને અલગ માને છે, પણ તેમને સહભાવી – એક સાથે થનારાં – માને છે. કારણ કે,બેધરૂપી સ્વભાવવાળા શાશ્વત આત્મા જ્યારે નિરાવરણ થઈ જાય, ત્યારે તેને એ બંને ઉપયોગ (જ્ઞાન અને દર્શનરૂપી બધળ્યાપારો) નિરંતર જ થવા જોઈએ. ત્રીજો પક્ષ એ બે ઉપગેને ભેદ ન માનતાં એકય માને છે, અને દલીલ કરે છે કે, નિરાવરણ કેવલજ્ઞાન થયા પછી, જેમ આવરણદશાનાં મતિ વગેરે બીજાં જ્ઞાનો જુદાં નથી માનતા, તેમ કેવળદર્શનાવરણને ક્ષય થઈ ગયા પછી કેવળદર્શનને કેવળજ્ઞાનથી અલગ માનવું ઠીક નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ પં. સુખલાલજી અનુવાદિત “ચૌથા કર્મગ્રંથ” પા. ૪૩. Page #231 -------------------------------------------------------------------------- ________________ તમાર્ગ શ્રીસુધર્મસ્વામી કહે છે : હે આયુષ્યમાન (જંબુસ્વામી)!' હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રી ભોજન, ચાલવા બોલવા વગેરે પ્રવૃત્તિઓમાં અસાવધાની; મન-વાણુંકાયાનું અસતપ્રવૃત્તિમાંથી અરક્ષણ; ક્રોધ, માન, માયા, અને લોભ; ઈદ્રિયનિગ્રહને અભાવ, ગર્વ, દંભવૃત્તિ, ભોગની લાલસા અને મિથ્યાત્વ – એ બધાં આત્મામાં પાપકર્મ દાખલ થવાનાં દ્વાર – આસ્ત્ર છે. તે બધાંથી રાગદ્વેષયુક્ત બનેલો જીવ પાપકર્મ બાંધે છે ! [૨-૩] જેમ કોઈ મેટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાનું દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ; તેમ સંયમી, ભિક્ષુએ પણ, પ્રથમ, નવાં પાપકર્મ દાખલ થવાનાં આસ્ત્ર રૂપી દ્વારા બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા, કમેને તપ વડે દૂર કરવું જોઈએ. [૫-૬] Page #232 -------------------------------------------------------------------------- ________________ ૩૦: તામાગ એ તપના એ પ્રકાર છેઃ બાહ્ય અને આભ્યંતર. (૧) ખાદ્ય તપના છ પ્રકાર છે: ૧. અનશન અર્થાત્ આહારને ત્યાગ કરવા તે. ૨. ઊનાદરકા અર્થાત ભૂખ કરતાં ઓછું ખાવું તે. ૩. · ભિક્ષાચર્યાં અર્થાત્ આહાર ઘેરઘેર માગીને મેળવવેા તે. ૪. રસરિત્યાગ અર્થાત્ ઘી, દૂધ, દારૂ વગેરે વિકારક રસાને ત્યાગ. ૫. કાયક્લેશ અર્થાત ટાઢ—તડકામાં કે વિવિધ આસનાદિ વડે શરીરને કસવું તે. ૬. સલીનતા? અર્થાત ઇંદ્રિયાદિને નિયમમાં રાખી એકાંતમાં રહેવું તે. [૭-૮] ― ૧. અનશન એ પ્રકારનું છે. ઞ. ‘ ઇરિક ’ એટલે ક અલ્પકાલ નિયતકાલ — માટેનું ઃ એ કાલ પૂરા થયા બાદ ભાજનની આકાંક્ષા સાથેનું. અને . મરકાલર એટલે કે મરણ સુધીનું કરી ભેાજનની આકાંક્ષા વિનાનું. અ. ઇરિક તપ મનવાંછિત ( સ્વર્ગ, મેક્ષ વગેરે ) તે વિવિધ હેતુથી કરવામાં આવે છે. રચના અનુસાર કરવામાં આવે છે, શક્તિ અનુસાર કરવામાં આવે છે. [૯-૧૧] કે શ્રેણી ’ૐ વગેરે નિયત તેવી રચના વિના નિજ 6 મા. મરણકાલ સુધીનું તપ શારીરિક હલનચલનની અપેક્ષાએ એ પ્રકારનું છે. જેમાં ઊભા થવું, બેસવું, પડખુ ૧૯૯ ૧. આગળ ક્લાક ૨૮ તથા તત્ત્વાર્થસૂત્ર ૯-૨૦માં તેને માટે ‘વિવિક્તશય્યાસન’ શબ્દ છે. તત્ત્વાર્થીમાં ભિક્ષાચર્ચાને ખલે ‘વૃત્તિપરિસ`ખ્યાન' – વિવિધ વસ્તુઓની લાલચ દૂકાવવી તે – એવા - શબ્દ છે. ખનેના અંતર્ગત ભાવ એક જ છે. ૨. તેને ‘ ચાવથિક' પણ કહે છે. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન'. ૧, પા. ૨૦૫. Page #233 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ બદલવું વગેરે ચેષ્ટાઓ કરવાની છૂટ હોય, તે સવિચાર; અને જેમાં તેવી છૂટ ન હોય, તે અવિચાર. તે બેને અનુક્રમે, સપરિકર્મ અને અપરિકમ પણ કહે છે. તે બંને પ્રકારનાં મરણે ગામમાં સ્વીકાર્યા હોય કે ગામ બહાર સ્વીકાર્યો હોય, તો પણ તે બંનેમાં આહારત્યાગ તો સમાન જ છે. [૧૨-૩] ૨. ભૂખ કરતાં ઓછું ખાવારૂપી ઊનોદરિકા તપ પાંચ પ્રકારનું છે. . દ્રવ્યની અપેક્ષાએ. મા. ક્ષેત્રની અપેક્ષાએ. ૬. કાલની અપેક્ષાએ. હું. ભાવની અપેક્ષાએ. અને ૩. પર્યાયની અપેક્ષાએ. [૧૪] છે. જેનો જેટલો આહાર છે, તેથી ઓછામાં ઓછો એક કોળિયો પણ ઓછો કરે, તો તે દ્રવ્યની અપેક્ષાએ ઊદરિકા તપ થયું કહેવાય. મા. ગામ, નગર, શેરી, ઘર વગેરે સ્થળોએ અમુક નિયત પ્રમાણ ક્ષેત્રમાં જ ભિક્ષા માટે ફરવું, એ ક્ષેત્રને ૧. “વિચાર” એટલે વિચરણ-હાલવું ચાલવું તે; પરિકમ એટલે હાલવું ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ. સવિચારના ભક્તપ્રત્યાખ્યાન અને ઇંગિની (ઇત્વરિત) મરણ એવા બે વિભાગ છે. અવિચારને પાદપોપગમન પણ કહે છે. તે બધાની સમજ માટે જુઓ પા. ૨૫, ને. ૨. ૨. મૂળમાં નિહરી અને અનિહરી શબ્દ છે. અંતક્રિયા કરવા શબને અન્ય સ્થળે લઈ જવું પડે એવે સ્થાને મરવું તે નિહરી; અને અંત્યક્રિયા થઈ શકે તે સ્થળે જ (બહાર) મરવું તે અનિહરી. ૩. પુરુષને ૩૨ કેળિયા અને સ્ત્રીનો ૨૮. ૪. વિગતો માટે જુઓ પ્રકરણને અંતે ટિ. ન. ૨, પા. ૨૦૫. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૦: તમારા ૨૦૧ આશરીને ઉના દરિકા તપ થયું કહેવાય. વળી જુદાં જુદાં ઘરમાં પેટીને આકાર થાય તે પ્રમાણે, અધી પેટીને આકારે, ગેમૂત્રિકાને આકારે, તીડની પેઠે, શંખનાં કુંડાળાંની પેઠે કે સીધા જઈને પાછા વળવું – એ પ્રમાણે ભિક્ષા માગવી, એ પણ ક્ષેત્રને આશિરીને ઊનોદરિકા તપ થયું કહેવાય. [૧૫-૯] રુ. દિવસને ચાર પ્રહરમાંથી જે સમય પોતે મુકરર કર્યો હોય, તે સમયમાં જ ભિક્ષા માગવી, તે કાલની અપેક્ષાએ ઊનો દરિકા તપ થયું કહેવાય. અથવા ત્રીજા પ્રહરના કેઈ હિસ્સામાં કે ચોથા હિસ્સામાં ભિક્ષા માગે, તો પણ તે કાલની અપેક્ષાએ ઊનોદરિકા તપ થયું કહેવાય. [૨૦-૧] છું. સ્ત્રી અથવા પુરુષ; આભરણુયુત કે આભરણરહિત; - બાલ્યચૌવન વગેરેમાંથી અમુક અવસ્થા કે અમુક વસ્ત્રથી ૧. એક ઘરથી ભિક્ષા શરૂ કરી, ચરસ પૂરો થાય તે કમનાં ધરમાં જ ભિક્ષા માગવી તે (પેટી). શેરીની બે બાજુનાં ઘરમાં વારાફરતી ડાબી તરફ તથા જમણી તરફ એક એક ઘર છોડી સળંગ ત્રિકોણેની હાર કરવી તે ગેમૂત્રિકા (બળદ ચાલતાં મૂતરે તે તેવી આકૃતિ થાય); તીડ ડાં ઊડે, પાછાં બેસે તેમ વચ્ચે વચ્ચે ઘણું ઘરે છોડતાં છોડતાં ફરવું તે (પતંગવીથિકા); અને કેન્દ્રમાંથી શંખની પેઠે બહાર ગોળ કુંડાળાં કરતા જવું અથવા બહારથી કુંડાળાં કરતા કરતા કેન્દ્ર આવવું, તે સંબૂકાવર્ત. ' ૨. મૂળ, “આયતગત્વા.” આ બધામાં ઊનદરપણું એ . રીતે કહેવાય કે, આવી આકૃતિઓ કરવા જતાં, ભિક્ષાનું ક્ષેત્ર નિયત થઈ, ભિક્ષાનું પ્રમાણ પણું આપોઆપ ઘટે છે. ૩. મૂળ : પૌરુષી. જુઓ પા. ૧૫૬, ટિ, નં. ૧. Page #235 -------------------------------------------------------------------------- ________________ २०२ મહાવીરસ્વાસીને અતિમ ઉપદેશ યુક્ત; અમુક વિશેષતા કે અમુક વર્ણ યુક્ત એ પ્રમાણે નક્કી કરેલ ભાવ (સ્વરૂપ)વાળા દાતા ભિક્ષા આપે, તેા જ સ્વીકારવાના નિયમ કરવા, એ ભાવની અપેક્ષાએ ઊનેદરકા તપ થયું કહેવાય. [૨૨-૩] ૩. ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લગતી જે વિગતા કહી છે, તે બધી વડે જે ઊનેાદરકા તપ કરે, તે પર્યાયની અપેક્ષાએ ઊનારિકા થયું કહેવાય.૧ [૨૪] ૩. ભિક્ષાચર્યામાં, ભિક્ષા માગવાના આ મુખ્ય પ્રકારે,૨ સાત એષણાઓ,૩ અને ખીન્ન પણ જાતે સ્વીકારેલા નિયમેને સમાવેશ થાય છે. [૨૫] ૪. દૂધ, દહીં, ઘી વગેરે પુષ્ટિકારક અને ઉદ્દીપક અન્નપાનને ત્યાગ કરવે। તે રવિવર્જન નામનું તપ કહેવાય છે. [૨૬] ૧. એટલે કે, માત્ર દ્રવ્યની અપેક્ષાએ કે માત્ર ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ-એમ નહીં; પરંતુ તે બધાની કાઈ કાઈ વિગત લઈ ને.. જેમકે, કેન્યથી એક કાળિયે! એ કરે; ક્ષેત્રથી અમુક સ્થળમર્યાદા કરે ઇ. ' ૨. ઉપર ( ૧૫-૯ ) માં પેટી, અધપેટી વગેરે જે છ ભેદે ગણાવ્યા છે, તેમાં શખનાં કુંડાળાંના (નેાંધમાં જણાવેલા ) એ ભેદે જુદા ગણી તથા આમી ઋવી ' ઉમેરીને આઠ પ્રકાર થાય. ઋત્વી એટલે માગતા માગતા સીધા ચાલ્યા જવું તે. કેટલાક ઋન્વી ઉમેરવાને બદલે આચતંગવા પ્રત્યાગતા'ના બે ભેદ પાડે છેઃ એક તે, માગતા માગતા જ સીધા જવું તે; અને બીજે, પાછા આવતાં માગવુ' તે. ૩. સાત એષણાએ માટે જુએ ‘આચારધર્મ,’ પા. ૧૦૫. તેમાં અમુક પ્રકારની કે અમુક રીતે આપેલી ભિક્ષા લેવી એવા નિયમે છે. -- Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩૦: તપમાગ ૨૦૩ પ. પરિણામે સુખકર પરંતુ શરૂઆતમાં કરવાં મુશ્કેલ એવાં વીરાસન વગેરે આસનો ધારણ કરવાં, તે કાયક્લેશ નામનું તપ કહેવાય છે. [૨૭] . ૬. નિર્જન તેમજ જ્યાં કાઈનો અવરજવર ન હોય, તેવાં, તેમજ સ્ત્રી અને પશુ વિનાનાં સ્થળાએ શયન, આસન, મુકામ વગેરે કરવાં, તે વિવિક્તશય્યાસન નામનું તપ કહેવાય. [૨૮] આ બહિરંગ તપના છ પ્રકાર થયા. આત્યંતર તપના પણ છ પ્રકાર આ પ્રમાણે છે : ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય (શુભૂષા), ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, અને ૬. ઉસર્ગ ( અહેવ-મમત્વને ત્યાગ). [૨૯-૩૦] ૧. પ્રાયાશ્ચત્તના આલોચના વગેરે દશ પ્રકાર છે. [૩૧] ૨. ગુરુને આવતા દેખી ઊભા થઈ જવું, હાથ જોડવા, આસન આપવું, તેમના પ્રત્યે ભક્તિભાવ રાખો અને, તેમની શુશ્રષા કરવી, એ વિનય કહેવાય. [૩૨] ૩. આચાર્યાદિને યથાશક્તિ ખાનપાન વગેરે સાધનો પૂરાં પાડીને કે પિતાની જાતને તેમના કામમાં લાવીને તેમની સેવા–શુશ્રુષા કરવી, તે વૈયાવૃજ્ય. [૩૩] ૧. હિંદુ યુગ ગ્રંથોના આસનથી આ જૈન આસન જુદા પ્રકારનું લાગે છે. ટીકામાં જણાવ્યું છે કે, સિંહાસન વિના, સિંહાસન ઉપર બેઠા હોઈએ એ રીતે બેસવું તે વીરાસન. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩, પા. ૨૦૬. ૩. મૂળમાં “આચાર્યાદિ દશને” એમ છે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪, પા. ૨૦૭. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૪. સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : (૧) વાચના (શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો તે). (૨) પૃચ્છના (શંકા દૂર કરવા કે ખાતરી કરવા પૃચ્છા કરવી તે). (૩) પરિવર્તના (શીખેલ વસ્તુનું પુનરાવર્તન). (૪) અનુપ્રેક્ષા (શબ્દપાઠ કે અર્થનું મનથી ચિંતન). (૫) ધર્મકથા (જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું તે).૧ [૩૪] ૫. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં દુર્ગાને છેડી, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ભલે પ્રકારે સ્થિત થવું, તે ધ્યાનર નામનું તપ કહેવાય. [૩૫] ૬. આસને બેસીને, ઊભા રહીને કે સૂઈને શરીરની તમામ ચેષ્ટાઓનો ત્યાગ કરવો, તે કાયવ્યત્સર્ગ નામનું તપ કહેવાય. [૩૬] આ પ્રમાણે બાહ્ય અને આત્યંતર એવું બે પ્રકારનું તપ જે મુનિ આચરે છે, તે પંડિત શીધ્ર સર્વ સંસારથી મુક્ત થાય છે, એમ હું કહું છું. [૩૭] ૧. જુઓ પા. ૧૮૧-૨. ૨. ધ્યાનના એ ચાર પ્રકારો માટે જુઓ પા. ૧૯૪, ટિ. ૨. ૩. અહીં માત્ર કાત્સર્ગ જેવો ભાવ છે. પરંતુ “તત્ત્વાર્થ' ૯-૨૦ વગેરેમાં વ્યુત્સર્ગ શબ્દ છે. અને આંતરિક ભાવનો (અહંતાન) ત્યાગ અને બાહ્ય પદાર્થોને (મમતાનો) ત્યાગ- એમ તેના, બે પ્રકાર ગવાય છે. ટીકાકાર અહીં કાયના વ્યુત્સર્ગને ઉપલક્ષણ ગણવાનું કહી, ઉપરનો વિસ્તૃત ભાવ સમજવાનું સૂચવે જ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫, ૩૦: તમારા ટિપ્પણ કિપણ ન. ૧. મૂળમાં શું વગેરે રચનાના પાંચ પ્રકાર આપ્યા છે: શ્રેણી, પ્રતર, ઘન, વર્ગ, વર્ગ વર્ગ. અને તેવી રચના. વિનાનો છઠ્ઠો પ્રકાર ‘ પ્રકીર્ણ' નામથી જણાવ્યું છે. શ્રેણી વગેરે રચનાઓ આ પ્રમાણે છે: એક ઉપવાસ કરીને પારણું કરવું; પછી તરત બે ઉપવાસ કરીને પારણું કરવું – એ એક શ્રેણી થઈ. પછી એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું અને ત્રણ ઉપવાસ ને પારણું એ બીજી શ્રેણી થઈ. એ રીતે એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું અને ચાર ઉપવાસ ને પારણું એ ત્રીજી શ્રેણી થઈ. એમ શ્રેણી વધારતાં વધારતાં વધારેમાં વધારે છ માસના ઉપવાસ સુધી થઈ શકે છે. એ બધાં શ્રેણી તપ કહેવાય. શ્રેણી તપને શ્રેણગણું કરવાથી પ્રત૨ તપ થાય. જેમ કે ઉપર જણાવેલી ચાર ઉપવાસવાળી શ્રેણી લઈએ, તો તેને પ્રતર આ પ્રમાણે થાય ? ૨ ૩ ૪ ૨ ૩ ૪ ૧ ( દરેક શ્રેણ બદલાતાં શરૂઆતને ૩ ૪ ૧ ૨ નંબર બદલાય છે, તે ધ્યાનમાં ૪ ૧ ૨ ૩ ) રાખવાનું છે. પ્રતર તપ ગણું કરવાથી ઘન તપ થાય. ઘન તપ ઘનગણું કરવાથી વગ તપ થાય. વર્ગ તપ વર્ગ ગણું કરવાથી વવગર તપ થાય. ટિ૫ણ ન. ૨. મૂળમાં ભિક્ષા માટે ફરવાનાં ક્ષેત્રોની યાદી આ પ્રમાણે છે : ગામ, નગર, રાજધાની, નિગમ (વેપારીઓનું મથક), આકર (ખાણ), પલ્લી (વૃક્ષે વાંસ વગેરેની ઝાડીમાં વસેલું હલકું જનસ્થાન), ખેટ (ધૂળની દીવાલવાળું સ્થળ), કર્બટ (નાનું નગર), દ્રોણમુખ (જળસ્થળ બંને માર્ગ વાળું), પત્તન (મોટું શહેર Page #239 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભગુકચ્છ-ભરુચ વગેરે જેવું.” –ટીકા.), મડંબ (જેની આજુબાજુ અઢી જન સુધીમાં બીજું ગામ ન હોય તેવું સ્થળ), સંબધ (જેમાં ચારે વર્ણ ના ઘણા લોકો રહેતા હોય તેવું સ્થળ), આશ્રમપદ ( તાપના આશ્રમનું સ્થાન), વિહાર (દેવગૃહ), સંનિવેશ (મેળા વગેરે અર્થે એકઠા થયેલા લોકોનો પડાવ), સમાજ (મુસાફરોને પડાવ), ઘોષ (ગોવાળેનો નિવાસ – ગોકુળ), સ્થલી (ઉચ્ચ ભૂમિ "પરનો નિવાસ), સેના, સ્કઘાવાર (સેનાનો પડાવ), સાર્થ (સેદાગરને કાફલો), સંવત (ભયથી ત્રાસેલા લોકેનું નિવાસસ્થાન), કોટ, વાડા (વાટ), શેરીઓ, ઘર. તેમાંથી કૌટિલ્ય કોણમુખને “ચતુઃશતગ્રામ્યામધ્યે આવેલું વણર્વે છે. કલ્પસૂત્રની ટીકામાં મડંબને અર્ધજન આસપાસ ગામ ન હોય એમ કહ્યું છે; તથા સંવાહને “સમભૂમિમાં ખેડ કરી, જે દુર્ગભૂમિમાં ખેડૂતો રક્ષાર્થે ધાન્યાદિ લઈ જાય તે સ્થળ” કહ્યું છે. ઔપપાતિક સૂત્ર અને કલ્પસૂત્રમાં કાર્બટની વ્યાખ્યા “ કુનગર” એવી આપી છે. રાજપએણયની ટીકામાં તેને ‘કુલકાકારષ્ટિત” કહ્યું છે. કૌટિલ્ય તેને ખાબટિક કહ્યું છે અને દ્વિશતગ્રામ્યાએ આવેલું” જણાવ્યું છે. ટિ પણ ન. ૩. પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર : ગુરુ સમક્ષ ભૂલ પ્રગટ કરવી તે આલોચન; થયેલ ભૂલને અનુતાપ કરી તેમાંથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે પ્રતિક્રમણ; તે બંને સાથે કરવો તે મિશ્ર; ખાનપાન વગેરેમાં જે અકલ્પનીય આવી જાય તિ માલૂમ પડશે તેનો ત્યાગ કરવો તે વિવેક; એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારો છોડવા તે બુલ્સM; અનશનાદિ બાહ્ય તપ કરવું તે ત૫; દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી તે છેદ; ચારિત્રપર્યાયને સંપૂર્ણ છેદ કરી ફરીથી મૂળ વ્રતનું આરોપણ કરવું તે મૂળ; ફરી વ્રત આરોપવાને પણ નાલાયક હોવાથી ગુરુએ કહેલું તપ કરી દોષરહિત થયા બાદ વ્રતમાં સ્થાપના કરવી તે અનવાય; અને કરેલા અપરાધનો ત૫ ' વગેરે વડે પાર પામવો તે પારાંચિક. “તત્ત્વાર્થ' ૯-૨૩માં મૂળ, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૩૦: તમાગ અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણને બદલે, પરિહાર (દોષપાત્ર વ્યક્તિને અમુક સમય પર્યત સંસર્ગની બહાર રાખવી તે) અને ઉપસ્થાપન (મહાવ્રતોનો ભંગ થવાથી ફરી પ્રથમથી જ આપણું કરવું તે) એ બે લઈ, કુલ સંખ્યા ૯ની ગણવી છે. ટિ૫ણ ન. ૪. આચાર્યાદિ દશ આ પ્રમાણે (વ્રત અને આચાર ગ્રહણ કરાવનાર) આચાર્ય, ઉપાધ્યાય (અધ્યાપક), સ્થવિર (વૃદ્ધ-વડીલ-સાધુ), તપસ્વી, ગ્લાન (રોગી), શૈક્ષ (નવદીક્ષિત -શિક્ષણનો ઉમેદવાર), સાધર્મિક ( જ્ઞાનાદિ ગુણે વડે સમાન), કુળ (એક ગુરુના શિષ્ય ), ગણુ (એક ગચ્છના મુનિ), અને સંધ (ધર્મના અનુયાયી). Page #241 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ચારિત્રવિધિ શ્રી સુધસ્વામી કહે છે, હે આયુષ્મન ( જંબુ ) ! હવે હું મુમુક્ષુ જીવને કલ્યાણકારી એવા ચારિત્ર્યવિધિ ( સંખ્યાનુક્રમે) કહી બતાવું છે, જેને સ્વીકારીને ઘણા જીવે સંસારસાગર તરી ગયા છે. [૧] ૧. સાધુને નિવૃત્ત થવાનું સ્થાન એક છે; અને પ્રવૃત્ત થવાનું સ્થાન પણ એક છેઃ અસંયમમાંથી નિવૃત્ત થવું અને સચમમાં પ્રવૃત્તિ કરવી. [૨] ર. રાગ અને દ્વેષ એ એ પાપ છે; તેએ બધાં પાપકર્મનાં મૂળ છે. જે ભિક્ષુ તેમના વિરેધ કરે છે, તે આ સૌંસારમડળમાંથી નીકળી જાય છે. [૩] ૩. મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિરૂપી ત્રણ દંડ છે; રિદ્ધિ, રસ અને સાતા ( સુખ) એ ત્રણને લગતી ત્રણ બડાઈ એ (ગારવ) છે; દંભ, ભોગેચ્છા અને મિથ્યાત્વરૂપી ત્રણ શક્ય છે. દેવ, તિયચ અને મનુષ્યે કરેલાં એમ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ , દેશ, એ એટલે કે નાર તથા ૩૧ઃ ચારિત્રવિધિ વિઘો (ઉપસર્ગ) પણ ત્રણ પ્રકારનાં છે. જે ભિક્ષુ એ દંડાદિ તજે છે અને વિઘો સહન કરી લે છે, તે આ સંસારમંડળમાંથી નીકળી જાય છે. [૪-૫] ૪. વિકથા ( અર્થાત અનુપયોગી કે હાનિકારક વાતચીત) ચાર પ્રકારની છે. રાજા, દેશ, ભજન અને સ્ત્રી સંબંધી. કપાયે (એટલે કે જીવના શુદ્ધ સ્વરૂપને મલિન કરનાર તથા સંસારની વૃદ્ધિ કરનાર માનસિક વિકારે) ચાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. સંજ્ઞા (એટલે કે વૃત્તિ) ચાર છે: આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન. જે ભિક્ષુ ઉપરનાં બધાંને તથા ધ્યાનના પણ ચાર પ્રકારમાંથી પહેલા બેનો ત્યાગ કરે છે, (અને પછીના બે સેવે છે,) તે આ સંસારમંડળમાંથી નીકળી જાય છે. [૧] ૫. વ્રત પાંચ છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. રૂપ, રસ વગેરે ઈકિયેના વિષયો પાંચ છે. સમિતિઓ પાંચ છે. ક્રિયાઓ પણ પાંચ છે, જેમકે : દુષ્ટ ભાવયુક્ત થઈ પ્રયત્ન કરવો અર્થાત કેઈ કામવાસના માટે તત્પર થવું તે “કાયિકી” ક્રિયા; હિંસાકારી સાધને ગ્રહણ કરવાં તે “આધિકરણિકી' ક્રિયા; ક્રોધના આવેશથી થતી પ્રાદોષિક” ક્રિયા; પ્રાણીઓને સતાવવારૂપી પારિતાપનિકી' ક્રિયા અને પ્રાણીઓને પ્રાણથી વિખૂટાં કરવારૂપી “પ્રાણતિપાતિકી' ક્રિયા. ૧. જુઓ પા. ૧૯૪, ટિટ નં. ૨. ૨. જુઓ પા. ૧૩૯.. ૩. પાંચ ઇદ્રિ; મન, વચન અને કાય બળ; ઉ સ – નિશ્વાસ અને આયુષ એ દશ પ્રાણુ છે. ૧૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ : જે ભિક્ષુ એ પચકા જાણે છે તેમાંથી સ્વીકારવા ચેાગ્યને સ્વીકારે છે, ત્યાગવા યાગ્યને ત્યાગે છે, અને સાવધાન રહેવા યેાગ્યથી સાવધાન રહે છે, તે આ સંસારમડળમાંથી નીકળો જાય છે. [૭] ૬. લેસ્યાએ આહારનાં કારણેા છ છે. [૮] છ છે; પ્રાણીઓના વર્ગી છ છે. ૭. ભિક્ષા ગ્રહણ કરવાના નિયમેજ સાત છે; અને ભયનાં સ્થાપ પણ સાત છે. [૯] ૨૧૦ ૮-૧૦. મદના પ્રકાર આ છે; બ્રહ્મચર્યની વાડે નવ છે.૭ તથા ભિક્ષુના ધર્માં દશ છે. ૧૧-ર. ઉપાસકની પ્રતિમાએ [૧૦] અગિયાર છે; અને ૧. જીએ આગળ અધ્ય, ૩૪, પા. ૨૩૩. ૨. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ(જંગમ), એ છ. ૩. જીએ પા. ૧૫૪, ૪. જી પા. ૨૦૨, નાં. ૩. ૫. ઇહલેાક્ક્ષ, પરલેાક્ક્ષય, દાનભય, અકસ્માત્ભય, આજીવિકાભય, મરણભય અને અપયશભય. ૬. તિ, કુલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્યાં અને પ્રજ્ઞા એ આને લગતા. ૭. જીએ પા. ૮૮ ઉપર ૧ થી ૯. ૮. જી! પા. ૪૭, ૯. અમુક વિશિષ્ટ તપાને પ્રતિમા કહે છે : સમ્યક્ત્વ, અણુવ્રતનું પાલન, સામાયિક, પૌષધ, કાયાસ (ધ્યાન), બ્રહ્મચય, સચિત્ત–ચાહાર-વન, સપાપ પ્રવૃત્તિ જાતે કરવાને ત્યાગ, ઉદ્દેશીને કરેલા આહારને ત્યાગ, અને શ્રમણ-સાધુ જેવું જીવન, એ,ગિયાર ઉપાસકની પ્રતિમા માટે જુઓ આ માળાનું ‘દેશ ઉપાસકા,’ પા, ૪, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૩૧: ચારિત્રવિધિ ૨૧૧ ભિક્ષુની પ્રતિમાઓ બાર છે. [૧૧] ૧૩-૫. ક્રિયાસ્થાનો ૧૩ છે; પ્રાણુઓના વર્ગો ૧૪ છે; અને પરમ–અધાર્મિક દેવો પંદર છે. [૧૨]. ૧૬-૭. સૂત્રકૃતાંગ ગ્રંથ(ના પહેલા ખંડ)નાં અધ્યયને ૧૬ છે; અને અસંયમના પ્રકાર ૧૭ છે. [૧૩] ૧૮-૨૦. બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે; જ્ઞાતાધર્મ ૧. ભિક્ષુની પ્રતિમાઓ માટે જુઓ આ માળાનું “સંયમ ધર્મ પુસ્તક, પા. ૨૦૦–૧. તેમાં મુખ્યત્વે અમુક પ્રમાણમાં આહાર લેવો, અમુક પ્રકારે રહેવું-બેસવું–સૂવું, વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ૨. હિંસા, અસત્ય, ચોરી, માન, માયા, લોભ વગેરે કર્મબંધનનાં ૧૩ સ્થાનો ક્રિયાસ્થાને કહેવાય છે. જુઓ આ માળાનું “સંયમધર્મ” પુસ્તક, પા. ૧૭૪-૮૧. ૩. પૃથ્વી, પાણી વગેરે એકેંદ્રિય જીના સૂક્ષમ અને બાદર એવા બે વર્ગો; બે ઇંદ્રિયવાળા; ત્રણ ઇંદ્રિયવાળા; ચાર ઇંદ્રિયવાળા; અને પાંચ ઈદ્રિયવાળા દેવ મનુષ્ય વગેરેના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદે - મળી કુલ સાત વર્ગો થાય. તે દંરેકના પર્યાપ્ત અને અપર્યાય એવા બે ભેદે ગણતાં કુલ ૧૪ થાય. વિશેષ સમજૂતી માટે જુઓ અધ્ય. ૩૬ : પા. ૨૪૮, ન. ૩. પદાર્થના સ્વભાવનો પૂર્વાપર વિચાર અથવા અનુસંધાન કરી શકે તેવી માનસશક્તિ વાળા “સંજ્ઞી” કહેવાય. ૪. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા. ૨૧૩. ૫. આ માળામાં પ્રસિદ્ધ થયેલું “સંચમધર્મ” પુસ્તક. ૬. સંયમથી ઊલટે તે અસંયમ. ૧૭ પ્રકારનો સંયમ આ પ્રમાણે : પાંચ મહાવ્રતોનું પાલન; પાંચ ઈદ્રિયોનો જય; ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયોનો જય; અને મન-વાણીકાયાની અસત પ્રવૃત્તિરૂપ ત્રણ ડેમાંથી નિવૃત્તિ. ૭. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૨, પા. ૨૧૪, Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કથા ગ્રંથ(ના પ્રથમ ખંડ)નાં અધ્યયને ૧૯ છે; અને અસમાધિનાં સ્થાન ૨૦ છે. [૧૪] - ૨૧-૨. અશુભ ક્રિયાઓ ૨૧ છે; અને પરિષહોક ૨૨ છે. [૧૫] - ૨૩-૪. સૂત્રકૃતાંગ ગ્રંથના બંને ખંડેનાં અધ્યયન ૨૩ છે; અને દેવોના વર્ગો ૨૪' છે. [૧૬]. - ૨૫-૬. પાંચ મહાવ્રતોની ભાવનાએ ૨૫ છે; અને દશાશ્રુતસ્કંધ, 'બૃહત્કલ્પ તથા વ્યવહારસૂત્ર એ ગ્રંથેના ઉદ્દેશે ૨૬ છે. [૧૭] ર૮. સાધુના ગુણ ૨૭ છે; અને આચારાંગનાં અધ્યયનો ૨૮ છે. [૧૮]. ૧. આ માળાનું “ધર્મકથાઓ” નામનું પુસ્તક. ૨. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૧૪. ૩. મૂળ, “શબલ : ચારિત્રને મેલું કરે છે માટે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪, પા. ૨૧૪. ૪. જુઓ અધ્ય. ૨, પા૧૦. ૫. ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, પાંચ જ્યોતિષ્ક અને વૈમાનિક જુઓ અધ્ય. ૩૬, ટિ. ૩, પા. ૨૬૧. ૬. દરેક મહાવ્રત જીવનમાં ઉંડુ ઉતરે તે માટે તે દરેકને અનુકૂળ થઈ પડે તેવી ખાસ ગણાવેલી કેટલીક પ્રવૃત્તિઓ “ભાવના” કહેવાય છે. જુઓ આ માળાનું “આચારધર્મ, પા. ૧૭૯–૮૪. ૭. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં ૫, પા. ૨૧પ. ૮. “આચારધર્મ' નામે આ માળામાં પ્રસિદ્ધ થયેલું પુસ્તક. હાલ તો તેમાં ૨૪ અધ્યયન ઉપલબ્ધ છે. મહાપરિક્ષા, ઉધ્યાય, અનુગ્ધા અને આરેવણ એ ચાર લુપ્ત થયાં ગણાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૩૧: ચારિત્રવિધિ ર૧૪ ર૯-૩૦. પાપશાસ્ત્ર ૨૯ છે; અને મેહનાં સ્થાને ૩૦ છે. [૧૯] ૩૧-૩. સિદ્ધોના અતિશયવાળા ગુણે ૩૧ છે; શરીર મન અને વાણીના શુભ વ્યાપારે રૂપ યોગો ૩ર છે; અને ગુરુ વગેરેની આમન્યાભંગના પ્રકારે ૩૩ છે. [૨૦]. આ બધી બાબતોમાં જે ભિક્ષુ હંમેશ યત્નવાન રહે છેઃ જાણવા ગ્યને જાણે છે, સ્વીકારવા યોગ્યને સ્વીકારે છે, અને ત્યાગવા ગ્યને ત્યાગે છે; તે પંડિત, સર્વ સંસારમાંથી શીધ્ર મુક્ત થાય છે, એમ હું કહું છું. [૨૧] ટિપ્પણે ટિ૫ણ ન. ૧. પરમ અધાર્મિક દેવો એ, દેવાના ચાર વર્ગોમાંથી (જુઓ પા. ૨૬૧, ટિ. ન. ૩) ભવનપતિ દેવોમાંના અસુરકુમારવર્ગના દેવાની એક જાતિ છે. નરકની સાત ભૂમિઓમાંથી પહેલી ત્રણ સુધીમાં તેઓ હોય છે. તેઓ સ્વભાવે એટલા નિર્દય અને કુતૂહલી હોય છે કે, તેમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે. તેથી તેઓ નારને અનેક રીતે દુઃખ આપ્યા કરે છે. ૧. સાધુને ભણવાં નિષિદ્ધ એવાં નિમિત્ત, જ્યોતિષ, નાટય, ધનુર્વેદ વગેરે શાસ્સે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૨૧૫. ૨. જેનાથી મોહનીય કર્મ બંધાય એવાં પાપકર્મો. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૭, પા. ૨૧૫. ૩. અધ્યયન ૩૩માં (પા. ૨૨૬) ૧ થી ૮ સુધીનાં જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીનાં ૩૧ કર્મોથી રહિત હોવાપણારૂપી. ૪. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૮, પા. ૨૧૬. ૫. તેમાં ગુરુની આમન્યાને ભંગ થાય એવી રીતે બેસવા, બલવા, ચાલવા વગેરે પ્રકારનો સમાવેશ થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ તે દેવવના હાઈ, તેમને બીજા પણ સુખસાધન છે; છતાં પૂર્વજન્મકૃત દોષને કારણે તે ખીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે, ટિપ્પણુ ન. ૨. ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય : ‘દિવ્ય’ એટલે દેવશરીર અને મનુષ્ય, પશુ વગેરેનું સ્થૂલ ઔદારિક' શરીર, તે બંને શરીરા સાથે મૈથુનના ત્યાગ એ બે મુખ્ય પ્રકાર છે. તે દરેકના, ન કરવું, ન કરાવવું અને ન અનુમતિ આપવી – એ ત્રણ ત્રણ પ્રકાર ગણતાં છ થયા. અને તે દરેકના મન, વાણી અને કાયાથી એમ ત્રણ ત્રણ પ્રકારે ત્યાગ ગણતાં કુલ ૧૮ પ્રકાર છ્યા. વિષ્ણુ ન. ૩. અસમાધિ એટલે કે ચિત્તની અસ્વસ્થતા થવાનાં ૨૦ સ્થાને નીચે પ્રમાણે છે: ઉતાવળે ચાલવું (તેમ કરતાં પડી જઈએ તે પેાતાને વાગે, અન્ય જીવને વાગે અને તે હિંસાજન્ય ક અંધાવાથી પરલામાં પાછું દુ:ખ ભેગવવું પડે, એમ ત્રણ પ્રકારે અસમાધિ પ્રાપ્ત થાય; એ રીતે પછીનાંમાં પણ સમજવું); પ્રમાર્યાં -- સાફ કર્યાં વિના મેસવુ-સૂવુ ઇ; બરાબર પ્રમાર્યાં વિના બેસવું-સૂવું ઇ; જરૂર કરતાં વધુ શય્યાસન રાખવાં કે મેટા મકાનમાં રહેવું; પેાતાથી અધિક ગુણવાળાની સામું ખેાલવું; સ્થવિર એટલે વૃદ્ધ સાધુની આમન્યા ન રાખવી; પ્રમાદથી જીવને ધાત કરવા; વારંવાર ક્રોધ કરવા; ચિરકાળ ક્રોધ કરવે; પરાક્ષે પરની નિંદા કરવી; વારવાર નિશ્ચયકારી ભાષા ખેલવી; નવા નવા ઝઘડા ઉપાડવા; શાંત થયેલા ઝઘડા ઉખાડવા, અકાળે સ્વાધ્યાય કરવા; સજીવ પૃથ્વીની રજષ્ણુથી ખરડાયલા હાથપગ વગેરે લૂછ્યા વિના ગ્રહણાદિ ક્રિયા કરવી; વિકાળે (મેાડી રાતે) મેટથી ખાલવું; જેની તેની સાથે લહ કરવા; પેાતાને તેમજ બીનને અસમાધિ ઉપાવવી અથવા ગચ્છના ભેદ કરÀા; સવારથી સાંજ સુધી ખા ખા કરવું; અને (જીવનયાત્રામાં આવસ્યક નિર્દોષ સાધના મેળવવામાં સાવધાનતાથી પ્રવતવારૂપી) એષણાસમિતિ ન પાળવી. ટિપ્પણુ ન. ૪. ૨૧ અશુભ ક્રિયાઓ : હસ્તક) (અતિચાર-પૂર્ણાંક) મૈથુન; રાત્રીભાજન; સાધુને ઉદ્દેશીને કરેલું અન્ન ખાવું; Page #248 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : ચારિત્રવિધિ ૨૧૫ રાજપિંડ લેવો; ખરીદેલો પિંડ લેવા; ઉધારે આણેલો લે; સામે આણુને આપેલો લેવો; ઝુંટવી આણેલો લેવો; નિયમથી ત્યાગેલી વસ્તુ ખાવી; છ મહિનામાં વગર કારણે ગ૭ બદલો; એક માસમાં ત્રણ વાર નાભિપ્રમાણુ પાણીવાળી નદી વગેરે ઓળંગવાં; જાણી જોઈને પૃથ્વી આદિ જીવ હણવા જૂઠું બોલવું; ન આપેલી ચીજ લેવી; વ્યવધાન વિનાની સજીવ પૃથ્વી ઉપર બેસવું સૂવું; સચિત્ત રજકણ વગેરે વડે વ્યાપ્ત પૃથ્વી, શિલા વગેરે ઉપર સ્થાનાદિ કરવાં; જીવજંતુ, લીલ, ફૂગ, વગેરે વાળા આસનાદિ ઉપર બેસવું ઇ ; જાણ જોઈને કંદમૂળાદિ ખાવાં; એક વર્ષ માં દશ વાર નદી વગેરે ઊતરવાં; અને જાણી જોઈને સચિત્ત પાણી વગેરેથી વ્યાપ્ત હાથ વગેરેથી આહા૨ ગ્રહણ કરો. ટિ૫ણ નં. ૫. સાધુના ર૭ ગુણ : પાંચ મહાવ્રતે; રાત્રીભેજનત્યાગ; પાંચ ઈદ્રિયોને નિરોધ; ભાવસત્ય [ જુઓ પાન ૧૮૮, (૫૦ તથા ૫૧)]; કરણસત્ય; ક્ષમા; વિરાગતા; મન, વચન અને કાયાના એમ ત્રણ નિરોધ છે જીવવની રક્ષા એ છે; સંચમગની રક્ષા; પરિષહો (મુશ્કેલીઓ) સહન કરવા; ઉપસર્ગો (વિડ્યો) સહન કરવા. ટિ૫ણ ન. : ૨૯ પાપશાસ્ત્રો : દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એ આઠ નિમિત્તશાસ્ત્રો અને તે દરેકના સૂત્ર, વૃત્તિ અને વાર્નાિકરૂપે ત્રણ ભેદ ગણતાં ૨૪ થાય; તેમાં ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, ધનુર્વેદ અને આયુર્વેદ ઉમેરતાં ૨૯ ભેદ થયા. ટિ૫ણ ન. ૭. મેહનાં ૩૦ થાન : ત્રસજાને પાણીમાં બળીને, શ્વાસ રૂંધીને, વાધરી વગેરે વડે બાંધીને, મુલ્ગર વગેરે વડે મસ્તકમાં પ્રહાર કરીને હણે; ઘણા લોકોને નાયકને હણે; બીમાર વગેરેનું છતી શક્તિએ ઔષઘાદિક ન કરે; ભિક્ષા માટે આવેલા સાધુને વિધમી હોવાથી હણે; ખોટી દલીલોથી પિતાને કે બીજાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરે; જિનેશ્વરની નિંદા કરે; આચાર્યાદિકની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિંદા કરે; તેમની સેવાચાકરી ન કરે; વારંવાર કલહ ઊભા કરી તીર્થનો ભેદ કરે; દેષ જાણવા છતાં વશીકરણાદિ કરે; કામગ ત્યાગવા છતાં વિષની પ્રાર્થના કરે; તે બહુકૃત; તપસી; કુમાર; કે બ્રહ્મચારી ન હોવા છતાં, “છું” એમ કહે; માણસવાળા ઘરને સળગાવે; પોતે કરેલું અકાય બીજાને ઓઢાડે; માયાથી લોકોને છેતરે, સત્ય બોલનારને અસત્ય બોલનાર કહી ખેટે પાડે; નિરંતર કલહ ર્યા કરે, લોકોને માર્ગમાં લઈ જઈ લૂંટી લે; અન્યને વિશ્વાસ ઉપજાવી તેની સ્ત્રી પ્રત્યે ગમન કરે; જેનાથી ઐશ્વર્ય પામ્યા હોય તેનું જ ધન હરે કે તેના જ ભેગાદિકમાં અંતરાય કરે; સેનાપતિ, ઉપાધ્યાય, રાજા, શ્રેષ્ઠી વગેરેને હશે; દેવાદિ ન જોયા છતાં જોયાનું કહે દેવને વિષયાસક્ત કહી નિ દે. ટિપ્પણ . ૮. ૩૨ યોગો: ગુરુ પાસે દેષનું નિવેદન કરવું; કેઈ એ કરેલું નિવેદન બીજાને કહી ન દેવું; આપત્તિમાં પણ ધર્મમાં દઢ રહેવું; ફળની વાંછા વિના તપ કરવું, મળેલી શિક્ષા આચરવી; અને નવી ગ્રહણ કરવી; શરીરાદિની મમતાનો ત્યાગ કર; તપ ગુપ્ત રાખવું; લોભ ત્યાગવો; પરિષહ-ઉપસર્ગ (મુશ્કેલીઓ-વિધ્રો) જીતવા ચિત્ત સરળ રાખવું; સંયમ વિશુદ્ધપણે પાળ; સંમતિ શ્રદ્ધા-રુચિ) નિર્મળ રાખવું; ચિત્તની એકાગ્રતા-સમાધિ સાચવવાં; આચાર કપટરહિત રાખવા; વિનયી થવું; સંતોષ–ધૃતિ રાખવાં; વૈરાગ્યભાવના કેળવવી; માયારહિત થવું; શુદ્ધ કરણમાં સાવધાન થવું; સંવર આદરવો (પાપ રિકવાં); પોતાના દોષ ટાળવા; સર્વ વિષયથી વિરક્ત રહેવું; મૂળ ગુણથી પાંચ મહાવ્રતો પાળવા; ઉત્તરગુણથી મહાવ્રત પાળવાં (જુઓ પા. ૧૫૧ ન. ૨); ઉત્સાહપૂર્વક આસન-ધ્યાન-કાયોત્સર્ગ કરવાં; પ્રમાદરહિતપણે વર્તવું; આત્મચારિત્રમાં સૂક્ષ્મતાથી સાવધાન રહેવું; ધ્યાન એકાગ્રતાપૂર્વક કરવું; મરણાંત દુઃખથી ભય ન પામ; સ્ત્રીઆદિકના સંગનો ત્યાગ કરવે; પ્રાયશ્ચિત્ત કરવું, મરણકાળે આરાધના કરવી. Page #250 -------------------------------------------------------------------------- ________________ = ૩૨ પ્રમાદસ્થાના શ્રીસુધ સ્વામી કહે છે : અનાદિકાળથી ચાલતા આવેલા સર્વ પ્રકારના દુઃખમાંથી સમૂળગા છૂટવાને ઉપાય હું તમને કહી સંભળાવું છું; તે તમે બધા પેાતાનું હિત વિચારી પ્રતિપૂર્ણ ચિત્તે સાંભળેા; કારણ કે, એ વસ્તુ અત્યંત હિતકર છે. [૧] સર્વ પ્રકારના જ્ઞાનને નિળ કરવાથી, અજ્ઞાન અને મેાહને ત્યાગવાથી, તથા રાગ અને દ્વેષને ક્ષય કરવાથી એકાંતિક સુખરૂપી મેાક્ષ પ્રાપ્ત થાય છે. [૨] તેને માર્ગ આ પ્રમાણે છે : સદ્ગુરુ અને જ્ઞાનવૃદ્ પુરુષાની સેવા કરવી; અજ્ઞાનીએના સંગ દૂરથી જ ત્યાગવે; એકાગ્રચિત્તથી સતશાસ્ત્રના અભ્યાસ કરવેા; તેના અનું ચિંતન કરવું; અને ધૃતિ એટલે ક ચિત્તની સ્વસ્થતા કેળવવી. [૩] Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સમાધિની કામનાવાળા તપસ્વી ભિક્ષુએ દોષરહિત અને પ્રમાણસર આહાર ઈચ્છવો; તત્ત્વજ્ઞાનમાં પહોંચવાળો સાથી શોધવો; અને એકાંત રહેઠાણ મેળવવું. પિતાનાથી ગુણમાં અધિક કે સમાન એવો નિપુણ સાથી ન મળે, તો પિતે એકલા જ નિષ્પા૫પણે અને ઇંદ્રિયસુખમાં અનાસક્તપણે વિચરવું. [૪-૫] જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે; અને ઈડું બગલીમાંથી પેદા થાય છે, તેમ મેહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણ છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેહ છે. રાગ અને દ્વેષ એ કર્મનાં બીજ છે; અને તેનું ઉત્પત્તિસ્થાન મેહ છે. કર્મ જ જન્મમરણનું મૂળ છે; અને જન્મમરણ એ જ દુઃખ છે. જેને મેહ નથી, તેનું દુઃખ ગયું; જેને તૃણું નથી, તેનો મેહ ગયો; જેનામાં લોભ નથી, તેની તૃષ્ણ ગઈ; અને જેને લોભ નથી, તેને કાંઈ નથી. [૬-૮]. એ રાગ, દ્વેષ અને મોહને નિર્મૂળ કરવાના ઉપાયો આ પ્રમાણે છે : ૧. દૂધ, દહીં વગેરે દીપ્તિકર રસો યથેચ્છ ન સેવવા; કેમકે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ ૧. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી”.-ટીકા. ૨. મૂળ, “નિપુણુર્થ. “–જવાદિ ત.-રીકા. ૩. જેને કાંઈ નથી તેને લોભ નથી” – એવો અર્થ પણ લેવાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : પ્રમાદિસ્થાનો ૨૧૯ દેડી આવે છે, તેમ દીપ્તી મનુષ્ય તરફ કામવાસનાઓ દોડી આવે છે. જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત, સળગેલે દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીનો ઈકિયાગ્નિ શાંત થતો નથી. અતિ આહાર કેઈને હિતકર નથી. એકાંતમાં રહેનારા, ઓછું ખાનારા, અને ઈકિયેનું દમન કરનારા પુરુષોને જ રાગરૂપી શત્રુ નથી નમાવી શકતો; પરંતુ ઔષધોથી વ્યાધિની પેઠે જાતે હારી જાય છે. [૮-૧૨] ૨. