SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : સાધુની ચર્ચા ૧૫૧ માટે કઈ ખીન્નુ કામ નીકળે, તેા ગુરુને કરી પૂછવું તે. ૫. છંદના : પેાતાનાં અન્નપાનાદિમાં બીજા યતિને નિમ ંત્રણ આપવું તે. ૬. ઇચ્છાકાર : ગુરુની આજ્ઞાને ઇચ્છાપૂર્વક ( ખુશીથી ) અમલ કરવેા તે. ૭. મિથ્યાકાર : થયેલા દેખે માટે જાતને નિંદવી તે. ૮. તથાકાર : આપ્ત કે વડીલની આજ્ઞાને ‘યથાર્થ છે' એમ કહી સ્વીકારવી તે. ૯. અભ્યુત્થાન ઃ ગુરુજનેાની પૂજા, વિનય વગેરેમાં તત્પર રહેવું તે. ૧૦. રૂપસંપદા : નાનાદિ પ્રાપ્ત કરવાને અર્થે ગુરુનું શરણુ સ્વીકારવું તે. [૧-૭ બુદ્ધિમાન ભિક્ષુએ દિવસ તથા રાતના ચાર ચાર ભાગ ( પૌરુષી ) પાડવા; તથા તે દરેકમાં તે તે કાળને ઉચિત કાર્યાર કરવાં. [૧૧,૧૭] જેમકે, પડેલા ભાગ ( પૌરુષી )માં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષા અને ચેાથામાં કરી સ્વાધ્યાય. તે જ પ્રમાણે રાત્રે પણ પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય, શ્રીજીમાં ધ્યાન, ત્રીજીમાં નિદ્રા અને ચેાથીમાં ફ્રી સ્વાધ્યાય. [૧૨,૧૮,૪૪] ૧. કેટલાક એવે અર્થાં કરે છે કે, પેાતાનું ખીજનું કામ કરતા પહેલાં રત્ન લેવી તે આપૃચ્છના; અને શરૂ કરતી વખતે ફરી પૂછવું તે પ્રતિકૃચ્છના. ૨, મૂળમાં ‘ઉત્તરગુગુ' શબ્દ છે. મૂલગુણ છે; તેમની અપેક્ષાએ સ્વાધ્યાય ૩. પૌરુષી એટલે દિવસ કે રાતને પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૧૫૬. પંચમહાવ્રત એ ભિક્ષુના વગેરે ઉત્તરગુણ છે. ચેાથે ભાગ. જુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy