________________
૩૬
જીવ-અજીવ તત્ત્વ
પ્રથમ જ્ઞાન અને પછી સંયમ ! જે જીવનું સ્વરૂપ જાણ નથી, કે અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સંયમની વાત કયાંથી જાણે? કે ધર્મમાર્ગમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્તિ પણ કેવી રીતે કરે ? માટે જીવ અને અજીવ એ તનું સવિસ્તર વર્ણન અત્રે કરવામાં આવે છે. [૧]
પ્રથમ જીવ તત્ત્વ વર્ણવવામાં આવે છે. જીવના બે વર્ગો છે: ૧. સંસારી અને ૨. સિદ્ધ (મુક્ત). [૪-૮]
૧. સંસારી જીવો આ સંસારી જીવોના બે પ્રકાર છે: (૧) ત્રસ (જંગમ) અને (૨) સ્થાવર. [૬-૮]
(૧) ત્રસ જીવો ત્રણ પ્રકારના છે : અગ્નિકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org