________________
૩૩: કવિચાર
અવિધજ્ઞાનાવરણીય, મન:પર્યાયજ્ઞાનાવરણીય અને કવળજ્ઞાનાવરણીય — એમ પાંચ પ્રકારે છે. [૪]
૨. દનાવરણીયઃ એટલે કે વસ્તુના ‘સામાન્ય ધ’રૂપ આવરનાર ક. તેના નવ પ્રકાર છે: નેત્રજન્ય
દનને
સામાન્ય ખેાધને આવનાર ‘ ચક્ષુનાવરણીય;’ મૈત્ર સિવાયની અપ્રિય કે મનથી. થતા સામાન્ય ખેાધને આવરનાર ‘ અચક્ષુ નાવરણીય; અવધિલધથી તા સામાન્ય એધને આવરનાર તે ‘ અવધિદર્શનાવરણીય;' અને કેવળલબ્ધિથી થતા સમસ્ત પદાર્થના સામાન્ય મેધને આવરનાર તે ‘કેવળદનાવરણીય,' જે કર્મથી સહેલાગ્રંથી જાગી શકાય એવી નિદ્રા આવે, તે ‘ નિાવેદનીયદનાવરણીય; જેનાથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ અને, તે નિદ્રાનિદ્રાવેદનીય; જેનાથી ખેઠાબેઠા કે ઊભા ઊભા ઊંધ આવે, તે ‘પ્રચલાવેદનીય॰;’ જેનાથી ચાલતાં પણ નિદ્રા આવે, તે ‘પ્રચલાપ્રચલાવેદનીય॰;' અને જેનાથી જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું મૂળ પ્રગટે, તે • સ્ત્યાનગૃહિ.' (૫-૬]
२२७
શું શું કરવાથી બધાચ તે માટે જુએ તત્ત્વાર્થસૂત્ર અ. ૧૧. જેમકે: જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધના પ્રત્યે દ્વેષ ધારણ કરવા; કલુષિત ભાવથી જ્ઞાન છુપાવવું; અને જ્ઞાન લઈન જાય તેવે મસર રાખવે; કાઈ ને જ્ઞાન મેળવવામાં તરાય નાવે; અને કાઈ આપતા હોય તે તેના નિષેધ કરવા; ખાએ વાજમી હ્યું હોય છતાં વળી હિંથી તેના દોષ ખડાવવા – એ બધાં દુષ્કૃત્યાથી જ્ઞાનાવરણીય ક્રમ ખંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org