________________
સાચે શાસ્ત્રજ્ઞ જેણે શાસ્ત્રને મર્મ જાણ્યો નથી, જે અહંકારી છે, જે લુબ્ધ છે, જે પ્રક્રિયનિગ્રહી નથી, તથા જે નિરંતર ગમે તેમ લપલપ કર્યા કરે છે, તે (ઘણું ભણ્યો હોય તોય) વિનીત ન કહેવાય કે શાસ્ત્રજ્ઞ પણ ન કહેવાય. [૨]
નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથી ? માન, ક્રોધ, પ્રમાદ, રંગ અને આળસ. [૩] * નીચેનાં પાંચ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે તે હસનસીલ નથી હોત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે તે બીજાનું મર્મ ભેદાઈ જાય તેવું બેલતો નથી; તે સુશીલ હેય છે; તે દુરાચારી નથી હોતો; તે રસલંપટ નથી હેત; તે સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતો. [૪૫]
નીચેના ૧૪ દેવાળ મુનિ અવિનીત કહેવાય છે
૧. વિનીત એટલે સુશિક્ષિત – સંસ્કારી. અહીં સામાન્ય સભ્યતા – નમ્રતાનો અર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org