________________
૧૪
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
કે કરાવવું નહિ, એ જ મનુષ્યનું સાચું શ્રમપણું છે.
[૩૨-૩]
(૧૭) તુળસ્પર્શ । કપડાં વિનાના, બરછટ, સયમી અને તપસ્વી ભિક્ષુને તૃણ ઉપર સૂતી વખતે શરીરે પીડા થાય છે. પરંતુ તેથી કરીને કપડાં વગેરે મેળવવાની કામના કરવાને બદલે, એ કઠેર સ્પર્શોને તે સહન કરે. [૩૪-૫]
(૧૮) નન્ન । [મળ] ગરમીથી શરીર પરસેવાવાળું થઈ જાય કે મેલ અને રજથી ખરડાઈ જાય, તે પણ શરીરસુખને ખાતર ભિક્ષુ નાહવાધેવાની કામના કરે. જેને આ એવા સંયમધર્મનું પાલન જૂનાં કર્મોં ખંખેરી નાખવાં છે, જ જ છૂટકા. [૩૬-9]
કરવું છે, અને પેાતાનાં તેને એ બધું સહન કર્યું
(૧૯) સારપુરહ્કાર । મુનિ ગૃહસ્થા તરફ્થી સત્કારાદિની ઉત્કંઠા ન રાખે તથા તેમ કરનાર ગૃહસ્થાની સ્પૃહા ન કરે. જેને હજી શારીરિક સુખની ઉત્કંઠા છે, તથા જે હજી રસેામાં લપટ છે, તેને જ ગૃહસ્થાની કે તેમના સત્કારપુરસ્કારની જરૂર રહે છે. જે અલ્પેચ્છુ છે, અલેાલુપ છે તથા પ્રજ્ઞાવાન છે, તેને તેવાં પૂજનસત્કારની પરવા હાતી નથી. [૩૮-૯]
(૨૦) જ્ઞાન । પેાતાનામાં વિશેષ જ્ઞાન ન હેાય તથા કાઈ કાંઈ પૂછતું હાય ત્યારે યાદ લાવી શકાતું ન હેાય, તે તેથી ભિક્ષુએ ખિન્ન ન થઈ જવું. પણ એમ વિચારવું કે, “ મે પૂર્વે જ્ઞાનને આવરણ કરનારાં એવાં કર્મો કરેલાં છે, કે જેથી
૧. જુઆ અધ્યયન ૩૩, પા. ૨૨૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org