Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan

View full book text
Previous | Next

Page 353
________________ ૩૫૦ ] શ્રી જી. અ. જન ગ્રથમાલા જૈનધમ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સભ્યશ્રદ્ધાસાચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે.શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગ્દન કહેા કે શ્રદ્ધા કહેા એ એક જ છે. જૈનધમ ના જીવ–અજીવાદિતત્ત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસપરિશીલન સિવાય સભ્યશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધર્મોને લાયક બની શકાય છે. સંક્ષેપમાં જે વિચારો, જે વચના અને જે આચરણા આત્માને સ્વભાવ ભણી આકષૅ અથવા સ્વભાવમાં જોડે,તે ધમ, કેવલજ્ઞાની ભગવાનેાના અવિરાધી એવા વચનના અનુસારે મૈત્રી આદિ સાત્ત્વિક ચાર ભાવનાવાળું જે પ્રવન થાય તે ધમ છે અને એ વચનાના અનુસાર મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જે જીવે તે યથા ધર્મી છે. જૈનધર્મની ટૂંકી વ્યાખ્યા એટલી જ, કે જેમાં સ્યાદ્વાદ–અનેકાન્તવાદ રહેલા છે, કાઇના પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ-અવિસંવાદી છે; તે ધમ શ્રી જૈનધમ છે. વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે કેટલાક અવિસવાદી ઉપદેશા મળી આવે છે, તે શ્રી જિનાગમરુપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિન્દુઓ માત્ર છે. દરેક ધર્મ પાતપેાતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી બધા ધર્માં સરખા છે’–એમ સિદ્ધ થતું નથી. બધા ધર્માંના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પેાતાને આત્માન્નતિને ચૈન્ય ઉચ્ચ કોટિના ધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372