________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૬૭
>
‘જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સંઘને સ્વાધીન કાર્યો કરે છે અર્થાત્-સ્વચ્છ'પણે કાર્યો કરે છે, તે સાધુનું શ્રામણ્યપણુ ભ્રષ્ટ થયું છે-તે ભગ્નત્રતવાળા થયા છે. ૯. ता तित्थयराराहणपरेण, सुयसंघभत्तिमतेण । आणाभट्टजणम्मि य, अणुसट्ठी सव्वहा देया ॥ १० ॥ ' ૮ શ્રી તીર્થંકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તત્પર-એવા સ`ઘે આજ્ઞાભ્રષ્ટ એવા જનને હંમેશાં શિક્ષા આપવી જોઈ એ. ૧૦.’
' सव्वोऽवि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । સમુદ્રાનો રોફ સંથો, મુળસંધાત્તિ જાળ
- સર્વી એવા જ્ઞાન-દશન-ચારિત્રગુણથી વિભૂષિત સાધુઆના સમુદાય જ સંઘ થાય છે, કારણ કે-સંઘ તે ગુણથી જ યુક્ત લેવાના છે. ૧૧. ’ 'इक्कोऽपि नायबाई, अवलंबतो विशुद्धववहारं ।
सो होइ भावसंघो जिणाणमाणं अलंघतो ॥१२॥ '
♦ એક પણ ન્યાયવાદી વિશુદ્ધે વ્યવહારને અવલ અન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લંધન કરતા હાય, તે ભાવસંઘ થાય છે. ( કહેવાય છે. ) ૧૨.
‘ ફ્લો સાદૂ ધા સામૂળી, સાવગો ય સદ્દો યા आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥१३॥ દિયાનો રો
"
:
એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હાય તા તે સધ છે, સિવાયના–જિનાજ્ઞાથી રહિત હાડકાંના ઢગલા છે. ૧૩. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org