SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ શ્રી સુધસ્વામી કહે છેઃ એક વાર તૂટા પછી જીવનદારી ફરી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં ત્યાગ કરી, કલ્યાણના માને અનુસરે. અને અસંયમમાં જુવાની વિતાવ્યા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશું થઈ શકશે નહિ, પણ અસહાય ચ, કરેલાં કર્મોનું ફળ ભોગવવા જવું પડશે. કારણ, કરેલાં કર્યાં ભાગવ્યા વિના કાઈ ના છૂટકે થતો નથી. [૧,૩ આયુષ્ય દરમ્યાન મૂઢ મનુષ્ય અનેક પાપા કરી તથા અનેક વેર બાંધી ધન ભેગું કર્યાં કરે છે. પરંતુ મૃત્યુ બાદ જ્યારે પેાતાને પેાતાનાં કર્મ ફળ ભોગવવા જવું પડે છે, ત્યારે તે તેની સાથે આવતું નથી, તેમજ તેનું રક્ષણ કરતું નથી. ધન આ લેાકમાં જ કળમાંથી ખેંચાવી શતું નથી, તેા પછી પરલેાકની તે! વાત જ શી ? [૨,૫] Jain Education International For Private & Personal Use Only સાંધી શકાતી સુધી પ્રમાદના પ્રમાદ, હિંસા www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy