SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦: તામાગ એ તપના એ પ્રકાર છેઃ બાહ્ય અને આભ્યંતર. (૧) ખાદ્ય તપના છ પ્રકાર છે: ૧. અનશન અર્થાત્ આહારને ત્યાગ કરવા તે. ૨. ઊનાદરકા અર્થાત ભૂખ કરતાં ઓછું ખાવું તે. ૩. · ભિક્ષાચર્યાં અર્થાત્ આહાર ઘેરઘેર માગીને મેળવવેા તે. ૪. રસરિત્યાગ અર્થાત્ ઘી, દૂધ, દારૂ વગેરે વિકારક રસાને ત્યાગ. ૫. કાયક્લેશ અર્થાત ટાઢ—તડકામાં કે વિવિધ આસનાદિ વડે શરીરને કસવું તે. ૬. સલીનતા? અર્થાત ઇંદ્રિયાદિને નિયમમાં રાખી એકાંતમાં રહેવું તે. [૭-૮] ― ૧. અનશન એ પ્રકારનું છે. ઞ. ‘ ઇરિક ’ એટલે ક અલ્પકાલ નિયતકાલ — માટેનું ઃ એ કાલ પૂરા થયા બાદ ભાજનની આકાંક્ષા સાથેનું. અને . મરકાલર એટલે કે મરણ સુધીનું કરી ભેાજનની આકાંક્ષા વિનાનું. અ. ઇરિક તપ મનવાંછિત ( સ્વર્ગ, મેક્ષ વગેરે ) તે વિવિધ હેતુથી કરવામાં આવે છે. રચના અનુસાર કરવામાં આવે છે, શક્તિ અનુસાર કરવામાં આવે છે. [૯-૧૧] કે શ્રેણી ’ૐ વગેરે નિયત તેવી રચના વિના નિજ 6 Jain Education International મા. મરણકાલ સુધીનું તપ શારીરિક હલનચલનની અપેક્ષાએ એ પ્રકારનું છે. જેમાં ઊભા થવું, બેસવું, પડખુ ૧૯૯ ૧. આગળ ક્લાક ૨૮ તથા તત્ત્વાર્થસૂત્ર ૯-૨૦માં તેને માટે ‘વિવિક્તશય્યાસન’ શબ્દ છે. તત્ત્વાર્થીમાં ભિક્ષાચર્ચાને ખલે ‘વૃત્તિપરિસ`ખ્યાન' – વિવિધ વસ્તુઓની લાલચ દૂકાવવી તે – એવા - શબ્દ છે. ખનેના અંતર્ગત ભાવ એક જ છે. ૨. તેને ‘ ચાવથિક' પણ કહે છે. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન'. ૧, પા. ૨૦૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy