Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Catalog link: https://jainqq.org/explore/005006/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ : લેખક અને સંગ્રાહક : મુનિરાજ શ્રી પુણ્યવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી જીવણ લાલ અબજીભાઈ જૈન ગ્રંથમાલા-પુસ્તક ત્રીજું I ! ગઈ નમઃ | પારમાર્થિક લેખસંગ્રહ [તથાપ્રકારની વસ્તુદર્શક ૪૫ લેખોથી સર્વાંગ સુન્દર ગ્રન્થ ] : લેખક અને સંગ્રાહક : મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. મૂલ્ય રૂ. ૧–૮–૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શેઠ શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિર તરફથી શાહ રતિલાલ જીવણલાલ વઢવાણ શહેર (કાઠીઆવાડ) વીર સં. ૨૪૩૪ આવૃત્તિ ૧ લી : : વિક્રમ સં. ૨૦૦૪ : પ્રાપ્તિસ્થાન : (૧) શેઠ જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિર ઠે. નાથા વોરાની શેરી-વઢવાણ શહેર (૨) શાહ રતિલાલ જીવણલાલ ઠે. જીવન નિવાસ સામે–પાલીતાણા (કાઠીઆવાડ) (૩) શાહ વ્રજલાલ અમ્રતલાલ ઠે. ઝવેરીવાડ, નીસાળ-અમદાવાદ મુદ્રક: સુરેશચંદ્ર પોપટલાલ પરીખઃ | ધી ડાયમન્ડ જ્યુબીલી પ્રી. પ્રેસ, સલાપસ રોડ : અ મ દા વા દ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રેષ્ઠિ શ્રી જીવણલાલ અબજીભાઈ જન્મ વિ. સ. ૧૯૨૦ * * રવર્ગવાસઃ વિ. સં. ૧૯૯૪ કાર્તિક સુદી ૧૨ જેઓશ્રીના મુબારક નામ સાથે આ ગ્રન્થમાળા ચાલુ કરવામાં આવી છે. Jan de -----ળv=DTg Page #6 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશકનું નિવેદન અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી જીવણલાલ અબજીભાઈના સ્મરણાર્થે સં. ૧૯ની સાલમાં શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિરનું સ્થાપન કરવામાં આવ્યું છે. ક ઉદેશ : ૧. વિશેષે કરી પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકને સંગ્રહ કરી પૂ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ બને તેટલા વધુ લાભ ઉઠાવે તેવી જાતની વ્યવસ્થા કરવી. ૨. પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકો પ્રકાશન કરવા લાગે તેને અવસરે છપાવવાં. ૩. છપાયેલાં પુસ્તકની પડતર અથવા સસ્તી કિંમત રાખી જેમ બને તેમ વિશેષ જ્ઞાનપ્રચાર કર. છે. પુસ્તકની જે કિંમત ઉપજે તેમાંથી નવા ગ્રન્થનું પ્રકાશન કરવું. આ ઉદ્દેશોને ધ્યાનમાં લઈ મળી શક્તાં ઘણા પ્રાચીન તેમજ અર્વાચીન પુસ્તકેને સંગ્રહ કરવામાં આવ્યું છે અને તેને પૂ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ લાભ ઉઠાવે છે. શ્રી જ્ઞાનમંદિર તરફથી આજ સુધીમાં શ્રી જીવલાલ અબજીભાઈ જૈન ગ્રન્થમાલાના પ્રથમ Page #7 -------------------------------------------------------------------------- ________________ અને બીજા મણકા તરીકે શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાને અનુભવી તથા શ્રી “નમસ્કાર મહામ્ય—એ બે ગ્રન્થ પ્રગટ થઈ ચૂક્યા છે. અને ત્રીજા મણકા તરીકે પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના ઉત્તમ લેખેને સંગ્રહ પરિશ્રમપૂર્વક તૈયાર કરી આપી ઉપકાર કર્યો છે, જે પારમાર્થિક લેખસંગ્રહ” નામને ૨૪ ફર્માને ગ્રન્થ આજે પ્રસિદ્ધ થાય છે. પૂ. સાધુ, સાદેવી, શ્રાવક અને શ્રાવિકાઓ તેમજ જૈનેતર બંધુઓને આ જ્ઞાનમંદિરને પૂરતો લાભ લેવા નમ્ર વિનંતિ કરીએ છીએ. જૈન સમાજને પણ અમારા આ સત્કાર્યમાં સહકાર આપવા વિનંતિ છે. છે. નાથા વોરાની શેરી) વઢવાણ શહેર છે સં. ૨૦૦૪-જ્ઞાનપંચમી ! શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક શાતિલાલ જીવણલાલ શાહ તિલાલ જીવણલાલ શાહ -- -- - Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રકાશિત થયેલા ગ્રન્થા ૧. શ્રી સિદ્ધગિરિરાજની ચાત્રાને અનુભવ : જી. ૧૫૦: પડતર કિંમત રૂા. ૦-૮-૦ ૨. શ્રી નમસ્કાર માહાત્મ્ય નય-નિક્ષેપાથી સંલિત વિશિષ્ટ લેખિની પૃ. ૪૦૦) પડતર કિંમત રૂ. ૨-૦-૦ ૩. શ્રી પારમાર્થિક લેખસ ગ્રહ (તથાપ્રકારની વસ્તુદક ૪૫ ઉત્તમ લેખાને સંગ્રહ-પૃ. ૪૦૦ લગભગ) પડતર કરતાં ઓછી કિંમત રૂા. ૧-૮-૦ : દરેકનું પેસ્ટેજ અલગ : o o પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી જીવણલાલ અમજીભાઈ જૈન જ્ઞાનમ'દ્વિર ડે. નાથા વેારાની શેરી--વઢવાણ શહેર (કાઠીઆવાડ) (ર) શાહુ તિલાલ જીવણલાલ ૐ. જીવન નિવાસ સામે-પાલીતાણા (કાઠીઆવાડ) (૩) શાહ વ્રજલાલ અમ્રુતલાલ ડે. ઝવેરીવાડ, નીસાપેાળ–અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ –પ્રાસ્તાવિક કથન સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય-એમ લેખોના અનેક પ્રકાર છે. તે પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતાં હોય, કેઈ નૈતિક અને ધાર્મિક મિશ્ર હોય અને કેટલાક માત્ર આત્મદષ્ટિએ લખાયેલા હેઈયેગ અથવા અધ્યાત્મના વિચારને સ્પર્શ કરનારાં હોય છે. પ્રસ્તુત લેખસંગ્રહ કર્થચિત્ પારમાર્થિક દૃષ્ટિને સ્પર્શ કરનારે સુજ્ઞ વાચકવર્ગ જોઈ શકશે, જેથી ગ્રન્થનું નામ “પારમાર્થિક લેખસંગ્રહ રાખવામાં આવ્યું છે. સંખ્યાબંધ વેગ-અધ્યાત્મ આદિ ગ્રન્થનું જેમ જેમ વાંચન થતું ગયું, તેમ તેમ તે તે મહત્પનાને આધુનિક વિદ્વાને ના છૂટા છૂટા પડેલા વાક્યરત્નને એક યા બીજી રીતિએ મૂકી–ત્યથામતિ એગ્ય આકારે તૈયાર કરી “શ્રી જૈન ધર્મપ્રકાશ અને શ્રી જૈન આત્માનંદ પ્રકાશ માસિકમાં લેખરૂપે મૂકતો ગ. માસિકમાં આવતાં તેને સંગ્રહ એક પુસ્તકરૂપે બહાર મૂકાય તે ઉપયોગી થવા યોગ્ય છે. તેમાં કેટલાક સજજની પ્રેરણાથી આ ગ્રન્થ શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન ગ્રન્થમાલાના ત્રીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરાય છે. સદર ગ્રન્થમાંગશાસ્ત્ર, આત્માનુશાસન, અધ્યાત્મતત્ત્વાલક, સન્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યક, પંચસંગ્રહ, જ્ઞાનસાર, દેવદર્શન, ઉપદેશછાયા, જૈનદશન, સમ્યગ્દર્શન, જૈન ઈતિહાસ, જૈન સાહિત્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ સંશાષક અંક-એ ગ્રન્થામાંથી અવતરણા લઈ ચાગ્ય આકારે લેખા તૈયાર કરી મૂકવામાં આવેલ છે; જેથી તે તે ગ્રન્થકાર વિદ્વાનાના ઉપકાર માનું છું. ચાગ-મીમાંસા' નામક લેખ એક વિદ્વાન્ પૂ. મુનિવર્ય શ્રીની નોંધબુકમાંથી લઈ કથંચિત્ વધારા કરી લેખાકારે મૂકવામાં આવેલ છે, જેથી તેઓશ્રીના પણ આભારી છું. દશેક લેખા રાજકોટથી પ્રગટ થતા જૈનપ્રચાર’ અઠવાડિકમાં આપેલ, તેમાંથી લઇને મૂકવામાં આવેલ છે. ‘પરમા સૂચક વસ્તુ વિચારસ'ગ્રહ' એ મથાળાવાળા લેખ જૂદા જૂદા મથાળા નીચે ઉપયુક્ત બન્ને માસિકમાં પ્રગટ થયેલ, જે ઉપરના એક જ નામથી અંધે સંગ્રહ એકત્ર કરી યથામતિ—Àાગ્ય રીતે કરી મૂકવામાં આવેલ છે. મજકુર લેખસંગ્રહ મેં સ્વત‘ત્ર લખેલા નથી. જેમ તેમાં મારા વિચાર છે, તેમ ખીજા ગ્રન્થકર્તાના પણ વિચારા ! છે; છતાં તે મને મારા વિચારને અનુકૂળ લાગવાથી સંખ્યાબંધ ગ્રન્થામાંથી સારરુપે લઈ ચેાગ્ય આકારે મૂકવામાં આવેલ છે. એમાંથી વિવિધ વસ્તુઓ સમજવાને સાધનભૂત ખાખતા જિજ્ઞાસુવને જાણવા ચેાગ્ય માની શકાય. માસિક આદિમાં આવતા લેખે લખવાની મારી કેટલી શક્તિ-ાગ્યતા છે, તે હું સારી રીતે સમજી છું. લેખા ચાક્કસ રીતે લખવાના મેં પ્રયાસ કર્યાં Page #12 -------------------------------------------------------------------------- ________________ છે; છતાં પણ કોઈ ભૂલ રહી જવાની સંભાવના ગણાય, જેથી મારી એવી કઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ મિથ્યાદુકૃત દઉં છું. આ સર્વ કાંઈ એક યા બીજારૂપે શ્રી જિનવાણીને જ વિભાગ છે. સુજ્ઞ વાચકવર્ગ તેમાંથી સમજવાયોગ્ય ઉપાદેય વસ્તુને પ્રાપ્ત કરી સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુને ગવેષી વિચારે. સાહિત્ય નજરે કે અન્ય રીતે ટીકા કરવા ગ્ય નથી. એમાં સમજવા લાયક તત્વ જણાય તે જીવવા લાયક છે, એ દષ્ટિને સન્મુખ રાખી લેખે વાંચવા વિજ્ઞપ્તિ છે. સદર લેખનું વાંચન તથા પ્રકારના જિજ્ઞાસુ સુજ્ઞવર્ગને ગ્ય રીતે લક્ષગત થવા સંભવ, જેથી તેનાં અધિકારી તથાવિધ છ સમજવા. પ્રાન્ત, મારા ગાંભીયદિ ગુણગણાલંકૃત, પ્રશાન્તમતિ, પરમકૃપાળુ, પૂ. ગુરૂવર્ય પં. શ્રી ધર્મવિજયજી ગણિવરશ્રીનું પુણ્યનામ સ્મરણ કરી વિરમું છું. મતિષથી, લેખષથી અથવા પ્રેસષથી થયેલ ભૂલચૂક માટે હું ફરીથી મિથ્યા દુષ્કૃત દઉં છું. અદેશકભાવથી મુક્ત ગંભીર હૃદયવાળા સજજને ભૂલ સુધારીને વાંચે. 'गच्छतां स्खलनं कापि, भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र, समादधति सज्जनाः ।। -મુનિ પુણ્યવિજયજી Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્ર્માંક ૧ મ’ગલ ૨ જૈનષ્ટિની મહત્તા ૩ પરિશુદ્ધ-અપરિશુદ્ધ નયવાદ અને સર્વ નચા શ્રિતની માધ્યસ્થતા વિષય 0000 .... .... **** 9000 .... Re ૧૭ ૪ વાદ–પ્રતિવાદના ભેદ-પ્રભેદ ૫ નય—પ્રમાણુ–સ્યાદ્વાદ વચ્ચેના સંમધ અને અંતર ૨૬ ૬ સાત નયની દૃષ્ટાંતરૂપે પારમાર્થિક ઘટના ૩૭ છ સાપેક્ષ–નિરપેક્ષદષ્ટિ ૪ ૪૬ ૪૮ ૫૦ ૫૭ .... .... . સાધન સાપેક્ષતા ૯ સાપેક્ષષ્ટિ એ ઉત્તમેાત્તમ માગ... .... **** .... 400. .... .... ... .... ' ' છું ... .... ૧૦ આત્મદ્રવ્યથી ભિન્ન પદ્રવ્યચિંતન ૧૧ સાધજનાને વિવિક્ત સ્થાનની આવશ્યકતા.... ૧૨ આત્મા સાથે કમ પુદ્ગલાના સંબંધ અને અ ધનમુક્તિ ૧૩. આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ ૧૪ રાગ-દ્વેષના તાત્ત્વિક વિચાર ૧૫ નયાની અપેક્ષાએ જેને.... ૧૬ સાચા આનંદ .... 11-0 .... .... .... .... .... 0460 .... .... પૃષ્ટ 6000 છું.”? ૐ ઐ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૭ અનેકાન્તના ઉપયેાગે વિશાળ દૃષ્ટિ ૧૮ સાધ્યની દૃષ્ટિએ સાધક નયાવતાર ૧૯ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અનુભાગાદ્ધિથી થતી આત્મા પર અસર ૨૦ જ્ઞાનનય અને ક્રિયાનયની વક્તવ્યતા ૨૧ માક્ષના સાધન ૨૨ .... ૩ર ૧૦૧ ૧૦૫ ૧૦૯ અધ્યાત્મવચન ૧૧૪ જ્ઞાનસારના મંત્રીશ અષ્ટકના સંક્ષિપ્ત સાર.... ૧૧૬ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૫ ૨૩ ૨૪ ષટ્કČન ઉપર દૃષ્ટાંત .... ૨૫ અન’તાનુબંધી કષાય-વિચારણા ૨૬ વ્યવહારસત્ય અને પરમા સત્ય ૨૭ વિરતિ–વિચારણા ૨૮ 4800 .... **** .... 6660 .... **** ... .... 0936 .... #400 ... .... .... .... કરવાના મનના ભેદો અને તેને વશ ઉપાયા ૨૯ ૩ અર્હ નમઃ મંત્રના જાપ અને તેનુ માહાત્મ્ય .... 0000 .... 1000 .... .... 1000 **** 60. 1000 1800 *40* ૩૦ અરિહંતચેયાણુના કાચેાત્સર્ગમાં શ્રદ્ધાદિ પાંચ ગુણા ૩૧ ચતુર્થાં અવિરત-સમ્યગ્દષ્ટ અને પંચમ દેશ વિરતિ ગુણુસ્થાન શ્રદ્ધાન અને સમ્યક્ત્વના કથંચિત્ ભેદ 1000 1000 સરળ 1000 .... આવતા .... .હા. ૯૫ ૯૭ .... ૧૩૯ ૧૫૬ ૧૬૨ ૧૬૭ ૧૭૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સમ્યક શ્રદ્ધારહિત જ્ઞાનની સાર્થકતા . ૧૭૪ ૩૪ તનિશ્ચયરૂપ બધિરત્નની દુર્લભતા - ૧૭૯ ૩૫ સમભાવપ્રાપ્ત જીવની દશા ૩૬ સમ્યકત્વપ્રાપ્તિનું મૂળ કારણ .... ” ૧૮૩ ૩૭ ચારિત્રાચારના આઠ પ્રકાર : ૩૮ વ્યવહાર-નિશ્ચયથી બાર વ્રતનું સ્વરૂપ • ૧૯૯૪ ૩૯ માર્ગોનુસારીનું પ્રથમ લક્ષણ-ન્યાયસંપન્નવિભવ ૪૦ ગ-મીમાંસા ૪૧ નિગદ-સ્વરૂપ ૪૨ નંદન મણિયાર ૪૩ શ્રમણોપાસક અંખડ પરિવ્રાજક ૪૪ મતભેદ અને ગુણગ્રાહિતા ... ... ૪૫ પરમાર્થસૂચક વસ્તુ વિચારસંગ્રહ ૪૬ સંઘસ્વરૂપ કુલકમ-સાથે - - Page #17 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક વૃષ્ટ લીટી અશુદ્ધ આપેક્ષિત ૧૬. અપેક્ષિત નિવારણ દશા નિરાવરણ દશા સાપેક્ષ-નિરપેક્ષકદષ્ટિ સાપેક્ષ-નિરપેક્ષદષ્ટિ પરચિંતન પદ્રવ્યચિંતન ચિકાશ કરવી ચિકાશ દૂર કરવી તથા રૂપપણે તથારૂપપણે તનમુલ તકુમલ ૧૧૫ ૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ | ૩ અરે નમઃ | પારમાર્થિક લેખસંગ્રહ [તથાવિધ વસ્તુદર્શક ૪૫ લેખેથી સવાંગ સુન્દર ગ્રન્થ] I સચીન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्ह नमः - મંગલ – नमो वीरागाणं सव्वन्नृणं देविंद पूइआणं जहट्ठिअ वत्थुवाइणं तेलुगुरुणं अरुहंताणं भगवंताणं । जे एवमाइक्खंतिइह खलु अणाईजीवस्सभवे, अणाईकम्मसंजोग निव्वित्तिए, તુવર્ષે, તુવરવ છે, દુધરવાનુબંધ, મતળ વૃદ્ધિત્તી सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ । વીતરાગે, સર્વજ્ઞ, સૂરેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુતત્ત્વવાદી અને ત્રૈલેાક્ય ગુરૂ એવા અદ્ભુત ભગવાને નમસ્કાર હો! તે એમ આખ્યાન કરે છે કે-નિશ્ચે આ લેાકમાં અનાદિ જીવાત્મા છે તથા અનાદિ કમસ ચાગનિત જન્મજરા–મરણ–શાક લક્ષણુ દુઃખરૂપ, દુ:ખફળવાળા અને દુઃખની પર’પરાવાળા અનાદિ સંસાર છે. એ અનાદિ સંસારભ્રમણના અંત શુદ્ધ જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ ધર્મનું ઔચિત્યવર્ટ સતત્ સત્કાર અને વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. ઉક્ત શુદ્ધ ધર્મની સ’પ્રાપ્તિ મિથ્યાત્વ મેાહનીય પ્રમુખ પાપકના વિનાશ થવાથી થાય છે, અને પાપકમ ના વિનાશ તથાવિધ ભવ્યત્વ, કાળ, નિયતિ, કમ ને પુરૂષાતનવર્ડ થવા પામે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨] શ્રી જી. એ. જેન ચન્થમાલા જૈન દૃષ્ટિની મહત્તા જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગ માગે છે, અને વીતરાગ માર્ગમાં સ્વાદુવાદ–અનેકાન્ત માગને મુખ્ય સ્થાન છે. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવલોકવાનું કથે છે. અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ અસ્તિ” છે એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ નાસ્તિ” છે એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને બીજી દૃષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધર્મોને ભિન્ન ભિન્ન અપેક્ષા દૃષ્ટિએ અબાધિતપણે સમન્વય કરે એનું નામ “સ્યાદ્વાદ” છે. જૈનદર્શન અર્થાત કહે કે અનેકાન્ત દર્શન સિવાય કઈ પણ દર્શનકાર આ સ્યાદ્વાદને સીધી રીતે સ્વીકાર કરતો નથી. જો કે આડકતરી રીતે તે તે દશનકારેને પણ સ્થાવાદ સ્વીકાર્યા વિના ચાલતું નથી, તથાપિ જે સ્યાદ્વાદસિદ્ધતા, જે દષ્ટિવિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી કરીને જે જૈનદર્શનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધ છે, તે હરકોઈ પણ બુદ્ધિમાન સજજન નિષ્પક્ષપાતપણે જૈન સિદ્ધાંત અને જૈન ન્યાયનું સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે. સ્યાદ્વાદ–નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે તેમને સરળ કરી આપે છે. જીવનના લહે શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ એ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૩ પારસ્માર્થિક લેખસંગ્રહ પિતપોતાની હદમાં સ્થિત રહીને અન્ય દષ્ટિબિન્દુને તેડી ન પાડવામાં નાની સાધુતા છે. મધ્યસ્થ પુરુષ સર્વ નને જુદી જુદી દષ્ટિએ યાચિત માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમા અવલેકે છે, અને એથી જ એને રાગદ્વેષની નડતર નહિ ઊભી થવાથી આત્મસાધનના પ્રયાસમાં તેને સફળતા મળે છે. નયવાદ એ સ્વાદુવાદને જ પેટા વિભાગ છે, એટલે સ્યાદ્વાદ કે નયવાદ એ વસ્તુતઃ એક જ છે. | વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાનાં માનસ ક્ષુબ્ધ બને છે અને વાતાવરણ અશાન્ત બને છે, ત્યારે તત્વદશીએ પ્રજાની સામે સ્યાદ્વાદને પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દૃષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માર્ગ સમજાવે છે. સ્યાહૂવાદ સિદ્ધાન્ત આ રીતે અવલોકન દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દષ્ટિથી ઉત્પન્ન થનારા કેલાહલેને શમાવે છે. આમ રાગદ્વેષ શમાવી જનતાના જીવનમાં મિત્રીભાવનો મધુર રસ રેડવામાં સ્યાદ્વાદની ઉપગિતા છે. આ સ્યાદ્વાદને “સંશયવાદ કહે એ પ્રકાશને જ અંધકાર કહેવા બરાબર છે. જૈન ઉપદેશનું અંતિમ પરિણામ રાગદ્વેષની નિવૃત્તિમાં છે એ એક જ માત્ર જૈન વાણીનું મુખ્ય ધ્યેય છે. અત્ર સ્વાદુવાદને ચર્ચવાને વિષય નથી, કિન્ત જૈન દૃષ્ટિની મહત્તા દર્શાવવાને કિંચિત્ પ્રયાસ છે. જૈન ધર્મના સિદ્ધાન્તને સ્કુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં તે મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્વનિરુપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ષ્ટિ રાખી છે. કાઈ પણ દનના સિદ્ધાન્તાને તેાડી પાડવાની સ`કુચિત વૃત્તિ તેમના વાડ્મયમાં નહિ દેખાય. મલ્યું અન્યાન્ય સિદ્ધાન્તાનો સમન્વય કરવા તરફે પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દૃષ્ટિ તેમના ગ્રંથામાં સ્પષ્ટ જોવામાં આવે છે. દાખલા તરીકે–ભગવાન હરિભદ્રાચાનો ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય ’ ગ્રંથ. તેમાં એક સ્થળે જૈનદર્શનસમ્મત “ ઈશ્વર જગત્ત્ત નથી ”-એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્કર સિદ્ધ કર્યાં પછી તેઓશ્રી જણાવે છે કે '' " ततश्चेश्वरकर्त्तत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ॥ ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्त्ता स्याद् गुणभावतः ॥ तदनासेवनादेव यत्संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥ 97 અર્થાત્-ઈશ્વરકર્તૃત્વના મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે-પરમાત્મા-ઇશ્વરે ફરમાવેલા માનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના ઢનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માનું આરાધન નહિ કરવાથી ભવચક્રમાં જે પરિભ્રમણ કરવું પડે છે તે પણ ઈશ્વરના ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ કહી શકાય છે. જેઆને ‘ ઇશ્વર જગતના કર્યાં છે’એવા વાક્ય ઉપર આદર મ’ધાણા છે, તેને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૫ પારમાયિક લેખસંગ્રહ કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી નીચેના ક્ષેકથી જણાવે છે – "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः। अतस्तदानुगुण्येन तस्य कत्तत्वदेशना ।।" અથ-આ ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઇશ્વર જગકર્તાપણાની દેશના છે. હવે બીજી રીતે ઉપચાર વગર ઇશ્વરને જગત્કર્તા આચાર્યશ્રી બતાવે છે– " परमेश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः। स च कति निर्दोषः कत्र्तवादो व्यवस्थितः ॥" અર્થાતુ-ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકેદરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. અને આત્મા–જીવ તે ચોખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કવાદ-જગત્યત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે. આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે – “રશાહal Hણામના નાયો વતણૂણા અવે सत्त्वार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" અર્થાત-જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હેય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજે. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકતો કેઈ શાસ્ત્રકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૬] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા બતાવી શકે જ નહિ, કારણ કે-શાસ્ત્ર બનાવનાર ઋષિ– મહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ, પરમાર્થદષ્ટિવાળા અને કેપકારની વૃત્તિવાળા હોય છે, માટે અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે? અતઃ તેઓના કથનનું રહસ્ય બરાબર શેાધવું જોઈએ કે-અમુક વાત તેઓ ક્યા આશયથી કહે છે. એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનોએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી " एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि। कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः॥" અર્થા–એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જાણવે. વળી તે કપિલનો ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે-તેઓ દિવ્યજ્ઞાની મહામુનિ હતા. આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર " अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्वतः ॥ विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિ લેખસંગ્રહ [ ૭ एवं च शून्यवादोपि सद्विनेयानुगुण्यतः । अभिमायत इत्युक्तो लक्ष्यते तत्त्ववेदिना ॥" અર્થાતુ–મધ્યસ્થ પુરુષનું એમ કહેવું છે કે આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્ગદષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ માહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યંગ્ય શિષ્યને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવે છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યોને આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધે કહ્યો જણાય છે. વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત થતા દોષે બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે – " अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धयेવતાના શા નિર્વા ન તુ તરંવત: ", અર્થાત-મધ્યસ્થ મહષિઓ એમ નિરૂપે છે કે-અતવાદ તત્વિક દષ્ટિએ નથી કહ્યો, પણ સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યો છે. ખરેખર! “સમ્યગદષ્ટિને મિથ્યાદૃષ્ટિના શાસ્ત્રો પણ સમ્યગરૂપે પરિણમે છે”—એ શાસ્ત્રકથિત ભાવ પણ ઈત્યાદિ રીતે સમજવા ગ્ય છે. આવી રીતે જૈન મહાત્માઓ અન્ય દેશોના સિદ્ધાતેની તટસ્થ દૃષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધ દષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે, એ જૈનદષ્ટિની કેટલી Page #27 -------------------------------------------------------------------------- ________________ <} શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા વિશાળતા હશે ? અન્ય દનાના રધાને ‘મહિષ ’, ૮ મહામતિ” અને એવા ખીજા ઊચા શબ્દોથી સન્માનપૂર્વક પેાતાના ગ્રન્થામાં ઉલ્લેખવા અને દૂષિત સિદ્ધાન્તવાળાએના મતાનું ખંડન કરતાં પણ તેમના હલકા શબ્દોથી વ્યવહાર ન કરવા અને સ`પૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પેાતાની માયાળુ લાગણી વહેતી રાખવી, એ જૈન મહર્ષિઓનું કેટલું ઔદાય હશે? ધાર્મિક કે દાર્શનિક વાદ-યુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દČનવાળા તરફ આત્મપ્રેમના રસ ઊભરાતા રહે એ કેટલું સાત્ત્વિક હૃદય 1 જૈન મહષિઓની મધ્યસ્થલાવની ઘેાડી વાનગી— " भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ (ભ॰ શ્રી હેમચંદ્રાચાય ) ve " नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाssश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥ ( શ્રી ઉપદેશતર’ગિણી ) 4 પક્ષપાતો ન મે વારે ન ઢેષઃ ઋષિજાતિપુ । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। " (ભ॰ શ્રી હરિભદ્રસૂરિ) - અર્થાત્-સંસારખીજ–અંકુર ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષ આઢિ સમગ્ર ઢાષા જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ . દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, શ્વેતામ્બર દશામાં મોક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી અને પક્ષસેવા કરવામાં મેક્ષ નથી, કિન્તુ કષાયે-(ક્રોધ-માન-માયા-લોભ) થી મુક્ત થવામાં જ મુક્તિ છે. મહાવીર ઉપર મારે પક્ષપાત નથી અને કપિલ વિગેરે પર મારે દ્વેષ નથી, કિન્તુ જેનું વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરે જોઈએ. આ રીતે જેન દષ્ટિની મહત્તા, જૈન મહર્ષિઓની દષ્ટિવિશાળતા અને તેઓશ્રીની મધ્યસ્થતાને કિંચિત પરિચય ગ્રંથાધારે મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કઈ ભૂલચૂક યા વિપરીતતાને સ્થાન હોય તે વિદ્વજને સંતવ્ય લેખવા કૃપા કરશે. સાધ્ય–સાધન સર્વ સાધને છે તે સાધ્ય માટે છે, પણ સાધને કાંઈ સાધ્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, વિવેક, સેવા, ભક્તિ, વ્રત, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-એ પણ સાધન છે; માટે સાધનની ભિન્નતા અને ઉપ ગિતા જાણ સાધન વડે આત્માની વિશુદ્ધિ કરવી-શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, એ જ મુખ્ય ધ્યેય છે. પરંતુ સાધનામાં સાધ્યબુદ્ધિથી મુંઝાવું નહિ. સાધ્યને લક્ષમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે અને તેમાં સવ્યવહાર કારણ વિગેરે રહે છે. આત્મજ્ઞાન થતાં સર્વ સાધના એકાંત કદાગ્રહ છૂટી જાય છે તેમજ સાધન વડે અપેક્ષાએ વર્તન થાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. ા. જૈન ગ્રન્થમાલા પરિશુદ્ધ-અપરિશુદ્ધ નયવાદ અને સનયાશ્રિતની મધ્યસ્થતા 4 પ્રમાણુની દરેક વસ્તુ અનેક ધર્માંત્મક સિદ્ધ છે. તેનું કાઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાના અભિપ્રાય તે નયવાદ છે. જો એ અભિપ્રાય એકાંશસ્પર્શી હાવા છતાં તે વસ્તુના ખીન્ન અવિક્ષિત અંશ પરત્વે માત્ર ઉદાસીન હાય અર્થાત્ તે અંશનું નિરસન કરવાના આગ્રહ ન ધરાવતા હાય અને પેાતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવત તે હાય, તેા તે ‘પરિશુદ્ધ નયવાદ’ છે. તેથી ઉલટું જે અભિપ્રાય પેાતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અÀાનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિશુદ્ધ નયવાદ એક અશના પ્રતિપ્રાદક છતાં ઈતર અÀાના નિરાસ ન કરતા હોવાથી તેને બીજા નયવાઢા સાથે વિરોધ નથી હોતા, એટલે છેવટે તે શ્રુતપ્રમાણના અખ`ડ વિષયના જ સાધક અને છે, અર્થાત્ નયવાદ જો કે હોય છે. અશગામી, પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હાય તેા તેનાવડે છેવટે શ્રુત પ્રમાણસિદ્ધ અનેક ધર્માંત્મક આખી વસ્તુનું જ સમન થાય છે. સારાંશ એ છે કે-બધા જ પરિશુદ્ધ નસવાદો પાતપેાતાના અંશભૂત વક્તવ્યદ્વારા એકદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પેાતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષ સુદ્ધાંનું નિરસન કરે છે, કારણ કે ૧૦ ] Page #30 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧ તે જે બીજા અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શક્ત, એટલે બીજા અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશથી ઘડાયેલું છે, એટલે જ્યારે એ સાપેક્ષ અંશેને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે ત્યારે તેમાંથી એકે રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે–અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતે નયવાદ પિતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે, તેથી કઈ પણ એક વસ્તુ પરત્વે જેટલા વચન પ્રકારે મળી આવે અગર તે સંભવી શકે તેટલા જ તે વસ્તુપરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે એમ સમજવું જોઈએ. અભિપ્રાચ એટલે નયવાદે. વચનના પ્રકારો જેટલા જ નયવાદે સમજવા. એ બધા જ નયવાદે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ રહે છે તે જ પરસમયે એટલે જૈનેતર દૃષ્ટિએ છે. તેથી પરસ્પર વિરોધ કરતાં કે અંદરોઅંદર પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા ન હોય તે વાસ્તવિક રીતે તેટલા જ પરસમ છે અર્થાત્ એકબીજાનું નિરસન કરતી જેટલી વિચારસરણીઓ મળે અગર સંભવે તેટલા જ તે વસ્તુ પરત્વે દર્શને અને એ અજૈન. જેનદર્શન તે અનેક તે વિધી દર્શનેના સમન્વયથી ઉદ્દભવતું હોવાથી એક જ છે. અજેન અને જૈન દર્શનેનું નિયામક તત્ત્વ વિરાધ અને સમન્વય છે. પિતાના વકતવ્યના પ્રતિપાદનમાં જેને ઉદ્દેશ પરવિરોધને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા હોય તે અજૈનદર્શન અને જેને ઉદ્દેશ સમન્વય હોય તે જેનદન. અહીં પ્રશ્ન થાય છે કે–એક જ વસ્તુ પરત્વે નિત્યત્વઅનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જે જૈનદષ્ટિ હેય તે વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે, કારણ કે–એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિત્યત્વ ન સ્વીકારતાં નિત્યત્વ-અનિત્યત્વ અને સ્વીકારે છે. તેને ઉત્તર એ છે કે-વૈશેષિકદર્શનમાં નિત્યત્વ અને અનિત્યત એ વિરોધી બે અંગેનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયેનું સ્થાન છે ખરું ! પણ એ બને તો તેમાં સાપેક્ષપણે જાયેલા નથી. એમાં યોજાયેલા અને નયે પિતપિતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે, એટલે કે એ અને ન પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ છે, જેથી એ જૈનદર્શન નથી. એક એક છૂટે વાદ ગમે તેટલા પ્રબળ દેખાતે હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હેઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડી શક્તા નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પિતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત કરી શક્તા નથી. જ્યારે સમન્વય એ દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલ હોઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એ જ પ્રમાણે સામાન્ય વિશેષની બાબતમાં પણ છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બને નિરપેક્ષપણે છૂટા છૂટા જવામાં આવે તે એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઊભું કરે છે. જૈનદર્શન કઈ પણ એક જ વસ્તુ Page #32 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ ૬ ૧૩ પરત્વે એ વિરાધી દેખાતા ધર્મોના સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિકદન વસ્તુભેદે વિરાધી ધર્મોના ભેદ સ્વીકારે છે. આ જ મન્નેમાં તફાવત છે. * કેટલાક લેાકા જૈનદર્શન અને અજૈનદર્શનને સરખા માનવાના ભ્રમ ફેલાવે છે. તેઓ ખાલજીવાને ઉન્માગે દ્વારવાના પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવાએ સમજવું જોઈ એ કે-બધા ધર્મો પાતપાતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી ‘ બધા ધર્મો સરખા છે” એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પેાતાની આત્માન્નતિને ચેાગ્ય ઉચ્ચ કેડિટના ધમ ચા તેની સ્વય શૈાય કરવી જોઇએ અને મધ્યસ્થ ષ્ટિથી-પક્ષપાતરહિતપણે જે શેાધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈ એ. તત્ત્વવાદમાં માટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિરુદ્ધ અવિસવાદી ઉપદેશેા મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુ છે. જૈનદર્શીન કે જેમાં કાઈ ના પણ પક્ષપાત નથી અને સથા અવિરુદ્ધ ને અવિસવાદી છે, તે તા એક શ્રી જૈનધમ જ છે. માટે આત્મશ્રેયના ઈચ્છુકે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવૃત્તન કરતાં અટકવું જોઈએ. સ્વયં સત્યવાદી ન અનવું એ જેટલા ગુન્હા છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ ધારણ કરવા એ માટેા ગુન્હા છે, અને અસદ્ભાવ થાય એવું પ્રવતન કરવું એ એથી પણ માટે! ગુન્હો છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪] શ્રી જી. એ. જેન ચન્થમાલા આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી-ધારણ કરીને તત્ત્વાતવને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ અને કાચને સરખા માનવા જેવું કરે છે.” માધ્યસ્થતા એ ગેળ અને બળને સરખા માનવા માટે નહિ, પણ અપેક્ષાભેદ સમજી સમશીલ રહેવા માટે છે. માધ્યસ્થતા એ મહાન ગુણ છે, પરંતુ તેને આશ્રય ક્યાં? શા માટે? અને કેવી રીતે પરિણત હો જોઈએ? એ લક્ષગત કરવું જોઈએ. વિશાળષ્ટિ જેન મહાપુરુષોએ આ બાબતમાં કેવા ઉચ્ચ પ્રકારની માધ્યસ્થતા રાખી છે, તે નીચેની ઉ૦ ભગવાન શ્રી