SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ અજ્ઞાન, પુત્ર! : આત્મા અમૂત હાવાથી દેખવામાં આવતા નથી; પરંતુ તે અમૂર્ત હાવાથી જ નિત્ય છે. વિષય વગેરે કારણાથી તેને અધ પ્રાપ્ત થાય છે, અને તે બંધ જ સંસારનું કારણ કહેવાય છે. અમે અત્યાર સુધી ધર્મ નહેાતા જાણ્યા, તેથી જ અત્યાર સુધી પાપકમ કર્યાં કર્યાં અને મેાહથી બંધાઈને સંસારમાં પડી રહ્યા. પરંતુ હવે તેવું નહિ કરીએ. ચારે બાજુથી પીડા ઘેર.યેલા આ લેકમાં અમેધ (એવે કાળ ) છે. એવી દશામાં અમે ધરમાં રહીને આનંદ તેમ નથી.૨ [૧૯-૨૧] પામેલા અને G : અને પુરાહિત ક્ષેાક શાથી પીડાયેàા છે ? છે ઘેરાયેલેા છે? તમે અમેાધ કાને કહેા છે ? હે પુત્ર!! જાણવા માગુ છું. [૨] ર પુત્રા : મૃત્યુથી લેાક છે. જે જે રાત્રીએ જાય તે રાત્રીઓને અમે અમેાધ પીડાયેલે છે; અને જરાથી ઘેરાયેલા છે, તે પાછી નથી આવતી; તેથી કહીએ છીએ.” અધમ કરનારની રાત્રીએ અફળ જાય છે અને ધર્મ આચરનારની રાત્રીએ સફળ થાય છે. [૨૭-૫] વિચર્યાં જ કરે મેળવી શકીએ ૧. જાતક ૫૦૯-૧૦. ૨. મહાભારત ૧૨,૬૫૮, ૩. મહા॰ ૧૨,૬૫૨ ૪. મહા૦ ૧૨,૬૫૩૦. પુરાહિત : હમણાં આપણે થાઉં! વખત વધુ સંસારમાં Jain Education International શાથી હું તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy