SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ઃ જીવ-અજીવ તત્ત્વ ર૫૧લોકમાંથી, મનુષ્યલક વગેરે વાળ તીરછા (મધ્યમ) લેકમાંથી કે સમુદ્રમાંથી કે બીજા જળસ્થાનમાંથી સિદ્ધ થાય છે. [૫] એક સમયે નપુંસકમાંથી દશ જ જણ સિદ્ધ થઈ શકે; સ્ત્રીઓમાંથી ૨૦ અને પુરુષોમાંથી ૧૦૮. ગૃહસ્થાશ્રમમાંથી એક સમયે વધારેમાં વધારે ચાર સિદ્ધ થાય; જૈનેતર સાધુમાંથી ૧૦ થાય અને જૈન સાધુમાંથી ૧૦૮ થાય. વધારેમાં વધારે ઊંચાઈવાળા શરીરમાંથી એક સાથે બે સિદ્ધ થાય છે; એાછામાં ઓછીએ ચાર અને મધ્યમ ઊંચાઈએ ૧૦૮. એક સમયે ઊર્વ લેકમાંથી ચાર સિદ્ધ થાય છે; સમુદ્રમાંથી ૨; બીજા જળસ્થાનમાંથી ૩; અલોકમાંથી ૨૦. અને મનુષ્યલોકવાળા તીરછા લેકમાંથી ૧૦૮. [૫૧-૪] સિદ્ધો આ લોકને વિષે શરીર તજી, સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્ર ભાગને વિષે જઈને અટકે છે; આગળ અલોકમાં (ગતિ સહાયક ધર્માદિ તત્ત્વ ન હોવાથી) જઈ શકતા નથી. [૫૬] સર્વાર્થસિદ્ધ નામના છેલ્લા અનુત્તર દેવવિમાનની ઉપર બાર જન જઈએ, ત્યારે છત્રાકાર ઈષતપ્રાશ્માર નામની પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ એજન લાંબી છે, અને તેટલી જ પહોળી છે. તેને પરિઘ તેનાથી ત્રણગણું (થી. વધારે એટલે ૧,૪૨,૩૦,૨૪૯ યોજન) જેટલો છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, અને પછી પાતળી થતી. ૧. જુઓ પા. ૨૩૦, . ૧. ૨. જુએ પા. ૧૬૯, ટિ. નં. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy