________________
૨૩૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ફરીને સૂકમ-નિગદમાં જાય, તે પણ વ્યવહારરાશિઓ જ કહેવાય છે અને તે અમુક કાળ (અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણીએ) પાછે તેમાંથી નીકળીને બીજી વ્યવહારની જીવજાતિમાં જરૂર આવે છે. વ્યવહારરાશિમાં રહેલા છે સર્વે મેક્ષે જવાના છે એ નિશ્ચય નથી, કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેના અનંત ભાગ જ મેક્ષે ગયેલ છે અને જવાને છે. તેમજ વ્યવહારરાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવે છે, કે જેઓ કદાપિ મોક્ષે જવાના જ નથી. (અભવ્ય છે એથે જઘન્યયુક્ત અનંતે છે) તેમજ અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે-વ્યવહારરાશિમાંથી એક જીવ મેક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે–એ અચળ ક્રમ છે. માત્ર જે છે “જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી, તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) છ મેક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તે તેઓ મેક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીને અભવ્યની કેટે વળગેલા કહેવામાં આવે છે. અનંત જીવે એવા છે, કે જેઓ ત્રસત્વ પામ્યા નથી અને અનંતાનંતકાળ નિગોદમાં સબડ્યા કરે છે.
સૂમ-નિગદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશપ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લેક આ જીથી ભરેલું છે. જેમ પુદ્ગલ વિનાને કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org