________________
૨૨: ૨થનેસિ
૧૨૩
૧
પુત્ર થયા હતા. એ અરિષ્ટનેમિ સ યુક્ત હતા. તેમને મધે,. સર્વોત્તમ હતાં; તેમને વર્ણ શ્યામ
અરિષ્ટનેમિ નામને શુભ લક્ષણ અને ચિહ્નોથી આકૃતિ અને સ્વર હતા તથા પેટ માછલીના આકારનું હતું. [૧-૬]
અરિષ્ટનેમિ ઉમરે આવતાં કેશવે તેમને માટે ઉગ્રસેનTM પાસે તેની કન્યા રાજીમતીનુંપ માગું કર્યું. તે રાજીમતી સુશીલ, દેખાવડી, સલક્ષણસંપન્ન તથા વીજળી જેવી દેદીપ્યમાન હતી. [૬-૭]
૧. અરિષ્ટનેમિને રથનેમિ નામના મેાટા ભાઈ હતા, તે વાત આગળ આવશે.
૨. એ પ્રકરણને અંતે ટિપ્પણ ત. ૧, પા. ૧૨૯.
૩. કેશવ અને રામ એટલે કૃષ્ણ અને ખલભદ્ર. બ્રાહ્મણ ગ્રંથામાં કૃષ્ણના મહિમા જ વધારે છે. પરંતુ જૈન ગ્રંથેામાં તે ગૃહથ કૃષ્ણ કરતાં તીર્થંકર અરિષ્ટનેમિને પ્રભાવાતિશય બતાવવા જુદા જુદા અનેક પ્રસંગેા આપેલ છે.
૪. કંસને પિતા, કંસને મારી કૃષ્ણે તેને મથુરાની ગાદી પાછી આપી. તે અને દેવક ખ'ને ભાઈ થાય. દેવકી દેવની. પુત્રી હતી. બ્રાહ્મણ અને જૈન અને માન્યતા પ્રમાણે કૃષ્ણે કસને મારી નાખ્યા હેાવાથી ( કસના સાળા,બીજી માન્યતા પ્રમાણેસસરા ) જરાસંધે મથુરા ઉપર હુમલા કરવા માંડચા; તેથી કૃષ્ણે ત્યાંથી ભાગીને પશ્ચિમ સમુદ્રને કિનારે દ્વારિકા વસાવી અને બધાને ત્યાં આણ્યા.
૫. હરિવંશ તથા સુતનુ આપ્યું છે. અહીં થનેમિએ ‘સુતનુ’ સખાધન હાવાને કારણે પણ હાય.
Jain Education International
વિષ્ણુપુરાણમાં ઉગ્રસેનની કન્યાનું નામ પણ ૩૭ મા શ્ર્લેકમાં રાજીમતી માટે વાપર્યું છે, તે કદાચ તેનું બીજું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org