SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: ગૌતમને ઉપદેશ એક વાર પૃથ્વી, પાણી, તેજ અને વાયુ-શરીરવાળા એકેન્દ્રિય જીવાનીયેાનિમાં પેઠે, તા પછી અસ ધ્યેય ’૨ વર્ષો સુધી તેમાંથી નીકળી શકતે નથી. તે જ પ્રમાણે વનસ્પતિશરીરમાંથી ‘અનંત’૨ વષૅ સુધી નીકળી શકતા નથી, અને નીકળીને પણ શુભ યેનને પામતા નથી. એ ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાં શરીરમાંથી ‘સભ્યેય’ ર વર્ષો સુધી નીકળા શકતા નથી. પાંચ ઇંદ્રિયાવાળાં શરીરમાંથી સાત કે આઠ જન્મ સુધી નીકળી શકતા નથી અને દેવગિત કે નરકતિમાંથી આખે એક ભવ પૂરા કર્યાં વિના નીકળી શકતા નથી.૪ માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. પ્રમાદી જીવ પેાતાનાં શુભાશુભ કર્મો વડે ભવસ`સારમાં ભટક્યા જ કરે છે. [૪-૧૫] ઃ ૧. જૈના પૃથ્વી, પાણી, તેજ અને વાયુને ગુ એક (સ્પ) ઇંદ્રિયવાળા જીવેા માને છે. તેમની વધુ માહિતી માટે જીઆ આગળ પા. ૨૬૩, ટિ૦ ૫. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. પર. ૩. જુઓ આગળ પાન ૨૬૦. Jain Education International ૪૯ . ૪. ઉપર બધે જે વર્ષોં-ગણતરી આપી છે, તે · વધારેમાં વધારે તેટલી છે. વળી એ વ સખ્યા એ ચેાનિઓનું આયુષ્ય (ભસ્થિતિ) નથી જણાવતી; પરંતુ વધારેમાં વધારે કેટલાં વ સુધી તે ને તે ચેાતિમાં જીવ ફરીફરીને એકસાથે જન્મ્યા કરે એની સખ્યા ( કાયસ્થિતિ) જણાવે છે. દેવગતિ અને નરકતિમાંથી શ્રુત થયા પછી ફરી તરત જ એ ચેાનિમાં જન્મ નથી મળતે; તેથી એક ભવની જ વાત કરી છે. વધુ માટે જીએ આગળ પા. ૩૬૩. ફિ૦ ૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy