Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
11
લૂર્જિયા રામ- જન રાખતી,
[ ગ
કોટવાળના ઘરમાં ખાવા સારુ રાખ તૈયાર કરેલી. તે વખતે કોટવાળ ચારે ગયેલ હાવાથી પેલી ભૂખ તેમે ખેલાવવા ગયા. ત્યાં ઘણા માણસાની મંડળી બેઠી હતી. તેમની સમક્ષ મોટા શબ્દે ( ઘાંટા પાડી) ખેલવા લાગ્યા કે, “ ચાલા-ચલા રાખડી થઈ જશે. ” તે સાંભળી કેટવાળ ઘણા જ શરમાઈ ગયા અને ઘેર આવી તેને ખૂબ ફૂટ અને શીખવ્યુ કે, “ભૂખ ! આવી શરમભરી વાત તા ખાનગીમાં જ કહેવી, કદાપિ ચાર જણના સાંભળતાં બેલવી નહીં.... ’' ત્યારબાદ થોડેક દિવસે ઘરમાં આગ લાગી તે વખતે કાટવાળને મેલાવવા માટે તે ચારા ઉપર આવ્યા. આ વખતે પણ અગાઉની માફ્ક મ'ડળી બેઠેલી હતી જેથી તે કાંઈ પણ બાલ્યા વિના મૂળા જ ઊભેા રહ્યો; અને ઘણી વારે લોકોના સમુદાય વીખરાઈ ગયા પછી તેણે કહ્યું કે સ્વામિ ! આજે આપણા ઘરમાં આગ લાગી છે. ” તે સ્તંભળી કોટવાળ ગુસ્સે થઈ ઐી કે, “ તારા જેવા મૂખના સરદાર કોઈ પણ નહી હોય; એમાં કહેવા શુ આવ્યા ? અને કયારના મૂંગા મૂંગા શુ' ઉભા રહ્યો ? એવા પ્રસંગે તેા જલ્દી જલ્દી ધૂળ, રાખ, માટી કે પાણી નાંખવુ' જોઈએ કે તરત જ આગ એલવાઈ જાય.
??
એક સમયે કોટવાળ હજામન કરાવી મસ્તકના વાળ (ચેતી) સુધી ખૂપથી વપતા હતા, તે સમયે વાળમાંથી ધ્રુમાત નીકળત દેખી સૂખે માન્ય કે, મારે ! અગ