________________
સુભાષિતા
જેતે મેાહ નથી, તેનુ દુ:ખ તેના મેાહ ગયેા; જેનામાં લેાભ અને જેનું કાંઈ નથી, તેને લેાભ નથી. [૩૨-૮]
૨૦૯
ગયું; જેને તૃષ્ણા નથી નથી, તેની તૃષ્ણા ગઈ;
किरिथं च रोयई घीरे अकिरियं परिवजए । दिट्ठीए दिट्ठीसंपन्ने धम्मं चरसु दुच्चरं ॥
બુદ્ધિમાન પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે, અને અક્રિયાનેા ત્યાગ કરે છે. શ્રદ્ધાયુક્ત માણસે શ્રદ્ધા અનુસાર કાણુ ધર્મનું પણું આચરણ કરવું. [૧૮-૩૩]
जहा गेहे पलित्तम्मि तस्स गेहस्स जो पहू । सार भण्डागि नीणेड़ असारं अवइज्झइ || एवं लोए पलितमि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुभेहि अणुमन्निओ ||
જ્યારે ઘર સળગે છે, ત્યારે ધરને ધણી તેમાંથી સારવસ્તુઓ લઈ લે છે અને અસારવસ્તુએ જતી કરે છે; તેમ જરા અને મરણથી સળગેલા આ સંસારમાં તમારી ( વડીલજનેાની અનુમતિથી મારા આત્માને તારવા ઇચ્છું છું. [૧૯,૨૨-૩]
अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नन्दणं वणं ||
अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य ॥ अप्पा मित्तममित्तं च दुप्पट्ठयसुपट्टिओ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org