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરોએ રહેવું એ જેમ ડહાપણ ભરેલું નથી, તેમ સ્ત્રીઓવાળા મકાનમાં બ્રહ્મચારીએ રહેવું સલામતી ભરેલું નથી. બ્રહ્મચારીએ સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગમરેડ અને કટાક્ષ વગેરેનું મનમાં ચિંતન ન કરવું; તેમનું કીર્તન ન કરવું; તેમની અભિલાષા ન કરવી; તેમજ તેમને રાગપૂર્વક નીરખવાં નહીં. સદા બ્રહ્મચર્યમાં રત રહેવા ઈચ્છતા પુરુષોને એ નિયમ હિતકર છે તથા ઉત્તમ ધ્યાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. ' ભલેને, મન, વાણી અને કાયાનું બરાબર રક્ષણ કરતા હાય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીએ પણ જેમને ભ પમાડવાને શક્તિમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકારે. સંસારથી ડરી, ધર્મમાર્ગમાં ૧. ધાતુ-અલ-વીર્યાદિ યુક્ત –ટીકા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ સ્થિત થયેલા અને મોક્ષની જ ઈચ્છા રાખનારા સાધુને યુવાન અને મનોહર સ્ત્રી જેવી દુસ્તર વસ્તુ બીજી કેઈ નથી. - જેઓ સ્ત્રીની કામના છેડી શક્યા છે, તેઓને બધી કામનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી જનારાને ગંગા જેવી મોટી નદીનો પણ શે હિસાબ ! દેવો સહિત સમગ્ર લોકના દુઃખનું મૂળ કામગોની કામના છે. જે માણસ તે બાબતમાં વીતરાગ થઈ શકે છે, તે શારીરિક કે માનસિક તમામ દુઃખોમાંથી છૂટી શકે છે. શરૂઆતમાં મનોહર લાગતા કામભેગે અંતે તો રસ અને વર્ણમાં મનહર લાગતાં કિપાકફલોની જેમ તે માણસને નાશ જ કરે છે. માટે સમાધિની ઈચ્છાવાળા તપસ્વી ભિક્ષુએ ઈનેિ પ્રિય લાગતા કે અપ્રિય લાગતા વિષયમાં રાગદ્વેષ ન કરવા. [૧૩-૨૧] ૩. ઈકિયોને સ્વભાવ છે કે, સામે આવેલા વિષયને ગ્રહણ કરવો; અને વિષયોને સ્વભાવ છે કે, િવડે ગ્રાહ્ય થવું. તેમાં પોતાને રાગદ્વેષ ઉમેરી જીવ પ્રિય–અપ્રિયનો ભેદ ઊભો કરે છે અને દુઃખી થાય છે. જુદા જુદા વિષયોમાં તીવ્ર આસક્તિ રાખનારાં પ્રાણીઓ કેવો અકાલ વિનાશ પામે છે, તે જુએ. દીવાના રૂપમાં ખેંચાઈ, પતંગિયું સળગી મરે છે; પારધીને મધુર સંગીતમાં લેભાઈ, હરણ વીંધાઈ જાય છે; જડીબુટ્ટીના પ્રિય ગંધમાં લેભાઈ સાપ દરમાંથી બહાર નીકળતાં પકડાઈ જાય છે; માછલું આંકડા ૧. મૂળ : “બાલમનહર”. “બાલ એટલે અવિવેકી-ભૂખનું મન હરનારી.’-ટીકા. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૩૨ઃ પ્રમાદસ્થાને ૨૧. ઉપર ભરેલા માંસના સ્વાદમાં લેભાઈ નાશ પામે છે; પાડે પાણીના શીતળ સ્પર્શથી લેભાઈ મગરને ભેગ બને છે; અને હાથી તીવ્ર કામાભિલાષથી હાથણવાળે માર્ગે જઈ ખાડામાં પડે છે. આમ, ઈદ્રિય અને મનના વિષયો રાગી મનુષ્યને દુઃખના હેતુ થઈ પડે છે; પરંતુ નીરાગીને જરા પણ દુઃખકર થતા નથી. વળી જે મનુષ્ય પિતાને મનોહર લાગતા રૂપ વગેરેમાં અતિ આસક્ત થાય છે, તે બાકીનાં બધાં રૂપોને જ કરવાનો. અપ્રિય માનેલા વિષય ઉપર દ્વેષ કરનાર તે ક્ષણે જ દુઃખ પામતો હોય છે. પોતાના પ્રદુષ્ટ ચિત્તથી તે એવાં કર્મ બાંધે છે, કે જે પરિણામે દુઃખરૂપ થઈ પડે છે. આમ જીવ પોતાના દુદન્તપણારૂપી દોષથી દુઃખી થાય છે; તેમાં વિષ વગેરેનો કાંઈ અપરાધ નથી. કામભોગ પોતે કંઈ મનુષ્યમાં રાગ, દ્વેષ કે સમતા ઉત્પન્ન કરતા નથી; પરંતુ તેમના પ્રત્યે રાગદ્વેષવાળે મનુષ્ય જ પિતે પોતાના મોહથી વિકૃતિ પામે છે. વળી, વિષયોમાં આસક્તિ બીજાં અનેક મહાપાપનું કારણ થઈ પડે છે, જેમના ફળરૂપે તેને પાછાં અનેક દુઃખો ભગવ્યા કરવાં પડે છે. જેમકે, પિતાને પ્રિય લાગતા ૧. હાથી સિવાયના ઉપરના બધા દાખલા અનુક્રમે રૂપ, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ બાહ્ય ઇદ્રિના વિષયોમાં આસક્તિના છે. હાથીને દાખલો (આંતર ઇન્દ્રિય) મનના વિષયને છે. મૂળમાં મનનો વિષય “ભાવ” કહ્યો છે. પ્રિય અથવા અપ્રિય વિષયનું ચિંતન કે અભિલાષા તે ભાવ. ૨. લેક: ૨૨-૬,૩૩,૩૭,૫૦,૬૩,૭૬,૮૯,૧૦૦-૧. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વિષયમાં આસક્તિવાળે જીવ પિતાના સુખ ખાતર બીજ જીવોને પીડા કરવી પડે કે તેમનો નાશ કરવો પડે તો પણ પાછું નહિ જુએ. વળી તે પોતાને ગમતા વિષયનો પરિગ્રહ – સંગ્રહ કરવા તત્પર થશે. તેમાં પ્રથમ તો તે વિષયે મેળવવામાં દુઃખી થવાનો, મળ્યા બાદ તેમનું રક્ષણ કરવામાં દુઃખી થવાનો; પછી તેમનો ઉપયોગ કરતાં દુઃખી થવાને; અને અંતે તેમનો વ્યય અને વિયોગ થતાં દુ:ખી થવાને. દુઃખની વાત તો એ છે કે, એ વિષયના . સંભોગકાળમાં પણ તેને અતૃપ્તિ જ રહે છે. એ અતૃપ્તિ પાછી તેને વધુ ને વધુ વિષયને પરિગ્રહ કરવા પ્રેરે છે. આમ તે હંમેશ અસંતુષ્ટ જ રહે છે. એ અસંતોષને પરિણામે, લોભથી કલુષિત થયેલા ચિત્તવાળે તે જીવ, પછી બીજાના વિષયો ચારી લેવા તત્પર થાય છે. હંમેશાં અતૃપ્ત રહેતા, તૃષ્ણાથી અભિભૂત થયેલા, અને બીજાના વિષયો ચોરવામાં તત્પર થયેલા તે મનુષ્યને પછી છળ અને જૂઠનો આશ્રય લેવો પડે છે. તેમ છતાં તેનાં દુઃખ તો વધતાં જ જાય છે. કારણ કે, જૂઠ, ચોરી વગેરે દરેક પાપકર્મમાં તેને પહેલાં, પછી, તેમજ કરતી વેળાએ દુ:ખ જ રહે છે, અને અંતે પણ તેનું પરિણામ ભાડું જ આવે છે. આમ તે મનુષ્ય હંમેશાં અસહાય અવસ્થામાં દુઃખ ભોગવ્યાં કરે છે. [૨૭-૩૨] - તે ઉપરાંત, કામગુણામાં આસક્ત મનુષ્ય ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાય, ભય, શોક, સ્ત્રીની ઇચ્છા, પુરુષની ઇચ્છા કે બંનેની ઈચ્છા વગેરે વિવિધ ભાવે યુક્ત બને છે. અને પરિણામે પરિતાપ, દુર્ગતિ તેનાં :ખ તેને પહેલાં, કરણ કે, ૧૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ કર : પ્રમાદસ્થાને २२३ વગેરે પામે છે. તેની સ્થિતિ કરુણાજનક અને દીન બની જાય છે; તે શરમીદા થઈ જાય છે; અને બધે અપ્રીતિકર થઈ પડે છે. [૧૦૨-૩ કારણ કે, કરવા તે દિયાને વશીભૂત થયેલા મનુષ્યને મેહરૂપી મહાસાગરમાં ડૂબવા માટે અનેક પ્રત્યેાજન ઊભાં થાય છે. પેાતાની આસક્તિથી ઊભાં થયેલાં દુ:ખો દૂર ખીજા બીજા અનેક ઉદ્યમેા કર્યાં કરે છે.૧ [૧૫] પરંતુ, જે મનુષ્ય વીતરાગી છે, તે શાકરહિત છે. જેમ કમળની પાંખડી પાણીથી લેપાતી નથી, તેમ સંસારની મધ્યે રહેવા છતાં તે દુ:ખપ્રવાહથી અલિપ્ત રહે છે. તેના મનને ગમે તેવા શાદિ વિષયા, જરા પણ ભેદી શકતા નથી કે વિકૃત કરી શકતા નથી. [૩૪,૧૦૬] પેાતાના રાગ, દ્વેષ અને મેાહરૂપી સંકલ્પેનું સ્વરૂપ વિચારવામાં ઉદ્યમવંત યેલા તે મનુષ્યને ક્રમે ક્રમે સમતા પ્રાપ્ત થાય છે; પછી વિષ્ણેાના સંકલ્પા દૂર થતાં તેની કામગુણીની તૃષ્ણા પણ ચાલી જાય છે. આમ વીતરાગ થઈ, કૃત્યકૃત્ય થયેલા તે મનુષ્યનાં જ્ઞાન અને દર્શનને આવરણ કરનારાં તથા ખીજાં અંતરાયક કર્મી ક્ષણ વારમાં ૧. આની પહેલાં જે શ્લાક છે, તેને અ સ્પષ્ટ નથી. તેના આવે! કાંઈક અ કાઢી શકાય છે: ઇંદ્રિયારૂપી ચેારેશને વશ થયેલા ભિક્ષુ આચારની ( પની ) ઇચ્છા નથી કરતેા, જેટલી સેવા કરનાર સહાયકની કરે છે; અને તપની વૃદ્ધિ નથી ઇચ્છતા, જેટલા ભિક્ષુ થયાના પશ્ચાત્તાપ કરે છે. આમ તે અનેક વિકૃતિઓ પામે છે. [૧૦૪] Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ક્ષય પામી જાય છે, અને તે બધું જાણનાર તથા જેનારે બને છે. મેહરહિત, અંતરાયરહિત, આસવરહિત (નિષ્પા૫), ધ્યાન અને સમાધિયુક્ત તથા વિશુદ્ધ બને તે પુરુષ આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે. સંસારી મનુષ્યને બાધા કરતાં સર્વ દુબેમાંથી તે મુક્ત થાય છે. લાંબા કાળના રોગમાંથી છૂટેલ અને સર્વનો સ્તુતિપાત્ર બનેલો તે આત્મા અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે. [૧૦૮-૧૦] અનાદિ કાળથી ઉત્પન્ન થયેલા સર્વ દુઃખમાંથી છૂટવાને આ માર્ગ જ્ઞાની પુરુષોએ ઉપદે છે. તેને અનુસરનારાં પ્રાણુઓ યથાકાળે અત્યંત સુખનાં ભાગી થશે, એમ હું કહું છું. [૧૧૧] Page #258 -------------------------------------------------------------------------- ________________ ૩૩ કર્મવિચાર “મિથ્યાત્વ' એટલે કે યથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને અભાવે કે અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને કારણે; “અવિરતિ” એટલે કે દેશોથી ન વિરમવાને કારણે; “પ્રમાદને કારણે અને રાગદ્વેષાદિ ‘ કવાય” પૂર્વક કરાતી મન, વાણું તથા કાયાની પ્રવૃત્તિ એટલે કે “યુગ ને કારણે, જીવ કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. જેમ દીવ વાટ દ્વારા તેલને ગ્રહણ કરી, પિતાની ઉષ્ણતાથી તેને જ્વાળારૂપે પરિણુમાવે છે, તેમ જીવ કાષાયિક વિકારથી કર્મરૂપે પરિણમવાને યોગ્ય પરમાણુઓ ગ્રહણ કરી, તેમને કર્મભાવે પરિણમવામાં નિમિત્ત થાય છે. આત્માના પ્રદેશે સાથે એ કર્મપરમાણુઓનો - સંબંધ તેનું નામ જ બંધ. જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળો હોવાને લીધે, મૂર્ત જેવો થઈ જવાથી, મૂર્ત કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જીવ કર્મ પરમાણુઓ ગ્રહણ કરે છે, તે વખતે જ તેઓમાં નીચેના ચાર અંશેનું નિર્માણ થાય છે : (૧) જ્ઞાનને આવૃત્ત કરવાનો, કે દર્શન અટકાવવાનું કે સુખદુઃખ અનુભવાવવા વગેરે સ્વભાવ. તેને “પ્રકૃતિબંધ’ કહે છે. (૨) તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન થવાની કાલમર્યાદા. તેને “સ્થિતિબંધ' કહે છે. (૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે, તેને “અનુભાવબંધ' કહે છે. (૪) અને સ્વભાવ દીઠ તે પરમાણુઓ અમુક અમુક પરિમાણમાં વહેચાઈ જાય છે, તે પરિમાણવિભાગને “પ્રદેશબંધ' “આ ચારમાંથી પહેલો અને છેલ્લે યોગ (પ્રવૃત્તિ) ની તરતમતાને આભારી છે; અને બીજો તથા ત્રીજે કષાય (રાગદ્વેષ)ની તરતમતાને આભારી છે.” પ્રકૃતિબંધ આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે ૧૯ જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય ૫. આયુષ, ૬. નામ, ૭. શેત્ર, ૮, અંતરાય. [૧-૩] ૧. જ્ઞાનાવરણુય : વસ્તુમાત્રને પ્રથમ દર્શને “સામાન્ય બંધ થાય છે; અને પછી “ વિશેષ બોધ' થાય છે. વિશેષ બેધ એટલે જ્ઞાન; અને સામાન્ય બોધ એટલે દર્શન તે વિશેષ ધરૂપી જ્ઞાનને આવરનાર – ન પ્રગટ થવા દેનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. જ્ઞાનના પાંચ પ્રકારે અનુસાર તેના મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય,. ૧. જુઓ પા. ૧૬૮, ટિ. નં. ૧. વધુ વિસ્તાર માટે જુઓ આ માળાનું “આચારધર્મ' પુસ્તક પા. ૧૮૪-૬. જ્ઞાનાવરણચકર્મ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૩૩: કવિચાર અવિધજ્ઞાનાવરણીય, મન:પર્યાયજ્ઞાનાવરણીય અને કવળજ્ઞાનાવરણીય — એમ પાંચ પ્રકારે છે. [૪] ૨. દનાવરણીયઃ એટલે કે વસ્તુના ‘સામાન્ય ધ’રૂપ આવરનાર ક. તેના નવ પ્રકાર છે: નેત્રજન્ય દનને સામાન્ય ખેાધને આવનાર ‘ ચક્ષુનાવરણીય;’ મૈત્ર સિવાયની અપ્રિય કે મનથી. થતા સામાન્ય ખેાધને આવરનાર ‘ અચક્ષુ નાવરણીય; અવધિલધથી તા સામાન્ય એધને આવરનાર તે ‘ અવધિદર્શનાવરણીય;' અને કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થના સામાન્ય મેધને આવરનાર તે ‘કેવળદનાવરણીય,' જે કર્મથી સહેલાગ્રંથી જાગી શકાય એવી નિદ્રા આવે, તે ‘ નિાવેદનીયદનાવરણીય; જેનાથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ અને, તે નિદ્રાનિદ્રાવેદનીય; જેનાથી ખેઠાબેઠા કે ઊભા ઊભા ઊંધ આવે, તે ‘પ્રચલાવેદનીય॰;’ જેનાથી ચાલતાં પણ નિદ્રા આવે, તે ‘પ્રચલાપ્રચલાવેદનીય॰;' અને જેનાથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું મૂળ પ્રગટે, તે • સ્ત્યાનગૃહિ.' (૫-૬] २२७ શું શું કરવાથી બધાચ તે માટે જુએ તત્ત્વાર્થસૂત્ર અ. ૧૧. જેમકે: જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધના પ્રત્યે દ્વેષ ધારણ કરવા; કલુષિત ભાવથી જ્ઞાન છુપાવવું; અને જ્ઞાન લઈન જાય તેવે મસર રાખવે; કાઈ ને જ્ઞાન મેળવવામાં તરાય નાવે; અને કાઈ આપતા હોય તે તેના નિષેધ કરવા; ખાએ વાજમી હ્યું હોય છતાં વળી હિંથી તેના દોષ ખડાવવા – એ બધાં દુષ્કૃત્યાથી જ્ઞાનાવરણીય ક્રમ ખંધાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૩. વેદનીય : તેના બે પ્રકાર છે. જેનાથી પ્રાણીને સુખને અનુભવ થાય તે “સાતવેદનીય'; અને જેનાથી દુઃખને અનુભવ થાય, તે “અસાતવેદનીય. [૭] ૪. મેહનીય : તેના બે પ્રકાર છે, દર્શનમેહનીય અને ચારિત્રહનીય.૨ [૮-૧૧] ૫. આયુષ : જેના ઉદયથી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિનું જીવન ગાળવું પડે, તે આયુષ કર્મ તે જ ક્રમથી. ચાર પ્રકારનું છે. [૧] ૬. નામકર્મ એટલે કે ગતિ, શરીર, આકૃતિ, વર્ણ, વગેરે નક્કી કરનારું કર્મ. તેના બે પ્રકાર છે : શુભ અને અશુભ. તે દરેકના પાછા અનેક પ્રકાર છે. [૧] ૧. અનુકંપા, દાન, સરાગી અવસ્થાને સંયમ, સંચમાસંયમ, પરાણે કરેલા ભોગત્યાગ, યથાર્થ જ્ઞાન વિનાનું તપ, શાંતિ, શૌચ ગેરેથી સાતવેદનીય કર્મ બંધાય છે; અને દુ:ખ, શેક, તાપ, આક્રંદન, વધ, પરિદેવન તથા તાડન, તર્જન વગેરે પોતામાં કે બીજામાં ઉત્પન્ન કરવાથી અસાતવેદનીય કર્મ બંધાય છે. - ૨. તે દરેકના પ્રકાર વગેરે વિવરણ માટે જુઓ પા. ૪૬, ટિ. ન. ૨. ૩. આરંભ-પરિગ્રહમાં તીવ્ર સતત પ્રવૃત્તિ, અને ભેગાસક્તિ એ નરઆયુષ૦નાં કારણ છે; માયા એ તિય"ચ૦નું; આરંભ–પરિગ્રહની વૃત્તિને ઘટાડે, મૃદુતા, સરળતા એ મનુષ્યનાં અને સરાગસંયમ, વગેરે ઉપર જણાવેલ સાતવેદનીય કર્મના હેતુઓ એ દેવઆયુષ કર્મનાં કારણ છે. - ૪. મન, વચન અને કાયાની કુટિલતા તથા બીજા પાસે અન્યથા પ્રવૃત્તિ કરાવવી વગેરે અશુભ નામકર્માના હેતુઓ છે; અને તેમનાથી ઊલટું કરવું એ શુભ નામકર્મના. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કર્મવિચાર ૨૨૯ ૭. ગોત્રકર્મ : તેને બે પ્રકાર છે. પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર તે ઉચ્ચ ગોત્રકર્મ; અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર તે નીચ ગાત્રકમ ૧ [૧૪] ૮, અંતરાયકર્મ : તેના પાંચ પ્રકાર છે : કંઈ પણ દેવામાં, લેવામાં, એક વાર ભોગવવામાં, વારંવાર ભોગવવામાં અને સામર્થ્ય ફેરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે દાનાંતરાય. લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગાંતરાય અને વર્યાતરાય કર્મ કહેવાય છે. [૧૫] ( આ પ્રમાણે કર્મને આઠ સ્વભાવો વર્ણવી બતાવ્યા. તમના વડે બંધાઈને જીવ આ સંસારમાં રખડે છે. હવે ન આડેની કાલમર્યાદા વર્ણવવામાં આવે છે. જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની વધુમાં વધુ સ્થિતિ ત્રીસ સાગરોપમ વર્ષ જેટલી છે; મોહનીયની સિત્તેર કોટી કોટી સાગરોપમ વર્ષની છે; આયુષ કર્મની ૩૩ સાગરોપમ વર્ષની છે; તથા નામ અને ત્ર કર્મની વીસ કોટી કોટી સાગરોપમ વર્ષની છે. નામ ૧. પરનિંદા, આત્મપ્રશંસા, બીજાના સદ્દગુણનું આચ્છાદન, અને પિતામાં ન હોય એવા ગુણાનું ઉભાવન-એ નીચત્રકર્મના હેતુઓ છે; અને તેમનાથી ઊલટું કરવું એ ઉચ્ચ ગોત્રકર્મના. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. 1, પા. ૨૩૨. . ૩. સાગર વર્ષની ગણતરી માટે જુઓ પા. ૨૪૩, ૦િ ૪. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ અને ગોત્રની ઓછામાં ઓછી સ્થિતિ આઠ મુહૂર્તની છે; બીજાં બધાંની અંતર્મુહૂર્તની છે. એ આઠે કર્મોને પરમાણુઓનું પરિમાણ અનંત છેઃ કદી મુક્ત નથી થવાના એવા જીવોની સંખ્યાથી વધારે; પરંતુ મુક્ત થયેલા જીવોની સંખ્યાની અંદર. [૧૭] | સર્વ જીવો* પિતાની આજુબાજુ યે દિશામાં રહેલા કર્મપરમાણુઓને ગ્રહણ કરે છે અને પોતાના સર્વ પ્રદેશની ૧. નવ સમયથી માંડી બે ઘડીથી કાંઈક ઓછો – એટલામાંથી કઈ પણ કાળ અંતમુહૂર્ત કહેવાય. સમય એ કાળને સૂફમમાં સૂમ અંશ છે. આંખ મીંચતાં, ટચાકા ફોડતાં, જેનું વસ્ત્ર ફાડતાં, કે કઈ જુવાન પુરુષ ભાલાથી કમળપત્ર વધે તેટલામાં તો અસંખ્ય સમય વ્યતીત થઈ જાય. તેવા અસંખ્ય સમયે= આવલિકા; અને ૧૬,૭૧૭,૨૧૬ આવલિકા = મુહુર્ત =૪૮ મિનિટ. “તત્ત્વાર્થ ૮-૧૯માં વેદનીની ઓછામાં ઓછી સ્થિતિ ૧૨ મુહૂર્તની કહી છે. ૨. આઠે પ્રકારનાં કર્મોના તમામ પરમાણુની ગણતરી અહી વિવક્ષિત નથી; પરંતુ એક જીવ એક સમયમાં આઠે પ્રકારના કર્મમાંથી જેટલાં બાંધે, તેની અહીં ગણતરી છે--ટીકા. ૩. મૂળમાં “ગ્રંથિત સત્ત્વ” એવો શબ્દ છે. તેનો અર્થ બદ– મુક્ત નહિ તેવો–એવો થાય; પરંતુ બધી ટીકાઓ તેનો અર્થ અભવ્ય – કદી મોક્ષ ન પામનાર એ લે છે. ૪. ટીકાકાર એમ કહેવા માગે છે કે, એકેદ્રિય જી નિચમથી એ દિશાનાં કર્માણ નથી ગ્રહણ કરતા; પરંતુ કદાચિત ત્રણ ચાર, પાંચ કે છ દિશામાં પણ ગ્રહણ કરે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૩૩: કર્મવિચાર ૨૩૧ સાથે સર્વ કર્મ સર્વ પ્રકારે બાંધે છે. [૧૮] એટલે કે ઊંચે, નીચે, તીર છે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે કર્મસ્કંધે ગ્રહણ થાય છે; કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે નહિ. જીવોને માનસિક, વાચિક અને કાયિક યોગ– વ્યાપાર–એકસરખો ન હોવાથી તેના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમભાવ આવે છે. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા કર્મસ્કંધ બંધાય છે; તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. અને પ્રત્યેક કર્મના અનંત કંધે બધાય આત્મપ્રદેશમાં બંધાય છે; છેડા ઘણામાં નહિ. બંધ પામતા તે દરેક કર્મકંધ અનંતાનંત પરમાણુના બનેલા હોય છે. - જીવ એક સમયે મુક્ત જીવોના અનંત ભાગ જેટલા અનંત કર્માણુઓના ઔધે ભોગવી નાખે છે. પરંતુ તે સ્કોના છૂટા પરમાણુઓ ગણીએ તો, સર્વે જીવો કરતાં તેમની સંખ્યા વધુ થાય. [૨૪] આમ, કર્મોને જુદે જુદે સ્વભાવ, સ્થિતિ, ફળ દેવાની શક્તિ વગેરે સમજીને બુદ્ધિમાન મનુષ્ય તેમને બંધાતાં રોકવામાં અને બંધાયેલાને દૂર કરવામાં યત્નવાન થાય. [૨૫] ૧. એટલે કે આઠે કર્મ. સામાન્ય નિયમ એ છે કે, આયુષ કર્મ છોડી (જુઓ પા. ૧૮૨) સાતે કર્મનો બંધ એકસાથે થાય છે. જુદાં જુદાં કર્મો બંધાવાનાં જુદાં જુદાં કારણે ગણુંવાય છે; તે પણું મુખ્યપણાની અપેક્ષાએ જ સમજવું. બાકી તે અમુક કર્મપ્રકૃતિજનક પાપ વખતે બીજી કર્મપ્રકૃતિઓ પણ બંધાય છે જ. - ૨. અહીં થી ફકરાના અંત સુધીનો ભાગ અન્ય ગ્રંથમાંથી લીધેલું વિવરણ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ટિપ્પણે ટિપ્પણ ન. ૧. મેહનીય વગેરે કર્મોની જે અસંખ્ય વર્ષની જુદી જુદી સ્થિતિમર્યાદા ગણાવી છે, તેની પાછળ શો મુદ્દો રહ્યો છે તે સમજવા માટે, શ્રીમદ્ રાજચંદ્રનું નીચેનું અવતરણ મદદરૂપ થશે. “ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીય કર્મનું બંધન થાય, તે સિત્તર કોડાકેડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે. તેને હેતુ સ્પષ્ટ છે કે, જે અનંતકાળનું બંધન થતું હોય, તો પછી જીવને મેક્ષ ન થાય . . . . તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટ બનારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ, જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલે, અમુક પ્રકાર બાધ કરતાં, સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણે સૂમપણે કહ્યો છે; તે વિચારવા યોગ્ય છે, જેમાં જીવને મોક્ષને અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.” Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લૈશ્યા તેનામાં ‘સ્ફટિકની નજીક રંગીન વસ્તુ આવતાં જેમ તેવા રંગના ફેરફાર થાય છે, તેમ પાતે બાંધેલાં વિવિધ કર્માંના સાન્નિધ્યથી આત્મામાં થયેલા ફેરફારનું નામ ક્ષેશ્યા. "* લેશ્યાએ છ છે : કૃષ્ણäસ્યા, નીલક્ષેશ્યા, કાપાતલેશ્યા, તજોઢેશ્યા, પદ્મલેશ્યા અને શુલક્ષેશ્યા. [૩] કૃષ્ણ સંસ્થાના રંગ પાણીવાળી વાદળી જેવા, પાડાના શીંગડા જેવા, અરીડાના ફળ જેવા, મળી જેવા, કાજળ જેવા અને આંખની કીકી જેવા કાળેા છે. નીલ લેસ્યાને રંગનીલ અશોકવૃક્ષ જેવા, ચાસ પક્ષીની પાંખ જેવા તથા આ વાક્ય મૂળનું નથી. કેશ્યાના વધુ વિવરણ માટે તુઆ પ્રકરણને અંતે .િ નં. ૧ તથા ૨, પા. ૨૩૮, .. મૂળ શબ્દના અર્થાંમાં બહુ મતભેદ છે, અશ્યિલ, અરિષ્ઠરત્ન, કેલ્ટિંગ (કાગડા) એવા જુદા અર્થ સૂચવાયા છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સ્નિગ્ધ વૈદુર્યરત્ન જેવો છે. કાપત લેશ્યાનો રંગ અતસી (અળસી?)ને ફૂલ જેવો, કાયલનાં પીછાં જેવો અને કબૂતરની ડોક જેવો છે. તેજોલેસ્યાનો રંગ હિંગળાક જે, ઊગતા સૂર્ય જે, પોપટની ચાંચ જેવો અને દીવાની જ્યોત જેવો છે. પદ્મશ્યાને રંગ હરિતાલ કે હળદરના ટુકડા જે, અને શણુ તથા અસનના ફૂલ જેવો છે. શુકલલેસ્યાને રંગ શંખ જે, અંક નામના મણિ જેવો, કુંદ પુષ્પ જેવ, દૂધની ધારા જેવો, રૂપા જેવો તથા મોતીની માળા જેવો છે. [૪૯] કૃષ્ણ લેસ્યાનો સ્વાદ કડવા તુંબડા કરતાં, લીમડા કરતાં અને કડવી રોહિણ કરતાં પણ અનંતગણો વધારે કડવો છે. નીલ લેસ્યાનો સ્વાદ ચૂંઠ, મરી અને પીપર એ ત્રણના કરતાં તેમજ ગજપીપર કરતાં પણ અનંતગુણ તીખો છે. કાપત લેસ્યાનો સ્વાદ કાચી કરી, તેમજ કાચા કઠા કરતાં પણ વધારે માટે છે. તેજોલેસ્યાને સ્વાદ પાકી કેરી કે પાકા કોઠા કરતાં અનંતગણો ખટમધુર છે. પદ્મ લેશ્યાને સ્વાદ ઉત્તમ વારુણી (મદિરા), વિવિધ આસો (પુષ્પ મ), મધુ (મધ) અને મૈરેય (સરકો) કરતાં અનંતગણું ખા-તુર–મધુરે છે. શુક્લલેસ્યાને સ્વાદ ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર કરતાં અનંતગણું મધુર છે. [૧૦-૫] - ૧. એનો અર્થ પણ સમજાતો નથી. તૈલટક, કોકિલકટક એવા અર્થ સૂચવાય છે. ૨. “ધાન્યવિશેષ.” --ટીકા. ૩. “બીજક વૃક્ષ.” –ટીકા. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૪: વેશ્યા પહેલી ત્રણ લેશ્યાઓને ગંધ ગાય, કૂતરા, કે સાપના મડદા કરતાં અનંતગણો ખરાબ છે. પછીની ત્રણનો ગંધ સુગંધીદાર પુષ્પ અને સુગંધી દ્રવ્ય કરતાં અનંતગણે ઉત્તમ છે. [૧૬-૭] : પહેલી ત્રણનો સ્પર્શ કરવત, ગાયની જીભ અને સંગના પાન કરતાં પણ અનંતગણ કકરે છે. પછીની ત્રણનો સ્પર્શ ૩, માખણ અને શિરીષ ફૂલ કરતાં પણ અનંતગણ કમળ છે. [૧૮-૯] ' યે લેસ્થાનાં પરિણામ (મુખ્યત્વે ત્રણ પ્રકારનાં છે : ઉત્તમ, મધ્યમ અને કનિક. પછી તે દરેકના પાછા ત્રણ ત્રણ પ્રકાર ગણતાં ૯, ૨૭, ૮૧ અને ૨૪૩ પ્રકાર થાય. [૨૦] હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ – એ પાંચ આસ્ત્રયુક્ત; મન, વાણું અને કાયાનું સંગેપન ન કરનાર, પૃથ્વી પાણી વગેરે છ વર્ગોમાં અવિરત, ઉત્કટ દેવપ્રવૃત્તિઓમાં મચેલો રહેતો, શુદ્ર (બધાંનું અહિત વાંછનારે), સાહસિક (વિના વિચારે ચોરી વ્યભિચાર વગેરે અપકૃત્ય કરનારો), આ લેક કે પરલોક કશાની પરવા ન કરનાર, નૃશંસ. અને અજિતેંદ્રિય – માણસ કૃષ્ણ લેસ્યા પામે છે. રિ૧-૨ ઈર્ષ્યા, અમર્ષ, તપને અભાવ, અવિદ્યા, માયા, નિર્લજજતા, વિષયલંપટતા અને પ્રદેષથી યુક્ત; શઠ, પ્રમત્ત, રસલોલુપ, ઈદ્રયસુખાભિલાષી, વિવિધ પાપપ્રવૃત્તિઓમાંથી ૧. એટલે કે પિતાના સુખ માટે તેમને ઉપયોગ કે તેમની હિસા કરનારે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ વિરત ન થયેલે!, ક્ષુદ્ર અને સાહસક એવા માણસ નીલ ક્ષેસ્યા પામે છે. [૨ ૩-૪] વાંક એલનારા, વાંકુ' આચરનારા, શ, ૧ અસરલ, પેાતાના દોષ ઢાંકનાર, કપટયુક્ત, વિપરીત શ્રદ્ધાવાળા, અના,૨ બીજાનું મ` ચિરાઈ જાય એવું દુષ્ટ ખેલનારા, ચાર અને મત્સર યુક્ત એવે! માણસ કાપાત લેસ્યા પામે છે. [૫-૬] નમ્ર, અચપલ, અમાયી, અકુતૂહલી, વિનયા, ઇંદ્રિય-નિગ્રહી, યેાગવાન,૩ ઉપધાનવાન (સ્વાધ્યાય માટે વિહિત તપ કરનારા), ધર્મપ્રિય, દૃઢધી, પાપભીરુ અને સને। હતૈષી એવા માણસ તેોલેશ્યા પામે છે. [૭-૮] જેનાં ક્રોધ, માન, માયા અને લેબ બહુ ઓછાં થઈ ગયાં છે તેવા, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારા, યાગવાન, ઉપધાનવાન, સ્વપભાષી, ઉપશાંત તથા જિતેંદ્રિય એવા માણસ પદ્મ લેસ્યા પામે છે. [૨૯-૩૦] આ ધ્યાન અને રૌદ્રધ્યાન એ એને છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાનઃ ધ્યાના, પ્રશાંતચિત્ત, આત્માનું ક્રમન કરનારા, પાંચ સત્પ્રવૃત્તિએ (સમિતિ)પ વાળા, મન, વાણી ૧. મૂળ, નિકૃતિમાન.’ ૨. ‘સારાં લક્ષણ વિનાના’ ~ટીકા. ૩. જીએ પા. ૨૧૬, હિં. ૮. ૪. જુએ પા. ૧૯૪, વિ. ન. ૨. આ પા. ૧૩૯, ૫. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૪: લેશ્યા ર૩૭. અને કાયાનું સંગાપન કરનારે, તથા સરાગી કે વીતરાગી હોવા છતાં જે ઉપશાંત અને જિતેંકિય છે – એવો માણસ શુકલેશ્યા પામે છે. [૩૧-૨] " (કાળના મેટા મેટા યુગો રૂપી) અસંખ્ય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓના, (નાનામાં નાના અવિભાજ્ય અંશરૂ૫) જેટલા સમયે હોઈ શકે; તેમ જ લોકાકાશના (નાનામાં નાના અવિભાજ્ય અંશરૂ૫) જેટલા પ્રદેશો હોઈ શકે; તેટલાં અશુભ લેસ્યાનાં સંકલેશરૂપી અને શુભ લેસ્યાનાં વિશુદ્ધિરૂપી સ્થાનો છે." [૩૩] કૃણ, નીલ, કાપત એ ત્રણ અધર્મસ્યાઓ છેઃ તે ત્રણથી છવ દુર્ગતિ પામે છે. તેજ, પદ્મ અને શુક્લ એ ધર્માલેશ્યાઓ છે : તે ત્રણથી જીવ સદ્ગતિ પામે છે. પિ૬-૫૭. મરણ વખતે અંતર્મુહૂર્ત આયુષ બાકી રહે છે, ત્યારે પછીના ભવની લેસ્યા પરિણમવા લાગે છે. તે ક્રિયાના ત્રણ વિભાગ પાડીએ, તો પરિણમવાને પહેલો સમય વીત્યા પછી અને પરિણમવાનો છેલ્લો સમય બાકી હોય ત્યારે, જીવ ૧. “સરાગી શબ્દનો અર્થ અહી “રાગયુક્ત” એમ નથી સમજવાને; પરંતુ, જેનામાં રાગ દબાયેલો કે શાંત પડેલો હેવા છતાં, નિમ્બ નથી થયું, તે. ૨. આ જુદી જુદી વેશ્યાવાળાઓની જુદી જુદી મનોવૃત્તિઓનાં રીકામાં આપેલાં ઉદાહરણ માટે જુઓ ટિ. નં. ૨, પા. ૨૩૯. ૩. જુઓ ટિપ્પણું નં. ૪, પા. ૨૪૩. ૪. પા. ૧૬૯, ટિ. નં. ૩. મૂળમાં “લોક” શબ્દ જ છે. ૫. એટલે કે લશ્યાના ચડતાઊતરતા પ્રકારે અસંખ્ય છે.. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ પરલોકમાં કે પરભવમાં જાય છે, પરિણમવાને પહેલે કે છેલ્લે સમયે નહિ.૧ [૫૮-૬ ૦] લેસ્યાઓનું આ સ્વરૂપ વિચારીને માણસે અધર્મ લેસ્યાઓનો ત્યાગ કરવો અને ધર્મલેસ્યાઓનો સ્વીકાર કરવો, એમ હું કહું છું. [૧] ટિપણે ટિ૫ણ ન. ૧. લેણ્યા શબ્દથી બે ભિન્ન બાબતે સમજવામાં આવે છે. એક તો કમેના સાનિધ્યથી આત્મામાં થતો વૃત્તિઓને ફેરફાર અથવા વિશિષ્ટ વૃત્તિ. અને બીજું, તે ફેરફાર કે વૃત્તિ ઉત્પન્ન કરનાર કચ-પદાર્થ. ૫ડેલીને ભાવલેક્યા કહે છે, અને બીજીને દ્રવ્યલેશ્યા. દ્રવ્યલેશ્યાની બાબતમાં ભિન્ન ભિન્ન મત છે. કેટલાક એમ માને છે કે, લેહ્યાદ્રિવ્ય કર્મ પરમાણુઓનું બનેલ હોય છે; જે કે તે આ પ્રકારના કર્મ અણુઓથી ભિન્ન હોય છે. બીજા એવું ૧. “આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેશ્યા અંતમું હતું જેટલો સમય અવશ્ય હોય છે; તથા જીવના ઉત્પત્તિકાળે અતીતભવની લેડ્યા પણ અંતમું હુ અવશ્ય હોય છે. નહિ તો મનુષ્ય અને વિર્યચને દેવ કે નારકી તરીકે ઉત્પન્ન થતી વખતે મૃત્યકાળે અંતર્મુહૂર્ત પર્યત ઉત્તરભવની વેશ્યા કેમ કરીને સંભવે ? તેમજ દેવ અને નારકોને ચ્યવન પામ્યા બાદ મનુષ્ય કે તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય ત્યારે પ્રાભવની લેડ્યા અંતર્મુ હતં સુધી કેમ કરીને સંભવે? તેથી આયુષ્ય અંતમું હૂર્ત બાકી રહે ત્યારે પરભવની લેહ્યા પરિણમે છે, એમ સમજવું જોઈએ. તેથી જ દેવો અને નારીઓની લેશ્યાની રિથતિ પણ પિતાના યુષ્યકાળ ઉપરાંત પહેલા અને પછીના જન્મનાં એમ બે અમું છુ ઉમેરીને ગણાય છે.–ટીકા. ૨. લેશ્યઓની સ્થિતિમર્યાદા માટે મૂળમાં જે લોકે છે, તે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૪૦. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લેડ્યા ૨૩૯ માને છે કે, લેણ્યાદ્રવ્ય બધ્યમાન કર્મ પ્રવાહ (નિષ્પન્ટ) રૂપ જ છે. ત્રીજ તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે. ટિ૧૫ણ ન. ૨. જુદી જુદી લેશ્યાવાળાઓની જુદી જુદી વૃત્તિઓનું ઉદાહરણું ટીકાકાર નીચે પ્રમાણે આપે છે : છ પુરુષોએ માર્ગમાં એક ફળેલું જાંબુડાનું ઝાડ જોયું. તે જોઈ કૃષ્ણ લેશ્યાવાળે બેલ્યો, “ચાલે, એને મૂળમાંથી કાપી નાખી એનાં જાંબુડાં ખાઈએ. ત્યારે નીલવાળો બોલ્યો, “આખું ઝાડ કાપવાની જરૂર નથી, એક ડાળખું જ બસ છે. તે જેલે શ્યાવાળે બોલ્યો, “ડાળ કાપવાની પણ જરૂર નથી, એક ઝુમખું પણ આપણે જયેને બહુ છે.” પદ્મવાળે બેલ્યો, “ઝૂમખું કાપવા જતાં અંદર કાચાં પણ બહુ આવી જાય. માટે પાકાં તોડીને જ લઈએ.” ત્યારે શુકલવાળે બેલ્યો, “ઝાડને લાગેલાં તાડવાની શી જરૂર છે ? અહીં પાકીને નીચે પડેલાં જ બસ છે. જે માણસ પોતાનાં સુખસગવડ માટે હજારો પ્રાણીઓને વિવશ રાખે, અને તેમના સુખની પરવા પણ ન કરે, તેવા માણસની મનોવૃત્તિ કૃષ્ણ લેક્યા કહી શકાય. જે માણસ પોતાના આરામમાં કસર આવવા દીધા વિના, જે પ્રાણુઓ વડે પોતાને સુખસગવડ મળે છે, તેમની પણ સારસંભાળ કરતે રહે, તેની મને વૃત્તિ નીલ લેશ્યા કહેવાય. જે માણસ પોતાનાં સુખસંપાદક પ્રાણીઓની જરા વધારે સંભાળ લે, તેવા સુબિશી મનુષ્યની મનોવૃત્તિ કાપત લેશ્યા કહેવાય. આ ત્રણ વૃત્તિઓમાં પ્રાણીઓ પ્રત્યે અકારણ મંત્રીની કલ્પના. સુધ્ધાં નથી હોતી, પરંતુ કેવળ વાર્થ નું જ સામ્રાજ્ય વ્યાપેલું હોય છે. પરંતુ જે માણસ પોતાના આરામને કમી કરી, તેમાં સહાય કરનારાં પ્રાણીઓની પણું ઉચિત રીતે સારસંભાળ રાખે, તેની વૃત્તિ તેજલેશ્યા કહેવાય. જે માણસ પોતાની સુખસગવડને વળી કમતી કરી અને પિતાનાં આશ્રિત તથા સંસર્ગમાં આવનારાં અન્ય પણ બધાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૦. મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પ્રાણીઓની ખેદ, મેહ, કે ભય વિના ભલે પ્રકારે સારસંભાળ રાખે, તેની વૃત્તિ પઘલેશ્યા કહેવાય. જે શાંતાત્મા પુરુષ પોતાનાં સુખસાધનેને સર્વથા ન્યૂન કરી, પોતાના શરીરનિર્વાહ યોગ્ય સાધારણ સામગ્રી માટે પણ કઈ પ્રાણીને લેશમાત્ર દુઃખ ન પહોંચાડે, તથા જેને કશી વસ્તુ ઉપર લોલુપતા ન હોય, તથા જે માત્ર આત્મભાનથી જ સંતુષ્ટ રહે તે હોય, તેવા માણસની વિશુદ્ધ વૃત્તિ શુકલેશ્યા કહેવાય. (પં. બેચરદાસજી, “નીનાનાથાલંઘટ્ટ’– ટિપ્લગ.) લેફ્સાના જૈન સિદ્ધાંતને મળતા આજીવિકેના છ જાતિઓના સિદ્ધાંત માટે જુઓ “દીઘનિકાય-સામ-મફલસુત્ત.” મહાભારતમાં (૧૨,૨૮૬) છ છવ-વણે જણાવ્યા છે; તથા યોગદર્શન ૪,૭માં કર્મના ચાર વિભાગ કરી જીવોના ભાવની શુદ્ધિ અશુદ્ધિનું પૃથક્કરણ કર્યું છે, તે પણ લેશ્યાના જૈન સિદ્ધાંત સાથે સરખાવવા જેવું છે. ટિપ્પણ ન. ૩. કૃષ્ણલેસ્થાની સ્થિતિ, વધારેમાં વધારે ૩૩ સાગર૧ વર્ષો અને ઉપરાંત એક મુહુર્ત છે ( સાતમા નરકમાં). નીલેશ્યાની વધારેમાં વધારે દસ સાગર વર્ષે ઉપરાંત પાપમનો ૧ અસંખ્યાતમો ભાગ છે (પાંચમા નરકમાં). કાપાત લેશ્યાની ત્રણ સાગર વ ઉપરાંત પલ્યોપમને અસંખ્યાતમે ભાગ છે (ત્રીજા નરકના ઉપરના પ્રસ્તરમાં). તેજલેશ્યાની બે સાગર વર્ષે ઉપરાંત પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે (ઈશાન દેવલોકમાં). પાલેશ્યાની ૧. સાગર”, “પલ્યોપમ વગેરેના અર્થ માટે જુઓ રિક નં. ૪, પા. ૨૪૩. ૨. ટીકાકારનું એમ કહેવું છે કે, સંપ્રદાય અનુસાર મુહુર્ત એટલે બધે જ અંતર્મુહુર્ત જ ગણવું. તથા એ વધારાનું મુહૂર્ત ઉમેરવાનું કારણ એ છે કે, ૫રલેકમાં જે લેહ્યા મળવાની હોય, તે મરણ પામતાં પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૪: લેફ્સા ર૪૧ દશ સાગરવષ્ટ ઉપરાંત એક મુફ્ત છે (બ્રહ્મદેવલાકમાં). અને શુક્લ લેશ્માની તેત્રીસ સાગર વર્ષો ઉપરાંત એક મુત છે (અનુત્તરવિમાનમાં). તે બધાની ઓછામાં ઓછી સ્થિતિ અર્જુ' મુહૂ૧ છે. [૩૪-૯] આ તે। બધી લેસ્યાઓની સામાન્ય પ્રકારે સ્થિતિ થઈ. દેવ, મનુષ્ય, નરક અને તિયચ એ ચાર ગતિ અનુસાર જુદી જુદી લેસ્થાની સ્થિતિ નીચે પ્રમાણે છે : [૪૦] નરકગતિમાં કાપાત લેચાની ઓછામાં ઓછી સ્થિતિ ક્રેશ હુન્નર વની છે (પહેલા નરકના ઉપલા થરમાં); અને વધારેમાં વધારે ત્રણ સાગર વર્ષ ઉપરાંત પડ્યેાપમના અસંખ્યાતમે। ભાગ છે (ત્રીજા નરકના પહેલા થરમાં), તે જ પાછી નીલ લેચાની ઓછામાં ઓછી સ્થિતિ છે (ત્રીન નરકમાં); અને વધારેમાં વધારે દશ સાગર વ ઉપરાંત પત્યેાપમનેા અસંખ્યાતમા ભાગ છે (પાંચમા નરકને પહેલે રે). એ જ પાછી કૃષ્ણ લેફ્સાની ઓછામાં ઓછી સ્થિતિ છે (પાંચમાં નરકમાં); અને વધારેમાં વધારે ૩૩ સાગર વર્ષોં છે (સાતમા નરમાં). [૪-૩] તિય ઇંચ અને મનુષ્ય ગતિમાં શુક્લ લેશ્યા બાદ કરતાં બાકીની પાંચ લેશ્યાની ઓછામાં ઓછી તેમજ વધારેમાં વધારે સ્થિતિ અંત ક્રૂત છે. [૪૫] ૧. ટીકાકારના ક્યા પ્રમાણે આ ઓછામાં ઓછી સ્થિતિ તિય ચ અને મનુષ્યગતિમાં જ હોય છે. ર. પૃથ્વી, પાણી અને વનસ્પતિ કાયાને વિષે પહેલી ચાર સભવે છે, તેજ, વાયુ, (૨-૩-૪ ઇંદ્રિયવાળાં) વિકલે'પ્રિય, સમૂમિ, તિય ચ, મનુષ્ય અને નારા વિષે પહેલી ત્રણ સભવે છે; બાકીનાં બીજાને વિષે (એટલે કે જરાયુજ, અંડજ, પાતજ-ગજ-અને દેવ વિષે) છયે સંભવે છે. સ્ત્રીપુરુષના સંબધ વિના ઉત્પત્તિસ્થાનમાં સ્થિત १६ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ શુક્લ વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત છે; અને વધારેમાં વધારે નવ વર્ષ ઓછાં એવાં એક કરેડ પૂર્વ ૧ વર્ષની છે. [૪૬] દેવામાં કૃષ્ણલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષ ની તથા વધારેમાં વધારે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે (ભવનપતિ–વ્યંતરમાં). [૪૮] કૃષ્ણલેશ્યાની જે વધારેમાં વધારે સ્થિતિ તેમાં એક સમય અધિક ઉમેરતાં નીલલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય; તથા પલ્યોપમના અસંખ્યાતમો ભાગ એ વધારેમાં વધારે સ્થિતિ જાણવી (ભવનપતિ, વ્યંતરમાં). [૪૯] નીલની વધારેમાં વધારે સ્થિતિમાં એક સમય ઉમેરતાં કાતિની ઓછામાં ઓછી થાય; અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ તેની વધારેમાં વધારે સ્થિતિ જાણવી (ભવનપતિ, વ્યંતરમાં). [૫૦] તેજેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની (ભવનપતિ અને વ્યંતરમાં), તેમજ એક પાપમ વર્ષની (વૈમાનિકોમાં સૌધર્મ કલ્પમાં) છે; અને વધારેમાં વધારે બે સાગર વષે ઉપરાંત પલ્યોપમનો અસંખ્યા ઔદારિક પુદ્ગલોને શરીરરૂપે પરિણત કરવાં એ સંમઈિમ જન્મ છે, પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય, અને અગર્ભ જ પંચેંદ્રિય તિય"ચ તથા મનુષ્યને સંમૂહિંમજન્મ હોય છે. ગર્ભજ મનુષ્યના મળ, મૂત્ર કફ વગેરે બધા અશુદ્ધ પદાર્થોમાં તે ઉત્પન્ન થાય છે. તેમના દેહનું પરિમાણ આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. તેઓ અસંયમી, મિથ્યાત્વી તથા અજ્ઞાની હોય છે અને અપર્યાપ્ત દશામાં જ, અંતમું હતું માત્રમાં મરી જાય છે. - ૧. “પૂર્વ એટલે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ. નવ વર્ષ બાદ કરવાનું કારણ એ છે કે, એટલા મોટા આયુષ્યવાળા કેઈ મનુષ્ય આઠમે વર્ષે ચારિત્ર ગ્રહણ કરે; પછી ઓછામાં ઓછું ૧ વર્ષ વીતે ત્યારે તેને શુકલેશ્યા અને કેવલજ્ઞાન થવાનો સંભવ છે. પછી - જીવન પર્યંત તે. રહે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૪: લેશ્યા તમે ભાગ (ઈશાન દેવલોકમાં) છે. [પર-૩] તેજોલેસ્થાની જે વધારેમાં વધારે સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરતાં પવલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય (સાનકુમાર દેવલોકમાં). અને વધારેમાં વધારે દશ (સાગર વર્ષ ઉપરાંત એક) અંતર્મુહૂર્ત જેટલી જાણવી (પંચમ બ્રહ્મલોકમાં). [૫૪] પદ્મલક્યાની જે વધારેમાં વધારે સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરતાં શુકલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય (લાંક દેવલોકમાં); અને તેની વધારેમાં વધારે સ્થિતિ ૩૩ સાગર વર્ષ ઉપરાંત અંતર્મુહૂર્ત જેટલી છે (અનુત્તર વિમાનમાં). પિપી. ટિ૫ણ ન. ૪. સંખ્યાથી નહિ પણ ઉપમાથી જ સમજી શકાય એવી વર્ષોની એક ગણતરીને “પલ્યોપમ” કહેવામાં આવે છે. (જેમકે, અમુક કદના ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે અને તેમાંથી દર સે વર્ષે એક એક ટુકડો કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે તે.) . તેવાં ૧૦૪(૧ કરોડ૧ કરોડ) પલ્યોપમ વર્ષો=૧ સાગર વર્ષ. જેનો કાળચક્રના ઊંચે ચડતો અને નીચે ઊતરતો એવા બે ભાગ પાડે છે. ઊંચે ચડતો ભાગ તે “ઉત્સર્પિણી” કહેવાય અને નીચે ઊતરતો તે “અવસર્પિણ” કહેવાય. ઉપર જણાવેલ ૧૦૪ (કોકxકરોડ) સાગર વષેની એક ઉત્સપિ શું થાય અને તેટલાં જ બીજા વર્ષોની એક અવસર્પિણ થાય. ૧. કૌંસમાં મૂકેલ વધારો ટીકાકારનો છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઘર વિનાના ભિક્ષુ શ્રીસુધર્મસ્વામી કહે છે, તીર્થંકરેએ ઉપદેશેલે ગુણવાન સાધુને ભાગ મારી પાસેથી તમે એકાગ્ર મને સાંભળેા. તે માને અનુસરીને ભિક્ષુ દુઃખેાના અંત લાવી શકે છે. [૧] ગૃહવાસ તજીને પ્રત્રજ્યા લેનારા મુનિએ અસત્ય, ચૌય, અબ્રહ્મચ, ઈચ્છા, કામ તથા àાભથી નિવૃત્ત થવું જોઈ એ; તેમજ નીચે જણાવેલાં બધનનાં સ્થાને, કે જેમાં સંસારીએ બુધાય છે, તે જાણવાં જોઈ એ તથા ત્યાગવાં જોઈ એ. [૨-૩] સયમીએ માલ્ય અને ગંધથી સુવાસિત, બારીબારણાં યુક્ત, તથા સફેદ ચંદરવાએવાળા મનેાહર અને સુશોભિત ધરતી મનથી પણ ઇચ્છા નહી કરવી. કારણ કે, કામરાગની વૃદ્ધિ કરનાર તેવા ઘરમાં ભિક્ષુની ઇંદ્રિયા વિષયેામાંથી પાછી વાળવી દુષ્કર થઈ જાય છે. [૪-૫] Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩: ઘર વિનાને ભિક્ષુ ૪૫ સયમી સાધુએ સ્મશાનમાં, નિર્જન ઘરમાં, ઝાડ નીચે એકાંતમાં તથા ખીજાએ પેાતાને માટે બનાવેલા સ્થાનમાં એકલા રહેવાની ઇચ્છા કરવી. જ્યાં લેાકાને બહુ અવરજવર ન હાય, તથા ખાસ કરીને સ્ત્રી ન હોય, એવા નિર્દોષ સ્થળમાં તેણે રહેવું. તેણે નતે કદી પેાતાને માટે ઘર ન ખાંધવું, કે બીજા પાસે ન બંધાવવું. કારણ ૐ, ઘર અધાવવામાં સ્થાવર-જંગમ, સ્કૂલ-સૂક્ષ્મ એમ અનેક પ્રાણીઓને દેખાતા નાશ થાય છે. [૬૯] તે જ પ્રમાણે અન્નપાણી રાંધવા – રધાવવામાં પણ પાણી, ધાન્ય, જમીન કે લાકડાં વગેરેમાં રહેલા ધા જીવાને નાશ થાય છે. માટે પ્રાણીઓ ઉપર દયા લાવીને તે પ્રવૃત્તિ પણ તેણે ન કરવી – કરાવવી. સાધુએ અગ્નિ પણ ન સળગાવવા, કારણુંક તેના જેવું દૂર પ્રસરનારું તથા ચારેબાજુનાં પ્રાણીઓને નાશ કરનારું બીજું કાઈ નથી. [૧૦-૨] સાધુએ સેાનારૂપાને તા મનથી પણ નચિંતવવું. સાનામાં અને ઢકામાં સમબુદ્ધિવાળા ભિક્ષુએ વાણિયાની પેડે કે સંસારીની પેઠે વેચવા-ખરીદવાની પ્રવૃત્તિ ન કરવી. તે મહા દોષનું સ્થાન છે. તેણે તા ભિક્ષાવૃત્તિથી જ જીવનનર્વાહ કરવા. તે જ સુખકર છે. [૧૩-૫] મુનિએ શાક્ત રીતે, દાષરહિત વસ્તુઓ ઘેાડી થાડી ઘણી જગાએથી માગીને મેળવવી; અને મળે કે ન મળે તેમાં સંતેષ રાખી, ભિક્ષા માટે કરવું. તે રીતે મેળવેલે આહાર પણ તેણે સંયમના નિર્વાહાથે ખાવા; રસને અર્થે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ નહિ. તેણે સ્વાદલુપ કે રસલુપ ન થતાં, જીભને નિગ્રહમાં રાખવી તથા આસક્તિરહિત થવું. [૧૬-૭] - સાધુએ અર્ચન, સેવા, વંદન, પૂજન, ઋદ્ધિ, સકાર, અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરવી. તેણે શુકલધ્યાનમાં લીન રહેવું, પાપકર્મરહિત થવું, અકિંચન થવું અને શરીરની મમતા છોડી ભરણુકાળ સુધી વિચરવું. [૧૮-૯]. મરણકાળ નજીક આવ્યું તે પ્રભુ, આહાર છેડી દે. એ રીતે મનુષ્ય શરીરને ત્યાગ કરીને દુઃખથી મુક્ત થવાય છે. નિર્મમ, નિરહંકાર, વીતરાગ, હિંસાદિ દોષરહિત, અને કેવલજ્ઞાન પામેલ તે યતિ અમર બની પરિનિર્વાણું પામે છે, એમ હું કહું છું. [૨૦-૧] Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જીવ-અજીવ તત્ત્વ પ્રથમ જ્ઞાન અને પછી સંયમ ! જે જીવનું સ્વરૂપ જાણ નથી, કે અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સંયમની વાત કયાંથી જાણે? કે ધર્મમાર્ગમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્તિ પણ કેવી રીતે કરે ? માટે જીવ અને અજીવ એ તનું સવિસ્તર વર્ણન અત્રે કરવામાં આવે છે. [૧] પ્રથમ જીવ તત્ત્વ વર્ણવવામાં આવે છે. જીવના બે વર્ગો છે: ૧. સંસારી અને ૨. સિદ્ધ (મુક્ત). [૪-૮] ૧. સંસારી જીવો આ સંસારી જીવોના બે પ્રકાર છે: (૧) ત્રસ (જંગમ) અને (૨) સ્થાવર. [૬-૮] (૧) ત્રસ જીવો ત્રણ પ્રકારના છે : અગ્નિકાય, Page #281 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વાયુકાય અને બીજા (બે ઈદ્રિયોથી માંડી પાંચ ઇકિયેવાળાં) મેટાં શરીરવાળા. [૧૦૬-૭] તેમાંથી અગ્નિકાય અને વાયુકાય એ દરેકના પૂલ અને સૂક્ષ્મ એવા બે બે વિભાગ છે. ૩ અને મોટા શરીરવાળાના બે, ત્રણ, ચાર અને પાંચ ઈદ્રિયવાળા – એમ ચાર વિભાગ છે. [૧૨૬] પાંચ ઈદ્રિયવાળા છના ચાર પ્રકાર છે: નારકી તિર્યચ, મનુષ્ય અને દેવ. [૧૫૫] નરકે સાત હોવાથી નારકીઓ સાત પ્રકારના છે. [૧૫૬-૭] ૧. અગ્નિ અને વાયુ વાસ્તવિક રીતે સ્થાવર કેટીના છે. પણ તેમનામાં ગતિ હોવાથી તેમને જગમમાં ગયા છે.– ટીકા. * ૨. સૂમ છો સર્વ લોકમાં વ્યાપેલા હોય છે અને સ્થૂલજીવ લોકના અમુક ભાગમાં જ હોય છે, એમ મૂળમાં જણાવ્યું છે. [૧૧૧-૩] સૂક્ષ્મ જીવોને એક જ પ્રકાર હોય છે; સ્કૂલ જેના અનેક પ્રકાર હોય છે. તેમના નામ માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા, ૨૫૯. ૩. તે દરેકના પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ મૂળમાં પાડ્યા છે. [૧૦૮] આહાર, એટલે કે નવું શરીર બાંધવા માટે પરમાણુઓનું ગ્રહણ, શરીર, ઇંદ્રિય, પ્રાણપાન, ભાષા અને મન એ છ પર્યાધિઓમાંથી પોતાની યોનિને અનુરૂપ પર્યાદ્ધિઓ પૂરી પ્રાપ્ત કરે તે પર્યાપ્ત કહેવાય અને એક અંતર્મુહૂર્તમાં તે પ્રાપ્ત કર્યા વિના મરી જાય, તે અપર્યાપ્ત કહેવાય. ૪. તે દરેકનાં નામ, પ્રકાર વગેરે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા. ૫૯. ૫. રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, અને તમસ્તમ સુપ્રભા એ સાત. [૧૫૬-૭] Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩૬ઃ જીવઅજીવ તત્વ ર૪૯ તિયચના બે પ્રકાર છે. ગર્ભજ અને સંમૂછિમ. તે બંનેના પાછા ત્રણ ત્રણ ભેદ છે : જલચર સ્થલચર અને ખેચર. તેમાંથી સ્થલચરના બે ભેદ છે: ચેપગે અને પરિસર્પ. પરિસર્પને પાછા બે વિભાગ છેઃ હાથ ઉપર ચાલનારા ઘો વગેરે ભુજપરિસર્પ અને પેટ ઉપર ચાલનારા સાપ વગેરે ઉર પરિસર્ષ. તે દરેકના અનેક પ્રકાર હોય છે. [૧૭૦-૧,૧૭૮,૧૮૦] મનુષ્યના બે પ્રકાર છે: ગર્ભજ અને સંમૂછિમ. તેમાંથી ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે ? કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના.૩ સંમૃમિ મનુષ્યોના પણ તે જ ભેદ છે. [૧૯૬-૯] દેવોના ચાર પ્રકાર છે. ભવનવાસી, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક. તેમાંથી વૈમાનિકના પાછા બે પ્રકાર છે? કપાસી અને કલ્પાતીત. કલ્પાતીતના પણ બે પ્રકાર છે: રૈવેયક અને અનુત્તર. [ર૦૫,૨૧૦,૨૧૩] (૨) સ્થાવર જીના ત્રણ ભેદ છેઃ પૃથ્વીકાય, જળકાય અને વનસ્પતિકાય. તેમાંથી વનસ્પતિકાયના બે ૧. પ્રકરણ અનુસાર પાંચ ઇદ્રિાવાળા તિર્યંચ જ સમજવા ૨. જુઓ. પા. ૨૪૧, નોંધ ૨. ૩. તે ત્રણેની માહિતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૨, પા. ૨૬૦. ૪. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, ૫ ૨૬. ૫. તે દરેકના સ્કૂલ અને સૂક્ષ્મ એવા બે ભેદ પાડવામાં આવે છે. જુઓ પા. ૨૪૮, ન. ૨. આ ચારના પેટાવિભાગે માટે જુઓ ટિ. નં. ૪, પા. ૨૬૨. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભેદો છે. પ્રત્યેક શરીરવાળા અને સાધારણ શરીરવાળા; જીવ દીઠ સ્વતંત્ર શરીર હોય એ પ્રત્યેક શરીરવાળા કહેવાય; અને એક જ સામાન્ય શરીરમાં અનેક જીવ રહેતા હોય, તે તે સાધારણ શરીરવાળા કહેવાય.૨ [૬૯-૭૦-૨૪] ૨. મુક્ત છ મુક્ત અથવા સિદ્ધ જીવોના તેમના છેલ્લા જન્મની અપેક્ષાએ વિવિધ ભેદ પાડવામાં આવે છે. જેમકે, સ્ત્રીશરીરથી સિદ્ધ થયેલા, પુરુષશરીરથી સિદ્ધ થયેલા, નપુંસકશરીરથી સિદ્ધ થયેલા.૪ જૈન સાધુ થઈને સિદ્ધ થયેલા, અન્ય સંપ્રદાયના સાધુ થઈને સિદ્ધ થયેલા કે ગૃહસ્થાશ્રમમાંથી જ સિદ્ધ થયેલા. [૪૯] સિદ્ધો વધારેમાં વધારે (પાંચસો ધનુષ પ્રમાણ) ઊંચાઈ વાળા શરીરમાંથી સિદ્ધ થાય છે, કે ઓછામાં ઓછી (બે હાથ જેટલી ઊંચાઈએથી સિદ્ધ થાય છે, કે મધ્યમ ઊંચાઈ એથી પણ સિદ્ધ થાય છે. વળી ઊર્ધ્વ લોકમાંથી, અધે ૧. તેમની વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ન.. ૪નો છેવટને ભાગ, પા. ૨૬૩. ૨. મૂળમાં આ બધા જીવોના આયુષ્યનું સવિસ્તર વર્ણન છે. તે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૫, પા. ૨૬૩. ૩. કારણ કે સિદ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ, લિંગ આદિ સાંસારિક ભા ન હોવાથી, કોઈ ખાસ ભેદ જ નથી હોતો. ૪. જન્મથી નહીં, પણ કૃત્રિમ –ટીકા. ૫. પહેલા તીર્થંકરના વખતમાં તેટલી ઊંચાઈ હતી, પછી તે. ઘટતી ચાલી છે, એવી માન્યતા છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૩૧ઃ જીવ-અજીવ તત્ત્વ ર૫૧લોકમાંથી, મનુષ્યલક વગેરે વાળ તીરછા (મધ્યમ) લેકમાંથી કે સમુદ્રમાંથી કે બીજા જળસ્થાનમાંથી સિદ્ધ થાય છે. [૫] એક સમયે નપુંસકમાંથી દશ જ જણ સિદ્ધ થઈ શકે; સ્ત્રીઓમાંથી ૨૦ અને પુરુષોમાંથી ૧૦૮. ગૃહસ્થાશ્રમમાંથી એક સમયે વધારેમાં વધારે ચાર સિદ્ધ થાય; જૈનેતર સાધુમાંથી ૧૦ થાય અને જૈન સાધુમાંથી ૧૦૮ થાય. વધારેમાં વધારે ઊંચાઈવાળા શરીરમાંથી એક સાથે બે સિદ્ધ થાય છે; એાછામાં ઓછીએ ચાર અને મધ્યમ ઊંચાઈએ ૧૦૮. એક સમયે ઊર્વ લેકમાંથી ચાર સિદ્ધ થાય છે; સમુદ્રમાંથી ૨; બીજા જળસ્થાનમાંથી ૩; અલોકમાંથી ૨૦. અને મનુષ્યલોકવાળા તીરછા લેકમાંથી ૧૦૮. [૫૧-૪] સિદ્ધો આ લોકને વિષે શરીર તજી, સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્ર ભાગને વિષે જઈને અટકે છે; આગળ અલોકમાં (ગતિ સહાયક ધર્માદિ તત્ત્વ ન હોવાથી) જઈ શકતા નથી. [૫૬] સર્વાર્થસિદ્ધ નામના છેલ્લા અનુત્તર દેવવિમાનની ઉપર બાર જન જઈએ, ત્યારે છત્રાકાર ઈષતપ્રાશ્માર નામની પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ એજન લાંબી છે, અને તેટલી જ પહોળી છે. તેને પરિઘ તેનાથી ત્રણગણું (થી. વધારે એટલે ૧,૪૨,૩૦,૨૪૯ યોજન) જેટલો છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, અને પછી પાતળી થતી. ૧. જુઓ પા. ૨૩૦, . ૧. ૨. જુએ પા. ૧૬૯, ટિ. નં. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૬૧. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ થતી છેડે માખની પાંખ કરતાં પાતળી છે. તે પૃથ્વી સ્વભાવથી જ નિર્મળ, શ્વેત સુવર્ણમય તથા ચતા રાખેલા છત્ર જેવા આકારની જિનેશ્વરોએ કહી છે. તે શંખ, અંકરત્ન, અને કંદ પુષ્પ જેવી પાંડુર, નિર્મળ અને શુભ છે. તેનું બીજું નામ શીતા છે. તેનાથી એક યોજન ઊંચે લોકનો છેડે છે, તે યજનનો જે છેલ્લે કાસ છે, તેના છઠ્ઠા ભાગ સુધી સિદ્ધો રહેલા છે. [૫૭-૬૨] સિદ્ધિ નામની ઉત્તમ ગતિને પામેલા, મહાભાગ્યવંત તે સિદ્ધો ભવપ્રપંચમાંથી મુક્ત થઈ ત્યાં લેકની ટોચે સ્થિર રહેલા છે. પોતાના છેલ્લા જન્મમાં જેનું જે કદ હાય, તેનાથી ત્રીજો ભાગ ઓછું એવું તેમનું કદ હોય છે. તેઓ અરૂપી છે, જીવઘન છે, જ્ઞાન અને દર્શન એટલી જ તેમની સંજ્ઞા (સ્વરૂપ) છે. જેની ઉપમા નથી એવા અતુલ સુખને તેઓ પામેલા છે. [૬૩-૬] હવે અજીવ તત્વ વર્ણવવામાં આવે છે. અજીવ તત્ત્વના બે ભેદ છેઃ (૧) રૂપી – એટલે કે ઇંદ્રિયગ્રાહ્ય ગુણયુક્ત – મૂર્ત; અને (૨) અરૂપી એટલે કે અમૂર્ત. [૪] . (૧) રૂપી – પરમાણુઓ અને તેમના બનેલા સ્ક એ રૂપી દ્રવ્ય છે. તેમના નીચે પ્રમાણે ચાર પ્રકાર ૧. જુઓ. પા. ૧૯૩, ન. ૪. ૨. છેલ્લા શરીરને પિલાણને ભાગ નીકળી ગયો હોવાથી. જીઓ ઉપર નોંધ ૧. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : જીવઅજીવ તત્તવ રયો; છે : સ્કંધ (એટલે કે વિભાગ); દેશ (એટલે કે સ્કંધમાં કલ્પેલો વિભાગ); પ્રદેશ (સ્કંધનો કલ્પી શકાય તેવો સૌથી નાન વિભાગ ); અને પરમાણુ (એટલે કે કંધથી છૂટ એવો નાનામાં નાનો અંશ). [૧૦] પરમાણુ તે લોકના એક જ પ્રદેશમાં રહી શકે છે; પરંતુ કંધ તો એક અંશમાં તેમ જ સમગ્ર લોકમાં પણ વ્યાપેલો હોય. [૧૧] પ્રવાહની દષ્ટિએ તે તે સ્કંધે અને પરમાણુ અનાદિ અને અનંત છે. માત્ર એક સ્થળે સ્થિતિની અપેક્ષાએ તેમને સાદિ કે સાંત કહી શકાય. તે દષ્ટિએ જ તેમની સ્થિતિ પણ ઓછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધીની કહી શકાય. અમુક ક્ષેત્રથી યુત થઈ ફરી તે ક્ષેત્રે આવવાનું અંતર ઓછામાં ઓછું એક સમય જેટલું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોઈ શકે. [૧૨-૪] વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એ રીતે એમને પરિણામ પાંચ પ્રકારનો છે. વર્ણની બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનો છેઃ કાળે, નીલે, લાલ, પીળે અને સફેદ. ગંધની બાબતમાં તેમનો પરિણામ બે પ્રકારને છે : સુગંધી અને દુર્ગધી. રસની ૧. એટલે કે, એક પરમાણુ તો એક જ પ્રદેશમાં રહે; પરંતુ. સ્કંધે ગમે તેટલા પરમાણુના બન્યા હોય તે પણ માત્ર એક પ્રદેશમાં પણ સમાઈ શકે, કે બેમાં ત્રણમાં – એમ પોતાનાં પરમાણુની સંખ્યા બરાબર પ્રદેશમાં પણ રહી શકે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનું છેતીખો, કડવો, તૂરે, ખાટે અને મધુર. સ્પર્શની બાબતમાં તેમનો પરિણામ આઠ પ્રકારનો છે : કકઈ, મૃદુ, ભારે, હલકા, શીતળ, ઊન, સ્નિગ્ધ અને ભૂખે. સંસ્થાનની બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનો છે : મંડળાકાર (ચૂડીની પેઠે), ગોળ (દડાની કે ઝાલરની પેઠે), ત્રણ ખૂણિયે, ચાર ખૂણિયે અને લાંબો. [૧૫-૨૧] પ્રત્યેક પરમાણમાં પાંચ રસમાંનો કોઈ એક રસ; બે ગંધમાંનો કોઈ એક ગંધ; પાંચ વર્ણમાંનો કોઈ એક વર્ણ; અને આઠ સ્પર્શમાંથી પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે : અર્થાત સ્નિગ્ધ અને ઊને, સ્નિગ્ધ અને ઠંડ, લૂખો અને ઠંડે, તથા લૂખો અને કોને – એ ચાર જેડકાંમાંથી કોઈને કોઈ એક. મોટા ઔધોમાં તો આઠે સ્પર્શી યથાચિતપણે હોઈ શકે. પરમાણુ, પરમાણુત્વની અપેક્ષાએ નિત્ય છે; અને એના પલટાતા રસ, ગંધાદિની અપેક્ષાએ અનિત્ય છે. (૨) અરૂપી દ્રવ્ય : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળી એ અરૂપી દ્રવ્યો છે. તેમાંના પ્રથમ ત્રણના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભાગ ગણતાં તેમની કુલ સંખ્યા દશ થાય. - ૧. જૈન દર્શનમાં જ જુદા અર્થ માં સ્વીકારાતાં એ દ્રવ્યોની સમજ માટે જુઓ પા. ૧૬૯, ટિ. નં. ૩. ૨. મૂળમાં “અદ્દા સમય’ શબ્દ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ૩૬ઃ જીવ-અજીવ તત્વ અસ્તિકાય એટલે પ્રદેશને સમૂહ. જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા ખંડને “અતિ અથવા પ્રદેશ કહે છે. ધર્મ, અધર્મ, અને આકાશ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી; પરંતુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. તેથી તે અસ્તિકાય કહેવાય છે. પરંતુ, કાળ એક સમયરૂપ – વર્તમાન ક્ષણરૂપ – છે. તેથી તે અસ્તિકાય નથી કહેવાતો અને તેના સ્કંધ, દેશ અને પ્રદેશ એવા પ્રકાર પણ નથી. આકાશ લોક તેમજ અલોકમાં વ્યાપેલું છે. તેમાં ધર્મ વગેરે દ્રવ્ય રહેલાં છે, પણ તે સમગ્ર આકાશમાં નહીં; પરંતુ અમુક પરિમિત ભાગમાં જ. જેટલા ભાગમાં તે રહેલાં છે, તેટલો ભાગ જ લોક કહેવાય છે; બાકીને અલોક કહેવાય છે. લેકમાં પણ કાળ, મનુષ્યલોકમાં (અઢી દ્વીપ અને બે સમુદ્રમાં) જ રહેલો છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય અનાદિ અને અનંત છે. કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ–અનંત જ છે. પરંતુ, કોઈ કાર્યના આરંભની અપેક્ષાએ સાદિ અને સાંત પણ છે. [૯] આ પ્રમાણે જીવ તથા અજીવન સ્વરૂપને ગુરુમુખે સાંભળીને, તથા તેના ઉપર શ્રદ્ધા કરીને, મુનિ જ્ઞાન અને ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૨૬૦. - ૨. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૨૬૭. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ક્રિયા એ બન્ને દૃષ્ટિઓને અનુમત એવા સંયમમાં રમણ કરે. [૨૪] - ત્યાર બાદ, ઘણાં વર્ષ સુધી સંયમને પાળી, મુનિ નીચેના ક્રમે આત્માનું દમન કરે. તે ક્રમમાં વધારેમાં વધારે લાંબો ક્રમ ૧૨ વર્ષનો છે; મધ્યમ ક્રમ ૧ વર્ષનો છે; અને ટૂંકામાં ટૂંક છ માસનો છે. [૨૪૮-૯] બાર વર્ષવાળે ક્રમ આ પ્રમાણે છે: પહેલાં ચાર વર્ષમાં ઘી વગેરે વિકારક વસ્તુઓનો ત્યાગ કરે (અને આંબેલ વગેરે તપ કરે); બીજાં ચાર વર્ષ (છ ટંક પછી ખાવું, આઠ ટક પછી ખાવું વગેરે) જુદાં જુદાં તપ કરે. પછી બે વર્ષ એકાંતરે આબેલ કરે : એટલે કે ઉપવાસ કરે (ચાર ટંક છોડે) અને પછી આંબેલ કરે. ત્યાર પછી અધું વર્ષ આઠ ટૂંક છોડવાનું કે બાર ટૂંક છોડવાનું એવું આકરું તપ ન કરે. ત્યાર પછી અર્ધ વર્ષ તેવાં આકરાં તપ ૧. “જીવનના બે વિભાગ છે: એક, સત્યને જેવાને અને બીજે, તે સત્યને પચાવવાનો. જે ભાગ માત્ર સત્યનો વિચાર કરે છે, અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ– જ્ઞાનનય; અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે, તે ક્રિયાષ્ટિ -ક્રિયાનય.” ૨. મૂળમાં “સંલેખના” છે. તેને મારણાંતિક સંલેખન પણ કહે છે. શરીર અને કષાયોને ક્ષીણુ કરતા જવા રૂપી તપ – એવો તેનો અર્થ થાય. ૩. આંબેલ એટલે ધી, દૂધ વગેરે રસ વિનાનું અને એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે. આવશ્યક નિ, ગા. ૧૧૭૫. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૩૬ઃ જીવ-અજીવ તત્ત્વ ૫૭ કરે. પણ તે આખા વર્ષ દરમ્યાન આંબેલ પરિમિત જ કરે. (એટલે કે, ચાર ટંક, આઠ ટંક વગેરે છોડયા પછી પારણું વખતે આબેલ કરે છે. ત્યાર બાદ એક વર્ષ કોટી સહિત આંબેલ કરે એટલે કે, પ્રથમ બેલ કરે; પછી બીજે દિવસે ચાર ટંક વગેરે છોડવાનું તપ – ઉપવાસ કરી, તેને અંતે ફરી આંબેલ કરે છે. છેવટે માસ, અર્ધમાસ એમ સર્વ આહારનો ત્યાગ કરે અને (શરીરનો ) અંત લાવે. [૨૫૦-૩] નીચેની ભાવનાએ સમ્યફ દર્શન, ચારિત્ર વગેરેને ભંગ કરનારી છે, અને મરણ સમયે દુર્ગતિનું કારણ થાય છે. માટે (ભારણાંતિક અનશનાદિ કરનારે ) તે ન સેવવી. તે પાંચ આ પ્રમાણે છે : કંદર્પભાવના, આભિયોગિક ભાવના, કિલ્વિષિક ભાવના, મોહભાવના અને આસુરભાવના. ૧. કંદર્પ (અટ્ટહાસ, મોટેથી બોલવું અને કામકથા); કૌમુત્ર્ય (ભ્રકુટિ –નેત્રાદિકની ચેષ્ટા વડે તથા પક્ષી વગેરેની બેલી માં વડે બેલી અન્યને હસાવવા તે ); તથા તેવા પ્રકારના શીલ, સ્વભાવ, હાસ્ય, અને વિકથા વડે , બીજાને વિસ્મય પમાડવા – એમ કરનારે પ્રાણું કંદર્પ ભાવના - ૨. જે (સાધુ, સરસ આહાર કે વસ્ત્રાદિની પ્રાપ્તિ અર્થે ) મંત્ર સાધીને (માણસ, પશુ, કે ઘર વગેરેની રક્ષા નિમિત્તે દોરાધાગા આપવા; ઝાડઝપટ કરવી વગેરે) ભૂતિકર્મ કરે છે, તે આભિયોગિક ભાવના કરે છે. : ૧. પરિમિત” એટલે કે પછી જણાવેલી કેરી સહિત નહિ એવું. Page #291 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનામાને અંતિમ ઉપદેશ જે માથી પુરુષ જ્ઞાન, ક્વળી, ધર્માચાર્ય, સંધ, અને સાધુની નિંદા કરે છે, તે કિશ્વિવિક ભાવના કરે છે. - જેનો રોષ ચિરસ્થાયી હોય છે તથા જે શુભાશુભ નિમિત્તા ભાખવાનો ધંધો કરે છે, તે આસુરી ભાવના ઉત્પન્ન કરે છે.' શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, બળી મરવું, ડૂબી મરવું, પર્વત ઉપરથી પડવું, વગેરે અનાચારરૂપ ગણાતા ઉપાયોનું સેવન વારંવાર જન્મમરણનું કારણ થઈ પડે છે. (એ મેહભાવનાનું વર્ણન થયું. ) ૨૫૪,૨૬૧-૫]. જે. છ મિથ્યાદર્શનમાં અનુરક્ત, વિષયાભિલામી (સનિદાન), હિંસક તથા કૃષ્ણલેસ્યાવાળા રહીને મરે છે, તેઓને બીજા જન્મમાં બધિજ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ થાય છે. પરંતુ, જે સમ્યગ્ન દર્શનમાં અનુરક્ત, વિષયાભિલાષા વિનાના, તથા શુકલેશ્યાવાળા થઈને મરે છે, તેમને બીજા જન્મમાં બેધિજ્ઞાન સુલભ થાય છે. [૨૫૫-૭] જે જે જિનવચનમાં અનુરક્ત થાય છે, તથા મલરહિત અને કલેશરહિત થઈને તેને ભાવપૂર્વક આચરે છે, તેઓ સંસારનો છેદ કરી શકે છે. પણ, જેઓ જિનવચનને જાણતા નથી, તે બિચારા વારંવાર (ફાંસો ખાઈ, ઝેર ખાઈ, કમ્મતે મરવારૂપી) બાલમરણ પામે છે, કે (ઈચ્છા વિના સુધાતૃણ, રોગ, જરા વગેરે કારણે પરાણે મરવા રૂપી) અકામ મરણ પામે છે. [૨૫] ૧. કંદર્પ સિવાયની ઉપરની ભાવનાઓના નામને મળતી હલકી દેવાનિઓ (જુએ પા. ૧૦૯ ટિ નં. ૧.) પણ છે. ટીકાકાર એમ જણાવે છે કે, તે ભાવનાવાળા તે તે દેવાનિને પામે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૩૧: જીવ-અજીવ તત્ત્વ ૫e બહુ આગમનું રહસ્ય જાણનારા, સમાધિ ઉત્પન્ન કરનારા, તથા ગુણગ્રાહી લોકે બીજાને મુક્તિ અપાવી શકે છે. [૨૬] આ પ્રકારે મુમુક્ષુઓને માન્ય એવાં ૩૬ ઉત્તમ (ઉત્તર) અધ્યયનો પ્રગટ કરીને, જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાન પરિનિર્વાણ પામ્યા, એમ હું કહું છું. [૨૬૬] ટિપ્પણો ટિ૫ણ ન. ૧. સ્થૂળ અગ્નિજીવોના નીચેના પ્રકાર મૂળમાં આપ્યા છે : બળતા અંગારા, ભસ્મમિશ્રિત અગ્નિ (મુમું), અગ્નિ, (દીવા વગેરેની) જ્યોત, (તુટક થઈ ઊંચી ગયેલી) જ્વાળા, ઉલ્કા, અને વીજળી. [૧૦૯-૧૦]. સ્થૂળ વાયુજીવોના પ્રકારઃ રહી રહીને વાતો વાયુ (ઉત્કાલિક), વટાળિયે (મંડલિક), ઘનવાયુ (નરકની સાત ભૂમિઓની દરેકની વચ્ચે આવતું વાયુનું પડ), ગુંજારવ કરતા વાયુ, શુદ્ધ વાયુ અને સંવર્તક વાયુ (ઘાસ વગેરેને એકસ્થાનેથી બીજે સ્થાને ઉપાડી જાય તે –ટીકા. પ્રલયકાળને વાયુ ?). [૧૧૮-૯] એકબદ્રિય જીવોની એક ઇંદ્રિય તે સ્પર્શ સમજવી. ૧. મૃદુ વચનથી બીજાના મનમાં સ્વરથતા “ઉત્પન્ન કરનારા. -ટીકા. ૨. છેવટના ભાગના મૂળ પાઠને અર્થ તો, “બીજાની આલોચના (પાપની કબૂલાત) સાંભળવા યંગ્ય છે, એ છે. પરંતુ આખા કમમાં તે વાત બંધબેસતી ન હોવાથી, પૃ. જેકોબીએ સૂચવેલો અવચૂરિને અર્થ અહીં ઉતાર્યો છે. ૨૪માં લોક પછી આ ભાગ નો ઉમેરે છે, એમ તરત સમજાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ - બે ઇન્દ્રિય (સ્પર્શ અને રસ)વાળા જીવોના પ્રકારઃ કૃમિ, સોમંગલ, અળસિયાં, માતૃવાહક (ચૂડેલી ?), વાસીમુખ, છીપ, શંખ, શંખનક, પલ્લક, અણુ પલુક, કેડા, જળ (જાલગ), નીલક, ચંદનક. [૧૨૮-૯] ત્રણ-ઈદ્રિય (સ્પર્શ, રસ, પ્રાણ)વાળા જીવોના પ્રકાર : કુબૂ, કીડી, ઉદ્દેશ, ઉત્કાલિક, ઉદ્દે ડીઆ (વઘઈ?) તૃણાહારી, કાષ્ટાહારી, માલૂક, પનાહારી, કપાસની મીંજમાં થતા (કપાસમિંજા) (:કે?) તિંદુક, સંસમિંજક, સદાવરી, કાનખજૂરા (ગુલમી), ઇંદ્રકાયિક, દ્રોપ (ગોકળગાય). [૧૩૭-૯] ચાર ઈદ્રિય (સ્પર્શ, રસ, પ્રાણુ, આંખ) વાળા છવા : અંઆિ , પિત્તિ, માખી, મચ્છર, ભમરા, કીટ, પતંગ, બગઈ (દ્રિકુણ), કુંકણ, અંગરીટી, નંદાવર્ત, વીંછી, ડેલ (ખડમાંકડી), ભેગરીટક, વિરલી, અક્ષિવેધક, અક્ષિત, માગધ, અફીટક, ચિત્રપત્રક, ઉપધિજલિક, નીચક (ની-નીડ?) તામ્રક. [૧૪૬-૮] જલચર પિંચેંદ્રિય (સ્પર્શ, રસ, થ્રાણુ, આંખ, કાનવાળા) તિર્યંચો] ના પ્રકાર: માછલાં કાચબા, ગ્રાહ, મગર, સુંસુમાર. [૧૨] સ્થલચર ચોપગના પ્રકાર: એક ખરીવાળા (ઘડા વગેરે), બે ખરીવાળા (બળદ વગેરે), ગંડીપદા (ગંડી – કમળની કર્ણિકા જેવા ગોળ પગવાળા – હાથી વગેરે), સનખપદા (સિંહ વગેરે). [૧૭] બેચરના પ્રકાર: ચર્મમય પાંખવાળાં (ચામાચીડિયાં ઈ૦), રોમમય પાંખવાળાં, સમુગ૫ક્ષી (દાબડાના આકાર જેવી પાંખવાળાં), વિતતપસી (સૂપડા જેવી પાંખવાળાં). [૧૮૬-૭] છેલ્લાં બે માનુષાર પર્વતની પેલી પાર રહેનાર મનાય છે. ટિ૫ણ ન. ૨. મધ્યલોકમાં જંબુદ્વીપ, તેની આજુબાજુ વીંટાઈને આવેલો લવણસમુદ્ર તથા તેની અંદર આવેલા પ૬ અંતરદ્વીપ, તે સમુદ્રની આજુબાજુ વીંટળાઈને આવેલો ધાતકી ખંડ, તેની આજુબાજુ આવેલ કાલેદધિ તા તેની આજુબાજુ આવેલો પુષ્કરદ્વીપને માનુષેત્તર પર્વત સુધીનો અર્ધો ભાગ – Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : જીવ-અજીવ તત્ત્વ ૨૨૧ એટલે ભાગ મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર કોઈ પણ માણસ જન્મતો કે મરતો નથી. જબુ વગેરે અઢી દ્વીપોને ભરત વગેરે (સરખા નામનાં સાત સાત) ક્ષેત્રોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. જંબુ કરતાં ઘાતકીખંડમાં તે નામનાં જ બમણું ક્ષેત્રો છે; અને અર્ધા પુષ્કર દ્વીપમાં પણ તેટલાં. એટલે દરેક નામનાં પાંચ પાંચ થયાં. તેમાંથી જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તે ભાગને કર્મભૂમિ કહે છે; અને બાકીની અકર્મ ભૂમિ કહેવાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ વિદેહ એ કર્મભૂમિ છે; પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ રમ્યક, પાંચ હરિવર્ષ, પાંચ દેવફ્ટ અને પાંચ ઉત્તરકુરુ એ ત્રીસ અકર્મભૂમિ છે દેવકર અને ઉત્તરકુરુ એ વિદેહના જ ભાગ છે. પણ તે અકર્મભૂમિ છે. [૧૯૪-૫] ટિ૫ણ ન. ૩. ભવનવાસી દેવાના દશ ભેદ છેઃ અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર. [૨૦૪] તેઓ કુમાર એટલા માટે કહેવાય છે કે, તેઓ કુમારની માફક દેખાવમાં મનોહર, સુકુમાર તથા મૃદુ-મધુર ગતિવાળા અને ક્રીડાશીલ હોય છે. તેઓ મોટે ભાગે આવામાં અને કયારેક ભવનમાં રહે છે. આવાસ મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે. વ્યંતરના આઠ ભેદ છે : કિનર, પુિરુષ, મહારગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. [૨૦૫] તેઓ પણ ભવને અને આવામાં રહે છે. તેઓ પોતાની ઈચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગાએ જાય છે. એમાંથી કેટલાક મનુષ્યની સેવા પણ કરે છે. જ્યાતિષ્કના પાંચ પ્રકાર છે : ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાઓ. તેમાંથી મનુષ્યલોકમાં આવેલા જ્યોતિષ્ઠો મેરુ પર્વતની આસપાસ સદા ભ્રમણ કરે છે; પણ તેની બહારના સૂર્યાદિ સ્થિર છે. [૨૬] : Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ વૈમાનિકના બે પ્રકાર છે : કલ્પપપત્ર (કપવાસી) અને કલ્પાનીત. કલ્પવાસીના બાર પ્રકાર છે: સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત. [૨૦૮-૯] કલ્પાહીતના બે પ્રકાર છે: ગ્રેવેયક અને અનુત્તર. શૈવેયકની ત્રણ વિકે છે : હેઠેની, મ ચમ અને ઉપરની. અને તે દરેકની પાછી નીચેની, મધ્યમ અને ઉપરની એમ ત્રણ ત્રિલે મળી કુલ નવ પ્રકાર છે. [૨૦-૩] અનુત્તરના પાંચ પ્રકાર છે : વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. તે સૌથી ઉત્તર (ઉપર) તેમજ પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. [૨૧૩૪] કલ્પવાસી દેવામાં સ્વામી-સેવક ભાવ છે; પણ કલ્પાતી માં નથી. મનુષ્યલોકમાં પણ કોઈ નિમિત્તથી જવાનું થાય, તે કલ્પવાસી જ જાય છે. કલ્પાતીત દેવ સ્થાન છોડી ક્યાંય જતા નથી. ટિ૫ણ ન. ૪. સ્થૂળ (પર્યાસ) પૃથ્વીકાયના બે પ્રકાર છે : શ્લણ અને કઠણ. તેમાંથી શ્લષ્ણુ પૃથ્વીના સાત પ્રકાર છે : કાળી, નીલ, રાતી, પીળી, ધોળી, પાંડુર અને (પણુગમટ્ટીઆ) પૂર ઊતરી ગયા પછી રહેતા કાંપ. કઠણ પૃથ્વીના ૩૬ ભેદો છે : શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, (ઉપલ) પશ્ચર, શિલા, લવણ, ઊસ, લોઢું, તાંબું, કલાઈ, સીસું, રૂપું, સુવર્ણ, વજ (હીરા), હડતાલ, હિંગળાક, મણસીલ, સાસગ (ધાતુવિશેષ-ટીકા. સસ્પેકમણિવિશેષ ? કે સીસક-જસત ?), અંજન (સુરમો), પરવાળાં, અભ્રકનાં પડ, અભ્રકની રેતી, (તથા નીચેના મણિઓ :) ગે.મેદક, ટુચક, એકરત્ન, સ્ફટિક, લોહિત, મરક્ત, મસારગલ, ભુજમોચક, ઇદ્રનીલ, ચંદનમણિ, ગરિક, હસગર્ભ, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત. [૭૦-૬] અહીં મણિના ૧૮ ભેદ છે. તેમાંથી કોઈ પણ ચારને સમાવેશ બીજી જાતિમાં કરી લઈ, ૪૦ને બદલે ૩૬ ની સંખ્યા ગણવી, એમ ટીકાકાર કહે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જીવ અજીવ તત્વ સ્થળ (પણ) જળકાયના પાંચ પ્રકાર છે: મેધનું પાણી, એસ, હરતણ (વણના અગ્રભાગ ઉપરનાં બિંદુ), મહિકા (ધૂમર), હીમ. [૫] વનસ્પતિકાયના પ્રત્યેક શરીરના જે આ પ્રમાણે છે: વૃક્ષ, ગુચ્છ (વૃન્તાક વગેરે), ગુલ્મ (નવમાલિકા વગેરે), લતા (ચંપકાદિ), બલી (તુંબડી વગેરેન), તૃણ (દાભ વગેરે), નાળિયેરી કેળ વગેરે હલચલતા (બીજી શાખા ન હોવાથી), શેરડી વગેરે પર્વજ, કુહણ (છત્ર જેવા ભૂમિફડા), કમળ વગેરે જલહ, ઔષધ (શાળી વગેરે ધાન્ય), ભાજી વગેરે હરિતકાય. [૯૪૫ સાધારણશરીરીના ભેદઃ આલુ (બટાટા), મૂળા, આદુ, હિરિલી, સિરિલી, સિસિરિલી, વાવતિ, કેમકંદલી, ડુંગળી, લસણ, (કંદલી, કુહવ્રત કે) કુસુવ્રત કદલી, લોહિની, હન, થી, કુહક, કૃષ્ણ, વજ, સૂરણ, અધકણું, મુસંઢી, હરિદ્રા (લીલી હળદર) વગેરે ટિપ્પણ . ૫. મૂળમાં દરેક જીવના આયુષ્ય (ભવસ્થિતિ) વગેરેનું જે નિરૂપણ છે, તે આ પ્રમાણે છે: ૧. ભવસ્થિતિ – એટલે કે મરતા સુધીનું આયુષ્ય, ૨. કાયસ્થિતિ એટલે કે મર્યા બાદ બીજી કોઈ જાતિમાં ગયા વિના તે જ જાતિમાં ફરી ફરીને પેદા થવાની કાલમર્યાદા. અને ૩. પુનરાગમનકાળ – એટલે કે પિતાની જાતિ છેડી, બીજી કાચમાં ઉત્પન્ન થઈ, ફરીથી તે જાતિમાં પાછા આવવાને સમય. પ્રવાહની અપેક્ષાએ તો બધા જીવ અનાદિ અને અનંત છે; પણ આયુષ્યની અપેક્ષાએ તેઓ સાદિ સાંત છે. અગ્નિજીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમું હુર્ત અને વધારેમાં વધારે ત્રણ સાત દિવસની છે; તેમની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમું હુર્ત અને વધારેમાં વધારે અસંખ્ય કાળની ૧. “અસંખ્ય”, “સંપેય”, “અનંત વગેરેના પારિભાષિક અર્થે માટે જુઓ પા. ૫૨, ડિપણ ન. ૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે, અને તેમને પુનરાગમન કાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૩-૬] વાયુઓની આયુષ્ય સ્થિતિ વધારેમાં વધારે ૩ હજાર વર્ષની છે. બાકીનું બધું અગ્નિ પ્રમાણે. [૧૨૨-૪] બે ઈદ્રિયજીવોની આયુષસ્થિતિ વધારેમાં વધારે ૧૨ વર્ષની. છે અને કાયસ્થિતિ વધારેમાં વધારે સંખ્યયન કાળની છે, બાકીનું બધું અગ્નિ પ્રમાણે. ત્રણ ઈદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે ૪૯ દિવસની છે. બાકીનું બધું બેઇદ્રિય પ્રમાણે. [૧૪૧-૩]. ચાર ઇદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે છ માસની છે, બાકીનું બધું બેદ્રિય પ્રમાણે. [૧૫૧-૩] નરકમાં આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી વધારેમાં વધારે પહેલા ,, ૧૦ હજાર વર્ષ ૧ સાગર વર્ષ બીજા ,, ૧ સાગર વર્ષ ત્રીજા , ચોથા , પાંચમા ,, ( ૧૦ ) ૧૭ , છઠ્ઠા ૧૭ , ૨૨ , સાતમા ,, ૨૨ , ૩૩ , નારકી મારીને તરત પાછો નારકી થઈ શકતો નથી. તેથી તેની કાચસ્થિતિ જુદી નથી. તેનો પુનરાગમનકાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૬૦-૮] • . ૧. જુએ પા. પર, ટિપ્પણ . . Page #298 -------------------------------------------------------------------------- ________________ ૩૧. જીલ અજીવ તત્ત્વ જલચર ખેચર અંતમું હ અંતમું હ અંતર્યું હત પૂર્વ કાટી૧ ત્રણપયેાપમર પક્ષ્ચાપમને અસ’ખ્યાતમેા ભાગ આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી વધારેમાં વધારે પુનરાગમનકાળ આછામાં આપ્યા અંતર્યું હત વધારેમાં વધારે અને તકાળ સ્થલચર કાર્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુ હત અંત હત અંત હત વધારેમાં વધારે ૨ થી ૯ પૂર્વ કાટી ૭ પલ્યાપમવત્તા પયૅાપમને અસ૨થી ૯ પૃવકાટી ખાતમેા ભાગ અને ૨ થી ૯ પૂર્વ કાટી અંતમું હ અન`તકાળ અંતર્યું હતું. અને તકાળ ૨૫ [૧૮૯૭૧] મનુષ્યની ઓછામાં એછી આયુષ્યસ્થિતિ અંતર્મુહૂત છે; અને વધારેમાં વધારે ત્રણ પક્ષ્ચાપમ છે.જ ક્રાયસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂત છે અને વધારેમાં વધારે ત્રણ પલ્યેાપમ વત્તા ૨ થી ૯ ( એટલે કે ૭) પૂર્વકાટી છે. પુનરાગમનકાળ ઓછામાં આ અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંત કાળ. ૧. પૂર્વ'ના અર્થ માટે જીએ પા. ૨૪૨, નેાંધ ૧. ૨. ગજ ભુપરિસ અને ઉપપરસનું ધ્રુવ કાટી અને સમૂમિનું ૩૨ અને ૫૩ હજાર વર્ષીનું. સમૂ`િમ સ્થલચરનું ૮૪૦૦૦ વર્ષ, પલ્યાપમ’ના અર્થ માટે જીઆ પા. ૨૪૩, ૮, ૪. ૩. એ યુગલિકનું છે. બીજા ગજનું પૂર્વ કાટી અને સમૃછિમનું ૭૨૦૦૦ વર્ષ. યુગલિક એટલે ( સામાન્ય રીતે ) જંબુદ્રીપને વીટળાયેલા લવસમુદ્રમાં આવેલા અંતરદ્વીપેાના રહેવાસી. તે સ્ત્રી-પુરુષનું જોડકું જ જન્મે છે. ૪, એ યુગલિકનું છે, સમૂમિનું તે અંતર્મુહૂત જ ગણવું. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી વધારેમાં વધારે ભવનપતિ ૧૦ હજાર વર્ષ બૂતર તિષ્ક પલ્યોપમને આઠમો ભાગ સૌધર્મ ૧ પલ્યોપમ ઈશાન થી કંઈક વધારે સાનકુમાર બે સાગર વર્ષ માહેન્દ્ર , થી વધારે બ્રહ્મલેક ૭ સાગર વર્ષ લાંતક ૧૦ ,, મહાશુક્ર સહસ્ત્રાર આનત ૧૮ ,, પ્રાણુત આરણ અમ્યુત ગ્રેવેચક-૧ એક સાગર વર્ષથી કંઈક વધારે એક પાપમ , વત્તા એક લાખ વર્ષ બે સાગર વર્ષ ,, થી વધારે સાત સાગર વર્ષ ,, થી વધારે ૧૦ સાગર વર્ષ , , W ૨૬ » –૩ ૨૪ , , - ૨૫ ,, » –૫ ૨૬ , - -૧ ૨૭ . ૭ ૨૮ • –૮ ર૯ » –૯ ૩૦ : f 1 1 ? ? ? ૨૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩૧ : જીવ-અજીવ તાવ અનુત્તરનાં પહેલાં ચારમાં ઓછામાં ઓછી ૩૧ સાગર અને વધારેમાં વધારે ૩૩ સાગર. અને પાંચમા માં ઓછામાં ઓછી તેમજ વધારેમાં વધારે ૩૩ સાગરે૫મ. દેવો પણ મરીને તરત દેવ નથી થઈ શકતા એટલે તેમની કાયસ્થિતિ જુદી નથી. તેઓ ચુત થઈને પૃથવી, જળ, વનસ્પતિ અને સંખ્યાત વર્ષ આયુષ્ય વાળાં ગર્ભજ-પર્યાય એ સ્થાનમાં જ પેદા થાય છે, અન્ય સ્થાનોમાં નહિ. તેમને પુનરાગમનકાળ મનુષ્ય જેવો સમજવો. [૨૧૭-૪૪] પૃથ્વી જીવ પાણજીવ વનસ્પતિજીવ આયુ. ઓછું અંતમું હૃર્ત અંતમું હુર્ત અંતમું વધારે ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ કાય૦ , ઓછું અંતમું હતું પૃથ્વી પ્રમાણે અંતમુહૂર્ત વધારે. અસંખ્યકાળ અનંતકાળ પુનરાગમન છું. અંતમુહૂર્ત અંતમું હુર્ત વધારે અનંતકાળ અસંખ્યકાળ ૮૦-૨,૧૦૨] ટિ૫ણ ન. ૨. કાળદ્રવ્યને લગતું નીચેનું વર્ણન ૫. બેચરદાસજીકૃત ‘જૈનદર્શન’માંથી ઉતાર્યું છે : “ કાળ એ અઢી દ્વિીપમાં (મનુષ્યલોકમાં) વ તો ભાવ છે; પરમ સૂક્ષ્મ છે; એના ભાગ થઈ શકતા નથી અને એ એક સમયરૂપ છે. એ એક સમયરૂપ હોવાથી જ તેની સાથે અસ્તિકાય શબ્દને સંબંધ લાગી શકતો નથી. કારણકે, પ્રદેશોના સમુદાયનું નામ અસ્તિકાય છે. એ એક સમયરૂપ કાળ દ્રવ્યરૂપ છે અને પર્યાયરૂપ પણ છે. દ્રવ્યરૂપે એ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. અત્યાર સુધીનો બધે કાળ અને હવે પછીને બધો કાળ કાળરૂપે એકસરખે હોવાથી એને નિત્ય કહેવામાં આવે છે, અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતો હોવાથી એને અનિત્ય પણ કહેવામાં આવે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ “આ કાળ નામનો ભાવ કઈ પદાર્થનું નિર્વતું ક-કારણ નથી. તેમ પરિણામી-કારણ પણ નથી. કિંતુ, પિતાની મેળે જ પેદા થતા પદાર્થોનું અપેક્ષા-કારણ છે. કારણકે, એ પદાર્થો અમુક કાળે જ થવા જોઈએ એ જાતના નિયમનું કારણ કાળ છે. “ધડે ફૂટી ગયે”, “સૂર્યને જોઉં છું,’ અને ‘વરસાદ થશે – ઇત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચોખા વ્યવહારો જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યા છે, એનું નામ કાળ છે. તથા, “આ મેટું છે” અને, “આ નાનું છે, એ બંને વ્યવહારનું નિમિત્ત પણ કાળ જ છે. એ રીતે વર્તન, પરિણામ અને ક્રિયા વગેરેના વ્યવહારોથી મનુષ્યલોકમાં કાળની હયાતી જાણી શકાય છે. મનુષ્યલોકથી બહારના ભાગમાં કાળ દ્રવ્યની હયાતી જણાતી નથી. ત્યાં તો સદ્રપ પદાર્થ માત્ર પિતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિતિ કરે છે, ત્યાંના પદાર્થોની હયાતી સહજ જ છે. તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેઠે સરખે સરખા પદાર્થોની કેઈ પણ ક્રિયા એકસાથે ન થતી હોવાથી, તેઓની કોઈ પણ ક્રિયામાં કાળની જરૂર નથી પડતી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એકસાથે થાય છે, તેનું જ કારણ કાળ છે; પરંતુ જુદા જુદા પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારોનું કારણ કાળ હોઈ શકતા નથી. કારણ કે, એ જુદા જુદા ભાવાની ક્રિયાઓ એક કાળે જ થતી નથી; તેમ નાશ પણ પામતી નથી. માટે મનુષ્યલોકની બહારના ભાગમાં થતા કોઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહીં; તેમજ, ત્યાં જે નાનામોટાનો વ્યવહાર ચાલે છે, તે સ્થિતિની અપેક્ષાએ છે; અને સ્થિતિ હયાતીની અપેક્ષાએ છે; અને હયાતી તો સહજ છે. માટે તે વ્યવહાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી. કેટલાક આચાર્યો કાળને જુદા દ્રવ્યરૂપે માનતા નથી. તેઓની માન્યતા પ્રમાણે વર્તના અને પરિણામ વગેરે પદાર્શમાત્રામાં થતા ફેરફાર છે.” તે ફેરફારોમાંથી જે પહેલો થયો હોય તે Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩૧: જીવ અજીવ તત્ત્વ ૨૩૯ પુરાણા કહેવાય અને પછી થયા હોય, તે નવીન કહેવાય. એ બધા ફેરફારા પદાર્થોમાં કાઈ ખીન્નની પ્રેરણા વિના થયા કરે છે. તેને માટે કાળ નામનું જીદુ દ્રવ્ય માનવાની જરૂર નથી. પરંતુ કાંળને જીટું કેન્ય માનનારા તેમને એવા જવાબ આપી શકે કે, તેમ તે ગતિ વગેરે માટે ધર્માસ્તિકાચ વગેરે માનવાની પણ જરૂર ન રહે ! પરંતુ કાળને જીંદુ દ્રવ્ય માનનારાઓમાં પણ મતભેદ છે. કેટલાક તેને મનુષ્યક્ષેત્ર ત્યેષિચક્રના ગતિક્ષેત્ર - માત્રમાં રહેલું ગણે છે. અને તેટલું હાવા છતાં સપૂર્ણ લેાકનાં પરિવર્તને નું નિમિત્ત થતું માને છે, તેમની દલીલ એ છે કે, કાળ પેાતાનું કાર્યાં જ્યાતિષચક્રની ગતિની મદદથી કરે છે. માટે; જ્યાતિષચક્રની ગતિના ક્ષેત્રની બહાર તેને માનવે। ઠીક નથી. જ્યારે ખીન્ન તેને લેાક્થાપી કહે છે. એ લેાકવ્યાપી હેાવા છતાં ધર્માસ્તિકાયની પેઠે સ્કરૂપ નથી, પરંતુ અણુરૂપ છે. એના અણુની સખ્યા લેાકાકાશના પ્રદેશે જેટલી છે. એ અણુ તિહીન હેાવાથી લેાકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર જ્યાંનાં સાં સ્થિત રહે છે. તેમના સ્કંધ નથી બનતેા. તેમનામાં તિય ક્પ્રચય (સ્કંધ) થવાની શક્તિ નથી. તેથી કાળ દ્રવ્યને અસ્તિકાય નથી ગણવામાં આવ્યું. આમ કાળદ્રવ્યમાં જોકે તિ પ્રચય નથી; તે પણ ઊ'પ્રચય તેા છે. તેથી દરેક કાળઅમાં સતત પિરણામેા થયા કરે છે. તે પિરણામને સમય કહે છે. એ જ અન્ય દ્રવ્યાના પરિણામમાં નિમિત્તકારણ થાય છે. નવીનતા, પુરાણતા વગેરે અવસ્થાએ કાલઅણુના સમયપ્રવાહની અપેક્ષાએ જ સમજવી તેઈ એ. પરમાણુને લેાકાકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ સુધી જતાં જેટલી વાર લાગે, તેટલી વારમાં કાળગ્રંના એક સમય-પચ વ્યક્ત થાય. અર્થાત્ ‘સમય’ પરિણામ, અને એક પ્રદેશમાંથી ૫. અહીંથી શરૂ થતે! એક અવતરણ રિહ્નવાળા ભાગ સુખલાલજી અનુવાદિત ગ્રંથ ભા. ૪, પા. ૫૫૮માંથી સંક્ષેપરૂપ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ २७० મહાવીરસ્વાસીના અતિષ ઉપદેશ બીજા પ્રદેશ સુધીની પરમાણુની મંદ ગતિ એમનેનું પરિમાણુ અરામર છે. આ દિગબર ગ્રંથાનું મતવ્ય છે. ‘હવે વસ્તુસ્થિતિ સમજવા પ્રયત્ન કરીએ. નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તેા કાળને અલગ દ્રવ્ય માનવાની કશી જરૂર નથી. તેને જીવાદવના પર્યાયરૂપ માનવાથી જ બધા વ્યવહાર ઉપપન્ન થઈ નચ છે. એટલે બાકીના પક્ષા વ્યાવહારિક કે ઔપચારિક છે. કાલને મનુષ્ય ક્ષેત્ર-પ્રમાણ માનવાના પક્ષ સ્થૂલ લેકવ્યવહાર ઉપર નિ ́ર છે. અને તેને અણુરૂપ માનવાના પક્ષ ઔપચારિક એમ ને કબૂલ કરીએ તે, એ પ્રશ્ન ઊભા થાય છે કે, મનુષ્યક્ષેત્રની બહાર પણ નવું, જૂનું વગેરે ભાવા થાય છે, તેા પછી કાલને મનુષ્યક્ષેત્રમાં જ કેવી રીતે માની શકાય ? કાલને યાતિષચક્રના સંચારની અપેક્ષા શામાટે છે? અને હાય તાપણુ કાલ લેકવ્યાપી હાઈને પણ તેની મદદ નથી લઈ શકતા ? છે. કાલને અણુરૂપ માનવાની ૫ના ઔપચારિક જ છે. પ્રત્યેક પુદ્ગલ પરમાણુને જ ઉપચારથી કાન્નાણુ સમજવા એઈએ. એમ ન માનવાને બદલે કાલાને સ્વતંત્ર જ માને તે પ્રશ્ન થાય છે કે, તે। પછી તેને ધર્માસ્તિકાયની પેઠે સ્ફધરૂપ કેમ નથી માનતા? એ સિવાય બીજો એ પ્રશ્ન પણ થાય છે કે, વળી જીવઅજીવના પર્યાયમાં નિમિત્તકારણ સમય-પર્યાય છે; તે। પછી સમય-પર્યાયનું નિમિત્તકારણ શું? તેને સ્વાભાવિક માને, તે પછી જીવ–અછવના પર્યાયને પણ સ્વાભાવિક શા માટે ન માને? વૈદિક દર્શનમાં પણ કાલના સબંધમાં મુખ્ય બે પક્ષ છે. વૈશેષિક અને ન્યાયદર્શન કાલને સવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે. અને સાંખ્ય, યાગ અને વેદાંત વગેરે કાલને સ્વતંત્ર વ્ય ન માની, અને પ્રકૃતિ-પુરુષ (જડ-ચેતન)નું જ રૂપ માને છે. કાલ એ વ્યવહારનિર્વાહ માટે કરવામાં આવેલી કલ્પના જ છે – એ વિષેની ચર્ચા માટે જુએ યાગદર્શન, રૂ. સૂ. ૧૨ ઉપરનું ભાષ્ય'. . Page #304 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા अप्पा चेव दमेयवो अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सही होइ अस्सिं लोए परत्थ य ॥ પેાતાની જાતને જીતવી જોઈ એ. પેતાની જાત જીતવી જ મુશ્કેલ છે, જેણે પેાતાની જાત જીતી છે, તે આ લાક અને પરલેાકમાં સુખી થાય છે. [૧-૧૫] वरि मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहि दम्मन्तो बन्धणे हि वहेहि य ॥ બીજાએ મને વધ – બંધનાદિથી ક્રમે, તેના પેાતે જ . મારી જાતને સયમ અને તપ દ્વારા રાખું, એ વધારે સારુ છે. [૧-૧૬] चत्तारि परमंगाणि दुलहाणीह जन्तुणो । माणुसतं सुई सद्धा संजमंमि य दीरियं ॥ સ'સારમાં જીવને એધિનાં આ ચાર પરમ અંગે! દુર્લભ છે. મનુષ્યપણું, સદ્મનું શ્રવણુ, તેમાં શ્રદ્દા અને તેનું આચરણ [૩-૧] કરતાં હું નિગ્રહમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ माणुसत्तंमि आयाउ जो धम्म सोच सद्दहे । तवस्सी बीरियं लक्षु संबुडे निझुणे रयं ।। મનુષ્યપણું પામીને જે પ્રાણુ ધર્મ સાંભળી શ્રદ્ધા કરે, અને તેમાં પુરુષાર્થ કરી, તપથી પાપકર્મને પિતામાં આવતું કે, તે પિતાની મલિનતા દૂર કરી શકે છે. [૩-૧૧] असंखय जीवियं मा पमायए जरोवणीयस्स हु नत्थि ताणं एवं विजाणाहि जणे पमत्ते किण्णु विहिंसा अजया गहिन्ति ।। તૂટયા પછી જીવિત ફરી સાંધી શકાતું નથી, માટે પ્રમાદ ન કરો. ઘડપણ આવ્યા પછી બીજો રસ્તો નહિ રહે ત્યારે, પ્રમત્ત, હિંસક અને અયત્નશીલ મનુષ્યની શી દશા થશે, તેનો વિચાર કર. [૪-૧] सुत्तसु यावी पडिबुद्धजीवी न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं भारुण्डपक्खी व चरप्पमत्ते ॥ સૂતેલાઓની વચ્ચે જાગતા રહેતું. તીવ્ર બુદ્ધિવાળા પંડિતે આયુષ્યને વિશ્વાસ ન કરો. કાળ નિર્દય છે અને શરીર અબળ છે. માટે ભારંડપક્ષીની પેઠે અપ્રમત્ત રહેવું. [૪૬] न चित्ता तायए भासा कुउ विज्जाणुसासणं । विसन्ना पापक मेहिं बाला पंडियमाणिणो ॥ વાણુની ચતુરાઈ બચાવી શકતી નથી; વિદ્યાનું શિક્ષણ પણ શી રીતે બચાવે? પિતાને પંડિત માનતા મૂર્ખ કે પાપકમમાં ખૂંચેલા રહે છે. [૬-૧૦] , Page #306 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતો ર जो सहस्सं सहस्साणं संगामे दुन्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं एस से परमो जउ ॥ . अप्पाणमेव जुज्झाहि किं ते जुन्झेण बझउ । अप्पणामेवमप्पाणं जइत्ता सुहमेहए ॥ દુર્જય સંગ્રામમાં લાખો યેહાએાને જીતે, તેના કરતાં એક પિતાને જીતે, તો તે જય ઉત્તમ છે. પોતાની જાત સાથે જ લડવું જોઈએ. બહારના સાથે લડીને શું? પિતાના બળથી પોતાની જાતને જીતનારે સુખી થાય છે. [૯,૩૪-૩૫] पंचिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुन्जयं चेव अप्पाणं सवं अप्पे जिये जियं ।। પાંચ ઈ,િ ક્રોધ, માન, માયા અને લોભ; તથા સૌથી વિશેષ દુર્જય એવું પિતાનું મનઃ એ જિતાયાં એટલે બધું જિતાયું. [૮-૩૬] जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्स वि संजमो सेउ अदिन्तस्स वि किंचग ॥ મહિને મહિને લાખો ગાય દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનુંય સંયમાચરણ શ્રેષ્ઠ છે. [૯-૪૦) मासे मासे तु जो बालो कुसग्गेण तु भुजए । न सो सक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ॥ કોઈ અજ્ઞાની મનુષ્ય મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઈને ઉગ્ર તપ કરે, તો પણ તે માણસ, Page #307 -------------------------------------------------------------------------- ________________ २७४ મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ સત્પુરુષ એ બતાવેલા ધર્મને અનુસરનારા મનુષ્યના સાળમા હિસ્સાનેય ન પહોંચે. [૯-૪૪] कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥ વિવિધ પદાર્થોથી ભરેલું આખું વિશ્વ કાઈ એક મનુષ્યને જ આપી દેવામા આવે, તે પણ તેનાથી તેને તૃપ્તિ થાય નહિ. મનુષ્યની તૃષ્ણાએ એવી દુપૂર છે. [૮-૧૬] सुवण्णरूप्पस्स उ पञ्वया भवे सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि इच्छा उ आगाससमा अगन्तिया ॥ સેાનારૂપાના કૈલાસ જેવા અસંખ્ય પતા પણ લે।ભી મનુષ્યને પૂરતા નથી. કારણ કે, ઇચ્છા આકાશ જેવી અનંત છે. [૯-૪૮] पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नाल मेगास इइ विज्जा तवं चरे ॥ ધનધાન્ય સમેત આખી પૃથ્વી કાઈ એક મનુષ્યને જ આપી દે, તે પણ તે તેને પૂરતી થાય નહિ. આમ જાણી નિગ્રહને આશરેા લેવા એ જ ઠીક છે. [૯-૪૯] सलं कामादिसं कामा कामा आसी वसोवमा | कामे पत्थैमाणा अकामा जन्ति दोम्गाई || Page #308 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત ૨૭૫ કામ શલ્યરૂપ છે, કામે વિષરૂપ છે, તથા કામો ઝેરી સર્પ જેવા છે. એ કામોની પાછળ પડેલા લાકે, તેમને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિ પામે છે. [૯-૫૩] दुमपत्तए पण्डयए जहा निवडइ राइगणाण अच्चए । ___ एवं मणुयाण जीवियं समय गोयम मा पमायए । વખત જતાં પાકું થઈ ગયેલું ઝાડનું પાન જેમ (અચાનક) ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવિત પણ (અચાનક) ખરી પડે છે; માટે હે ગૌતમ ક્ષણ વાર પણ પ્રમાદ ન કરીશ. [૧૦-૧]. इइ इत्तरियम्मि आउए जीवियए बहुपच्चवायए । विहुगाहि रयं पुरे कडं समयं गोयम मा पमायए ।। , આ જીવિત બહુ ચપળ છે તથા વિધ્રોથી ભરપૂર છે; માટે ક્ષણ પણ પ્રમાદ કર્યા વિના હે ગૌતમ, તું પૂર્વે કરેલાં કર્મ ખંખેરી નાખ. [૧૦-૩] सचं विलवियं गीयं सत्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ॥ .... बालाभिगमेसु दुहावहेसु न तं सुहं काम्गुणेसु रायं। विरत्तकामाण तवोहणाणं जं भिक्खुणं सीलगुगे रयाणं ॥ બધું ગીત વિલાપ જેવું છે, બધું ના વિડંબનારૂપ છે, બધાં આભરણા ભારરૂપ છે, તથા બધા કામો દુઃખાવહ છે. હે રાજા! જેમાં મૂખ લોકોને આનંદ આવે છે, તેવા દુઃખાવહ કામમાં તે સુખ નથી, જે સુખ કામેથી વિરક્ત. અને શીલગુણામાં રત એવા તપોધન ભિક્ષને છે. [૧૩,૧૬૭]. Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ नागो जहा पंकजलावसनो दटुं थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुगो मग्गमणुब्धयामो ॥ કાદવમાં ખેંચી ગયેલો હાથી જેમ કિનારે જેવા છતાં કાંઠે આવી શકતો નથી, તેમ કામગુણમાં આસક્ત થયેલા અમે સત્ય માર્ગ દેખવા છતાં તેને અનુસરી શકતા નથી. [૧૩-૩૦] अब्भाहयंमि लोगंमि सवओ परिवारिए । अमोहाहिं पडन्तीहिं गिहंसि न रइं लभे ॥ ચારે બાજુથી પીડા પામેલા અને ઘેરાયેલા લેકમાં, જ્યાં અમેઘ કાળ દોડ્યા જ કરે છે, ત્યાં ઘરમાં રહીને અમે રતિ નથી મેળવી શકતા. [૧૪-૨૧] संसयं खलु सो कुणई जो मग्गे कुणई घरं । जत्थे। गन्तुमिच्छेज्जा तत्थ कुवेज सासयं ॥ જ્યાં પિતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો જ્યાં પોતાને કાયમનું જવાનું છે, ત્યાં ઘર કરવું જોઈએ! [૯-૨૬] जस्सत्थि मच्चुणा सक्खं जस्स चत्थि पलायणं । जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ॥ જેને મૃત્યુ સાથે મિત્રતા છે, જે તેને હાથમાંથી ભાગી શકે છે, અથવા “હું મરવાને નથી' એવું જે જાણે છે, તે એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.” [૧૪૨૭] Page #310 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત w रसा पगामं न निसेवियत्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवन्ति दुमं जहा साउफलं व पक्खी । ઘી-દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો યથેચ્છ ન સેવવા; કારણ કે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટાળાબંધ દોડી આવે છે, તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે. [૩ર-૧૦] जहा दवग्गी पउरिन्धणे वणे समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो न बम्भयारिस्स हियाय कस्सई ॥ જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત સળગેલો દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીને ઈકિયાગ્નિ શાંત થતો નથી. અતિ આહાર કાઈને હિતકર નથી. [૩ર-૧૧] काम तु देवीहि विभूसियाहिं न चाइया खोभइउं तिगुत्ता। तहा वि एगन्तहियं ति नचा विवित्तवासो मुगिणं पसत्थो । ભલેને મન, વાણું અને કાયાનું બરાબર રક્ષણ કરતા હેય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને ક્ષોભ પમાડવાને શક્તિમાન ન હોય, પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણ, સ્ત્રી વગેરેથી રહિત એ એકાંતવાસ જ સ્વીકાર. [૩ર-૧૬] एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवन्ति सेसा । जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा ॥ જેઓ કામવાસનાને તરી શક્યા છે, તેઓને બાકીની બીજી વાસનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૦૮ મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ જનારાને ગંગા જેવી માટી નદીને પણ શે! હિસાબ [૩૨-૧૮] आलओ थी जणाहण्णो थीकहा य मणोरमा । संभवो चेव नारीणं तासि इन्दियदरिसणं ॥ कूइयं रुइयं गीयं हासभुत्तासियाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं ॥ गत्तभूसणमिद्वै च कामभोगा य दुज्जया । नरस्त गवेसिस्स विसं तालउडं जहा ॥ [ બ્રહ્મચર્યની વાડે! ] સ્ત્રીએથી સકી ઘર, મનેારક સ્ત્રીકથા, સ્ત્રીએને પરિચય, તેએાની ઈંદ્રિયાનું નિરીક્ષણ, તેઓનું કૂજિત, રુદિત, ગીત, હાસ્ય, તેની સાથે ભેાજન અને એક, રસદાર ખાનપાન અને પ્રમાણથી વધારે ખાનપાન, શરીરની ટાપટીપ, અને શબ્દાદિ પાંચ વિષયે માં આસક્તિ એ આત્મગવેષી બ્રહ્મચારી માટે તાલપુર વિષ જેવાં છે. [૧૬,૧૧-૩] जहा य अण्डपभवा बलागा अण्डं बलागप्पभवं जहा यं । एमेव मोहाययणं खु तन्हा मोहं च तण्हाययणं वयन्ति ॥ જેમ અગલી ઈંડામાંથી પેદા થાય છે, અને ઈંડુ અગલીમાંથી પેદા થાય છે, તેમ મેાહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેાહ છે. [૩૨-૬] दुःखं हयं जस्स न होइ मोहो मोहो हओ जस्स न होइ तण्हां । तण्हा हया जस्स न होइ लोहो लोहो हओ जस्स न किंचाई ॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા જેતે મેાહ નથી, તેનુ દુ:ખ તેના મેાહ ગયેા; જેનામાં લેાભ અને જેનું કાંઈ નથી, તેને લેાભ નથી. [૩૨-૮] ૨૦૯ ગયું; જેને તૃષ્ણા નથી નથી, તેની તૃષ્ણા ગઈ; किरिथं च रोयई घीरे अकिरियं परिवजए । दिट्ठीए दिट्ठीसंपन्ने धम्मं चरसु दुच्चरं ॥ બુદ્ધિમાન પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે, અને અક્રિયાનેા ત્યાગ કરે છે. શ્રદ્ધાયુક્ત માણસે શ્રદ્ધા અનુસાર કાણુ ધર્મનું પણું આચરણ કરવું. [૧૮-૩૩] जहा गेहे पलित्तम्मि तस्स गेहस्स जो पहू । सार भण्डागि नीणेड़ असारं अवइज्झइ || एवं लोए पलितमि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुभेहि अणुमन्निओ || જ્યારે ઘર સળગે છે, ત્યારે ધરને ધણી તેમાંથી સારવસ્તુઓ લઈ લે છે અને અસારવસ્તુએ જતી કરે છે; તેમ જરા અને મરણથી સળગેલા આ સંસારમાં તમારી ( વડીલજનેાની અનુમતિથી મારા આત્માને તારવા ઇચ્છું છું. [૧૯,૨૨-૩] अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नन्दणं वणं || अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य ॥ अप्पा मित्तममित्तं च दुप्पट्ठयसुपट्टिओ || Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આપણો આત્મા જ નરકની વૈતરણું નદી તથા કૂટ શાલ્મલી વૃક્ષ છે; આપણો આત્મા જ સ્વર્ગની કામદુધા ધેનુ ઘથા નંદનવન છે. દુઃખે અને સુખને આત્મા જ કર્તા અને વિકર્તા છે. સાથે માર્ગે જનારો આત્મા જ મિત્ર છે, અને ખરાબ માર્ગે જનારે આત્મા જ શત્રુ છે. [૨૦,૩૬-૭] वेया अहीया न भवन्ति ताणं भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हवन्ति ताणं को णाम अणुमन्नेज एयं ॥ 'ભણેલા વેદ બચાવી શકતા નથી, જમાડેલા બ્રાહ્મણે અંધારામાંથી અંધારામાં લઈ જાય છે. સ્ત્રીઓ અને પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી; તો કાણ એ બધાને સ્વીકારે? [૧૪-૧૨] पसुबन्धा सव्ववेया य जटुं च पावकम्मुणा । न तं तायन्ति दुस्सीलं कम्माणि बलवन्ति हि ॥ પશુઓને યજ્ઞમાં બાંધવાં અને હેમવાં વગેરે યજ્ઞકમી, તથા તેમનું વિધાન કરનારા બધા વેદો પાપકર્મનાં કારણરૂપ હેઈ, દુશીલ માણસને બચાવી શકતાં નથી. કર્મો જ આ જગતમાં બળવાન છે. [૨૫-૩૦] न हु पाणवहं अणुजाणे मुच्चेज कयाइ सव्वदुक्खाणं । एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥ પ્રાણીઓનો વધ કરના-કરાવનાર કદી સર્વ દુઓમાંથી મુક્ત થઈ શકતો નથી. એવું આ સુંદર ધર્મ ઉપદેશનારા આર્ય પુરુષોએ કહ્યું છે. [૮-૮) Page #314 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત ૨૮૧ न वि मुण्डिएण समणो न ओंकारेण बम्भणो । न मुगी रण्णवासेणं कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बम्भचेरण बम्भणो । नाणेग उ मुणी होइ तवेग होइ तावसो | कन्मुगा बम्भणो होइ कम्मुगा होइ खत्तिओ । वइसो कम्मुगा होइ सुद्दो हवइ कम्मुगा ॥ માત્ર મંડાવાથી શ્રમણ થવાય નહિ, માત્ર સ્કારથી બ્રાહ્મણ થવાય નહિ, માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ, અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પરંતુ, સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય. કર્મથી જ માણસ બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ થાય છે. [૨૫,૩૦-૩] नाणस्स सवस्स पगासगाए अन्नाणमोहस्स विवजणाए । रागस्स दोसस्स य संवएणं एगन्तसोक्खं समुवेइ मोक्खं ।। સર્વપ્રકારના જ્ઞાનને નિર્મળ કરવાથી, અજ્ઞાન અને મેહને ત્યાગવાથી, તથા રાગ અને દ્વેષનો ક્ષય કરવાથી એકાંતિક સુખરૂપી મોક્ષ પ્રાપ્ત થાય છે. [૩૨-૨] तस्सेस मग्गो गुरुविद्धसेवा विवजणा बालजणस्स दूरा । सज्झायएगन्तनिसेवणा य सुत्तत्थसंचिन्तणया घिई य ।। તેને માર્ગ આ પ્રમાણે છેઃ ગુરુ અને જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરવી; અજ્ઞાનીઓને સંગ દૂરથી જ ત્યાગ; એકાગ્રચિત્તથી સતશાસ્ત્રને અભ્યાસ કરે; તેના અર્થનું ચિંતન કરવું; અને ચિત્તની સ્વસ્થતારૂપી વૃતિ કેળવવી. [૩ર-૩] Page #315 -------------------------------------------------------------------------- ________________ અક ભૂમિ ૨૬૧ અક્લેવરશ્રેણી પા અકામમરણ ૨૫૮ અક્રિયાવાદ ૯૪,૯૭ અગ્નિથવા ૨૫૯ અધાતી ફ ૧૭૮ અજીવ કેન્ય ૨૫૨ અજ્ઞાનવાદ ૯૪ અધ ૬૨ ૧૬૨,૧૬૯,૨૫૪ અનંતાનુઅંધી (કષાય) ૧૭૫,૧૯૪ અનંત' વર્ષ ૪૯,૫૨ અનાઢિઅ દેવ ૫૭ અનુપ્રેક્ષા ૪૬ (જુઓ સ્વાધ્યાય) અનુભાવમધ ૨૨૬ અપ્રમાદ ૧૯-૨૧ અર ૯૬ અરિષ્ટનેમિ ૧૨૩ અવગાહ ૧૯૩ અવધિજ્ઞાન ૧૩૧,૧૬૮ અવસર્પિણી ૨૩૭ અવિનીત પર અવિરતિ ૧૭,૨૨૫ અસમાધિ –નાં સ્થાન ૨૧૨ અસભ્યેય વર્ષ ૪૯,૫૨ અસયમ ના પ્રકાર ૨૧૧ અસિપત્રવન ૧૦૯ અસ્તિકાય ૧૭૪,૨૫૫ સૂચિ અંગ –ચાર, ખેાધિનાં ૧૬; -દ્દા, ઉત્તમ ૧૯; -ગ્રંથ ૧૩૨,૧૭૪; —વિદ્યા ૩૬; –વિકાવિદ્યા ૮૬ અંતરાયકર્મ ૧૯૧,૨૨૯ અંતરીક્ષ વિદ્યા ૮૫ અંતર્મુહૂત ૨૩૦ અંધકવૃષ્ણુિ ૧૨૮ અહિંસા ૩૬,૯૩ આકાશ ૧૬૨,૬૯, ૨૨૫; તા બે ભેદ ૧૭૦ આકાશગંગા ૧૦૪ આચારાંગ ૨૧૨ આચાય –વગેરે દૃશ ૨૦૭ આત્મા ૭ આભિનિષાધિક જ્ઞાન ૧૬૮ આભિયાગિક ભાવના ૨૫૭ આયુષક' ૧૮૨,૨૨૮ આરંભ ૧૪૩ આધ્યાન ૧૯૪,૨૦૪,૨૩૬ આ -૧ ૯૪; -ધર્મ ૯૪ આલેાચના ૧૭૭,૨૦૩,૨૦૬ આસુરી –દિશા ૩૦; –ભાવના ૨૫૮; -ચાતિ ૩૫ આસવ ૧૦૭,૧૬૩,૨૦૨ આંતરદ્વીપ ૨૬૧ આંબેલ ૨૫૬ ઇજ઼કાર ૭૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૨૮: ઈદ્ર ૩૯,૫૬,૧૨૮ કપિલપુર ૬૯,૭૦ ઈપથિક ૧૯૨,૨૯૫ કંબોજ પપ ઈષતપ્રભાર ૨૫ કાપતી વૃત્તિ ૧૦૪ ઉગ્રલોક ૮૬ કામદુઘા ગાય ૧૧૪ ઉગ્રસેન ૧૨૩ કાય –૭, જીવન (જુઓ જીવ) ઉચ્છેદવાદ ૨૦ કાચબ્યુલ્સર્ગ ૨૦૪ ઉત્તરગુણ ૧૫ કાયસ્થિતિ ૪૯,૨૬૩ ઉત્પાદન દેષ ૧૪૧ કાસગં ૧૫૫,૧૭૯,૨૦૪, ઉત્સર્પિણી ૨૩૭ કાર્માણ શરીર ૧૯૩,૧૯૬ ઉદાયન ૯૬,૯૯ કાલ ૧૬૨.૧૭૦,૨૨૫,૨૬૭-૭૦. ઉગમ દોષ ૧૪૧ કાલિજર પર્વત ૭૦ ઉપધાન ૨૩૬ કાશી ૭૦; –રાજ ૯૬,૯૯ ઉપયોગ” ૧૬૩ કા૫ ૧૪૬ ઉપસર્ગ -ત્રણ ૨૦૯ કાંપિલ્ય નગર ૯૨ ઉપસંપદા ૧૫૧ કિર્વિષિક દેવ ૧૦૯,૨૫૮ એકેદ્રિય જીવ ૪૯ કુરર પક્ષી ૮૨,૧૧૬ એપધિ ૧૪૨ કુહેટ વિદ્યા ૧૧૬ ઔદારિક શરીર ૧૯૩,૨૯૬ કુંથુ રાજા ૯૬ ઔપગ્રહિષધિ ૧૪૨ કેવલજ્ઞાન ૧૬૮;-દર્શન ૧૯૧,૧૯૭ કદંબવાલુકા નદી ૧૦૯ કેવલી કર્મા શ ૧૮૬,૧૮૯,૧૯૩ કપિલ મુનિ ૩૨-૭ કેશવ ૧૨૨,૧૨૩ કમલાવતી ૭૫,૮૧ કેશ કુમાર ૧૩૦ ૪૦ કરકંડુ રાજા ૪૫,૯૬,૯૯ કેસર ઉદ્યાન ૯૨ કર્બટ ૨૦૫ કોષ્ટક ઉદ્યાન ૧૩૨ કર્મ –ના આઠ પ્રકાર ૧૭૮; –ના કૌતુકકર્મ ૧૨૪,૨૫૭ હેતુઓ ૧૭,૨૮,૨૨૫; -ભૂમિર૬૧ કૌશલિક રાજા ૬૩ કલિગ દેશ ૪૫,૯૬ કૌશાંબી ૧૧૨ કષાય ૧૭,૨૬,૪૬,૨૦૯,૨૨૫ ક્રિયા -પાંચ ૨૯; –વાદ ૯૪ કંથક પપ - ૯૭; સ્થાન ૨૧૧ - કંદર્પભાવના ૨૫૭ , ક્ષાયિક સમ્યકત્વ ૧૭૬ Page #317 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ખેટ ૨૦૫ ગણધર ૧૫૮ ગણરાજા ૮૬ ગભાલી ૯૪ ગર્ગ ૧૫૮ ગંધન સર્ષ ૧૨૮ ગંધહસ્તી ૧૨૪. ગારવ –ત્રણ ૧૦૭,૨૦૮ ગાંધાર ૪૫,૯૬ ગુણ ૧૬૨,૧૬૯; -સાધુના ૧૨; –સ્થાન ૧૭૨ ગુપ્ત ૪૬,૧૩૯ ઈ ગોત્રકર્મ ૨૨૯ ગૌતમ ૪૮,૯૪,૧૩૧ ઈ. ઘાતી કર્મ ૧૭૮ ચક્રવત –નાં રત્ન ૫૬ ચર્ચા –સાધુની ૧૫ ઈ૦ ચંપાનગરી ૧૧૮ ચાતુર્યામ ૧૩૨ ચારિત્ર ૪૬,૧૩૪,૧૬૧,૧૬૮; –ના પાંચ પ્રકાર ૧૬૬ ઈ;. –મેહનીય ૪૬,૧૭૨ ચિત્ર ૬૮ ઈ૦ ચૂલણરાણી ૬૯ ચૈત્ય ૩૯,૧૧૦ છદ્યસ્થ ૧૬૮,૧૭૨ જય ૯૬,૯૯ –ઘોષ ૧૪૪ જંબુદ્વીપ ૫૭,૨૬૧ જિન ૧૬૮,૧૭૨ જીવ ના બે પ્રકાર ૨૭; –કાય, છ ૬.૬૬,૧૬૨; -બે ઇદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઈદ્રિય, જલચર, બેચર, સ્થલચર ર૬૦; –ત્રસ, સ્થાવર ૨૪૭-૯; –પંચેદ્રિય, નારકી, તિર્યંચ ૨૪૮;-સંભૂમિ મનુષ્ય, દેવ ૨૪૯; –મુક્ત ૨૫૦ -પૃથ્વીકાય, જળકાય, વનસ્પતિકાય,સાધારણશરીરી ૨૬૩;-ની આયુષ્યસ્થિતિ, ભવસ્થિતિ, -ને પુનરાગમનકાળ ૨૬૩ જ્યોતિષાંગ ૧૪૮ જ્યોતિકદેવે ૨૬૧ જ્ઞાતપુત્ર ૯૬,૨૫૯ જ્ઞાતાધર્મ કથ ૨૧૧ જ્ઞાન ૧૩૪,૧૬૧; –ના પાંચ પ્રકાર ૧૬૮;-(વિશેષધ)૧૯૩,૧૭ જ્ઞાનાવરણીયકર્મ ૧૯૧,૨૨૬ તત્વ નવ ૧૬૩ ત૫ ૪૬,૨૦૬; –ના પ્રકાર ૧૯૮-૨૦૯ તાલપુટ વિષ ૮૯ હિંદુક -વૃક્ષ ૬૧; –ઉદ્યાન ૧૩૨ તેજસ શરીર ૧૯૩,૨૯૬ તૃપંચક ૧૩૩ દર્શન ૭૯,૧૦૮,૧૩૪,૧૬૫,૨૧૮, ૧૫; –નાં દશ કારણ ૧૬૪; –નાં લક્ષણ ૧૬૬; –વાળાને આચાર ૧૬૬; –(સામાન્ય ) ૧૯૩, ૧૯૭; –મેહનીય કર્મ ૪૬,૧૭૨ દશ નાવરણીયકર્મ ૧૯૧,૨૨૭ દશાણું ૭૦,૯૬; ભદ્ર ૯૬,૯૯ Tona! Page #318 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વિ દશાહે ૧૨૨ નોકષાય ૪૬ દશાશ્રુતસ્કંધ ૧૨ પગુલ્મ ૬૯ દંડ –ત્રણ ૧૦૭,૨૦૮; –વિદ્યા ૮૬ પરમ આધાર્મિક દેવ ૨૧૩ દિવ્યપાલી” વર્ષ ૯૫ પરમાણુ ૧૭૦, ૨૫૩ દેવ –ના વર્ગ ૧૨ . પરિષહ ૧૦-૫; –જય ૪૬ દેવકી ૧૨૨ પર્યાય ૧૬૨,૧૬૯ દેગંદક દેવ ૧૦૧,૧૦૯ ૧૧૯ પાપશાસ્ત્ર ૨૧૩ દ્રવ્ય ૧૬૨,૧૬૯ પાર્શ્વનાથ ૧૩૧ દ્રાણમુખ ૨૦૫ પાલિત ૧૧૮ દ્વારિકા ૧૨૫ પાંચાલ ૪૫,૭૧,૯૬ - દ્વિમુખ ૪૫,૯૬ પિહુંડ ૧૧૮ ધર્મ ૪૭,૨૧૦; –-અસ્તિકાય ૧૬૨, પુદ્ગલ ૧૬૨-૩,૧૭૦ ૧૬૯, ૨૫૪; --ધ્યાન ૧૯૪, પુરુષવેદ ૪૬,૧૭૭ ૨૦૪,૩૩૬ પુરીમતાલ ૬૯ ધ્યાન –ચા૨ ૧૯૪,૨૦૪,૨૨૬ પૂર્વ વર્ષ પર નગતિરાજ ૪૫,૯૬ પૌરુપી ૧૫ નગ્નવેશ (સાધુપણું) ૧૧૭ પૌષધ ૪૨ નપુસકવેદ ૪૬,૧૭૭ પ્રકૃતિબંધ ૨૨૬ નમરાજા ૩૮-૪૭,૯૬ પ્રતિક્રમણ ૧૭૯,૨૦૬ નચ ૧૩૪,૧૭૪ પ્રતિમા -ઉપાસકની ૨૧૦-ભિક્ષની નલકુબર ૧૨૮ નંદનવન ૧૧૪ પ્રતિલેખના ૧૫૨ નંદીષ પપ પ્રત્યાખ્યાન ૧૮૦ નામકર્મ ૧૮૭,૨૨૮ પ્રદેશબંધ ૨૨૬ નિદાન ૧૭૮ પ્રમાણ ૧૭૪ નિમિત્તશાસ્ત્ર ૧૧૬ પ્રમાદ ૧૭,૨૨૫ “નિયાણું ૬૯ પ્રવચનમાતા ૧૩૯ ૪૦, ૧૭૯ નિર્જરા ૧૬૩ પ્રાણુ -દશ ૨૦૯ નિશ્ચયનય ૧૩૪ પ્રાણ – વર્ગ ૨૧૦-૧૪ વર્ગ ૨૧ નીલપર્વત પ૭ પ્રાયશ્ચિત્ત –દશ ૨૦૩;૨૦૧ ૨૧૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સૂચિ બલભદ્ર ૧૦૧ મહાપદ્મ ૯૬,૯૯ અલશ્રી કુમાર ૧૦૧ મહાબલ ૯૬,૯૯ બહ૯૫. ૨૧૨ મહાપાલી” ૯૫ બ્રહ્મચર્ય ૮૭-૯,૨૧૦,૨૧૧; અને મહાપ્રાણ વિમાન ૯૫ આહાર ૨૧૯ મંગળકમ ૧૨૪ બ્રહ્મદત્ત ૬૯ ઈ૦ મંડિકુક્ષિ ચૈત્ય ૧૧૧ બ્રહ્મલેક ૯૫ મંત્રવિદ્યા ૮૬ બ્રાહ્મણું ૧૪૬ મંદરગિરિ ૫૭ ભક્ત પ્રત્યાખ્યાન ૨૫,૧૮૫ મારણાંતિક સંલેખના ૧૫૪ ભદ્રા ૬૩ મિથિલા ૩૮ ભયસ્થાન, સાત ૨૧૦ મિથ્યાત્વ ૧૭,૫૦,૨૨૫ ભરત ૯૬,૯૯ મિથ્યાદર્શન ૧૭૮ ભવનવાસી, દશ ૨૬ મૂલ –ગુણ ૧૫૧; –વિદ્યા ૮૬ ભવસ્થિતિ ૪૯,૨૬૩ મૃગા ૧૦૧૪ -પુત્ર ૧૦૦ ઈ ભારંડ પક્ષી ૨૦ માક્ષ ૧૬૩ ભાવના ૪૭,૨૧૨,૨૫૭ મેહ –નાં રથાન ૨૧૩; –ભાવના ભિક્ષા ૭,૮૪,૧૫૪; –ના નિયમ ૨૫૮ ૨૧૦; –નાં કારણે ૨૧૦ મેહનીયકર્મ ૩૮,૪૬,૧૯,૨૨૮ ભાગરાજ ૧૨૮ શ્લેચ્છ પ૦ ભેગલકે ૮૬ ચજ્ઞ ૬૬,૧૪૪ ભૌમવિદ્યા ૮૫ ચાખ્યાત ચારિત્ર ૧૬૮,૧૮૯ મગધ ૧૧૦ ચોગ ૧૭,૬૬,૨૧૬,૨૨૫-૬ મઘવન ૯૬,૯૯ રનેમિ ૧૨૨ ૦૦ મડંબ ૨૦૬ રામ ૧૨૨ મતિ જ્ઞાન ૧૬૮ રૂપિણી ૧૧૯ મદ, આઠ ૨૧૦ રૈવતક ૧૨૫ મન:પર્યાય જ્ઞાન ૧૬૮ રહિણી ૧૨૨ મનુષ્યલોક ૫૮,૨૬૧ રહિત ૮૧ મરણું –સકામ અને અકામ ૨૨-૫; રૌદ્રધ્યાન ૧૯૪,૨૨૪,૨૩૬ -બાલ ૨૫૮ લક્ષણ –વિદ્યા ૮૫; –શાસ્ત્ર ૩૬ Page #320 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્ર ૫૮,૨૬૧ લેશ્યા ૬૭,૨૩૩-૪૩ વજત્ર૪ષભનારા સંહનન ૧૨૯ વજવાલુકા ૧૦૯ વર્ધમાન ૧૩૨; –ગૃહ ૪૧ વસુદેવ ૧૨૨ વસ્ત્રચ્છેદવિધા ૮૫ વાયુ ૨૫૯ વારાણસી ૬૧,૧૪૪ વાસષ્ઠ ૭૯ વાસુદેવ ૫૬,૯૭ વાસ્તુવિદ્યા ૮૬ વિકથા, ચાર ૨૦૯ વિજય ૮૬, ૯૯; –ઘોષ ૧૪૫ વિદેહ ૪૪-૫૯૬ વિનય 3; –વાદ ૯૪,૯૭ વિનીત ૫૩ વૃષ્ણિ ૧૨૫ વેદ ૫,૧૪૫; --વિત ૮૩ વેદનીય ૨૨૮ વૈતરણું ૧૦૯,૧૧૪ વૈદ્યવિદ્યા ૮૬ વૈમાનિક દેવ ૨૬૨ વૈશ્રમનું ૧૨૮ વ્યવદાન ૧૮૩ વ્યવહારનય ૧૩૪,૨૧૨ વ્યંતર દેવ ૨૬૧ વ્રત પાંચ ૨૦૯ * શબ્દ ૧૭૧ શરીર, પાંચ ૧૯૩ શલાકાપુરુષ ૯૭ શલ્ય, ત્રણ ૧૦૭,૧૭૭,૨૦૮ શાલ્મલી વૃક્ષ ૧૦૯,૧૧૪ શાશ્વતવાદી ૨૦ શાસ્ત્રજ્ઞ, સાચા ૫૩-૮ શાંતિનાથ ૯૬,૯૯ શિક્ષાવ્રત ૨૪ શુકલધ્યાન ૧૮૩,૧૮૬,૧૯૩,૯૪, ૨૦૪,૨૩૬ શિક્ષ ૨૦૭ શિલેશી દશા ૧૮૬,૧૯૨ શૌર્યપુર ૧૨૨ શ્રાવસ્તી ૧૩૨ શ્રુતજ્ઞાન ૧૩૧,૧૬૮ શ્રેણિક ૧૧૦ શ્રેણી ત૫ ૧૯૯,૨૦૫ ષષ્ઠીહાયન ૫૬ . સગર ૯૬,૯૯ સનકુમાર ૬૯,૯૬,૯૯ સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૩૦ સમારંભ ૧૪૩ સમિતિ ૩૬,૪૬,૧૩૯ ૪૦ સમુદ્ર પાલ ૧૧૮; -વિજય ૧૨૨ સમ્યકત્વ ૭૯,૧૬૪,૧૭૫-૬ સમ્યગદર્શન ૭૯ સર્વાર્થસિદ્ધ ૨૫૧ સંખ્યય” વર્ષ ૪૯,પર સંજ્ઞા,ચાર ૨૦૯ સંભૂત ૬૮ ૬૦ સંમૂછિત છવ ૨૪૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સંચય ૯૨ સંરંભ ૧૪૩ સંલે ખના ૨૫૬ સંવર ૪૬,૬૬,૧૬૩ સામાજિકે ૫૭ સામાચિક ૨૪,૧૬૭,૧૭૯ સામુદ્રિકશાસ્ત્ર ૧૧૫ સાંપરાયિક કર્મ ૧૯૫ સિદ્ધ ૨૫૦-૨; –ના ગુણ ૧૮૫ સીતાનદી પ૭ સુગ્રીવ ૧૦૧ સુદર્શન ૫૭ સૂત્રકૃતાંગ ૨૧૧-૨ સૂચિ સ્તુતિમંગલ ૧પપ સ્ત્રી ૧૨,૩૫,૨૨૦; વેદ ૪૬,૧૭, સૌથી ૨ ૯૬ સ્થવિર ૧૫૮ સ્થિતિબંધ ૨૨૬ સ્વપ્ન -વિદ્યા ૮૫ ૧૧૫ –શાસ્ત્ર ૩૬ સ્વયંભૂરમ ૫૮ સ્વરવિદ્યા ૮૫-૬ સ્વાધ્યાય, પાંચ ૧૫૧,૧૮૧ હરિકેશ બલ ૫૯ હરિણું ૯૬.૯૯ હસ્તિનાપુર ૬૯,૭૩ Page #322 -------------------------------------------------------------------------- ________________