________________
૮: કપિલમુનિને સદુપદેશ
૩૭ માટે જગતમાં જે કઈ સ્થાવર કે જંગમ પ્રાણીઓ છે, તેમની મન વાણું કે કાયાથી હિંસા ન કરવી. [૬-૧૦,૧૩]
“મુમુક્ષુએ નિવહ પણ ગમે તેવું નીરસ, વધ્યુંઘટયું તથા ટાઢું અન્ન માગી લાવીને કરો. તેવું અન્ન પણ તેણે સંયમધર્મને નિર્વાહ અર્થે આવશ્યક ગણીને જ ખાવું, સ્વાદવૃત્તિથી નહિ.” [૧૧-૧૨]
વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે ઉપદેશેલો આ ધર્મ જે આચરશે, તે આ સંસારસાગરને તરી જશે, અને તેણે આ લોક તથા પરલોક બન્ને સાધ્યા એમ કહેવાશે. [૨૦]
એમ કહી, શ્રી સુધર્મસ્વામી ભા.
૧. મૂળમાં એ ઉપરાંત નીચેની વિગતો પણ છે. પુરાણ કુભાષ (જૂના અડદ), બુકસ (બાકળા ), મંથુ (સાથ), પુલાબ (અસાર ખા) ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org