________________
૩૬૮]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા • निम्मलनाणपहाणो, सणसुद्धो चरित्तगुणवतो। तित्थयराण वि पुज्जो, वुच्चइ एयारिसो संघो ॥१४॥"
નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો, શ્રી તીર્થકરને પણ પૂજ્ય એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. ૧૪.’
'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणइ जहसत्ति । __ तयलुक्कवंदणिज्जो, दुसमकालेऽवि सो संघो ॥१५॥'
આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે એ સંઘ દૂષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. ૧૫.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org