________________
૨૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાદ-પ્રતિવાદ કરવાને લાયક નથી. તે સિવાય પરત્વતત્ત્વનિષ્ણુ અસર્વજ્ઞ અથવા સર્વજ્ઞ સાથે વાદ-પ્રતિવાદ કરવાને રોગ્ય છે.
પરત્વતત્વનિષ્ણુ અસર્વજ્ઞ જિગીષ વિગેરે ચારેની સાથે વાદ-પ્રતિવાદ કરવાને ચગ્ય છે.
પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે જિગીષ-૧સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે પરત્વતત્વનિર્ણય સર્વજ્ઞ-૨, અને પરત્વતત્ત્વનિર્ણચેરછુ અસર્વજ્ઞ સાથે પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ-૩. એ ત્રણ વાદ-પ્રતિવાદના પ્રસંગમાં ઉતરી શકે છે, પણ પરત્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે પરત્વતત્ત્વનિપ્રવૃત્ત સર્વજ્ઞ ઉતરી શકે નહિ.
આ પ્રમાણે જિગીષ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદે, સ્વાત્મામાં તત્ત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા બે ભેદ, પરત્વતત્વનિર્ણચ્છ અસર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ચાર ભેદે અને પરસ્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદ-એમ બધા મળી બાર ભેદે વાદભૂમિકામાં ઘટે છે.
જે વાદમાં વાદી યા પ્રતિવાદી તરીકે જિગીષ હોય, તે વાદ મધ્યસ્થ સભાસદે અને સભાપતિના સમક્ષમાં હવે જોઈએ, જેથી ઉપદ્રવને પ્રસંગ ન ઉદ્ભવે. એથી જ જિગીષના વાદને ચતુરંગ (વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિ એ ચારે અંગેથી યુક્ત) બતાવવામાં આવ્યું છે.
જ્યાં વાદી અને પ્રતિવાદી બને તત્ત્વનિણિનીષ (સ્વાત્મામાં તત્ત્વનિર્ણય ઈચ્છનાર અથવા બીજાને નિર્ણતતત્ત્વ બનાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org