યશેવિડ વાચક આદિની ઉક્તિઓથી સમજી શકાય તેવું છે. તિપિતાના અભિપ્રાચે સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નમાં જેનું મન પક્ષપાતરહિત સમાનભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ ન સપ્રતિપક્ષ છે. જે એક નય પક્ષપાતી તે અષ્ટ સિદ્ધાન્ત કહ્યો છે.” સમ્મતિ તર્કમાં કહ્યું છે કે સર્વ ન પિતતાના વક્તવ્યમાં સાચા છે અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખેટા છે, પરંતુ અનેકાન્ત સિદ્ધાન્તનો જ્ઞાતા તે ન “આ સાચા છે અને આ ખોટા છે” એવો વિભાગ કરતા નથી.” પિતાના સિદ્ધાન્તનો વિચાર રહિત કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી અને પર સિદ્ધાન્તને વિચાર રહિત Page #34 -------------------------------------------------------------------------- ________________ પારસાશિક લેખસ ગ્રહ [ ૧૫ કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ ષ્ટિથી વિચાર કરીને સિદ્ધાન્તનો આદર અથવા પરસિદ્ધ!ન્તનો ત્યાગ કરીએ છીએ. ” ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી પણુ કહે છે કે— st હું વીરપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આમપણાની પરીક્ષાથી અમે તમારા આશ્રય કરીએ છીએ. ” (6 જુદા જુદા સ` નયેા પરરપર વાદ અને પ્રતિવાદથી કદના પામેલા છે, પરં'તુ સમવૃત્તિના સુખના અનુભવ કરનાર જ્ઞાની સર્વાં નયાને આશ્રિત હોય છે. છ પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવા દ્વેષથી ભરેલા છે, પરંતુ સ નયાને સમાનપણે ઈચ્છનાર હું ભગવન્ ! તમારા સિદ્ધાન્ત પક્ષપાતી નથી. 66 "( અધાય વચન વિશેષ રહિત હોય તે તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાન્ત પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશેાધનથી પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુાગે કરી વિશેષિત ન હોય તા તે અપ્રમાણ છે. એ પ્રકારે સ સ્યાદ્વાદ ચેાજનાથી સવ નયાનું જાણપણું હોય, ’ "" ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે— “ અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા ચેાગ્યુ નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવા. જે પ્રવચનથી Page #35 -------------------------------------------------------------------------- ________________ - ૧૬] શ્રી જી. એ. જેને ચન્થમાલા ભિન્ન છે તેનું પણ બધું અસદુવચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સર્વચન જ છે.” “જે મહાપુરુષ ચારિત્રગુણમાં લીન છે તે સર્વ નયના ધારક હોય છે, તે સર્વ નયને સંમત વિશુદ્ધ તત્વને ગ્રહણ કરે છે, સમવૃત્તિવાળા સર્વ નયના આશ્રિત જ્ઞાની સુખનો આસ્વાદ કરે છે, સર્વ નયના જાણનારા-અનુભવનારાઓનું તટસ્થપણું લોકને વિષે ઉપકારરૂપ થાય છે, પરંતુ જુદા જુદા નયમાં મૂઢ-ભ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણે કલેશ હોય છે.” - “નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, લક્ષ ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહ રહિત, પરમ આનંદથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ જ્ઞાની સર્વોત્કર્ષથી વર્તે છે. તેવા જ્ઞાનને નમસ્કાર હો !” જે મહાપુરુષોએ લેકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્વાદુવાદગણિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે, તેઓને વારંવાર નમસ્કાર હો !” બીજી તારાદષ્ટિ પ્રાપ્ત વિના વિચાર સમ્યક્ત્વ અપ્રાપ્ત આ દષ્ટિવાળો માર્ગાનુસારી જીવ વિચાર કરે છે કે-આ સંસાર દુઃખરૂપ છે. આને ઉચ્છેદ કયા કારણથી અને કેવી રીતે કરવો? આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય ? Page #36 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [ ૧૭ વાદ-પ્રતિવાદના ભેદ–ગભેદ વાદ, એ વાદી અને પ્રતિવાદી એ બનેથી સંબંધ રાખે છે. વાદી અને પ્રતિવાદી એ બન્નેની વચનપ્રવૃત્તિ પરપક્ષનિરાસ અને સ્વપક્ષસિદ્ધિ માટે હોય છે. આ ઉદ્દેશથી થતી વચનપ્રવૃત્તિને “વાદકહેવામાં આવે છે. વાદનો પ્રારંભ બે પ્રકારની ઈચ્છાથી ઉદ્ભવે છે. એક વિજયલકમીની ઈચ્છાથી અને બીજી તત્ત્વનિશ્ચયની ઈચ્છાથી. આ ઉપરથી વાદીઓમાં કેટલાક વિજયલક્ષ્મીની ઇચ્છાવાળા અને કેટલાક તત્વનિશ્ચયની સ્પૃહાવાળા હોય છે. અને એથી “જિગીષ” તથા “તત્વનીણિનીષ” એમ વાદી–પ્રતિવાદીના બે ભેદ પડે છે. તત્ત્વનિર્ણિનીષ પણ બે વિભાગોમાં વિભક્ત થાય છે. એક સ્વાત્મતત્વનિણિનીષ (સ્વ આત્મામાં તત્ત્વનિર્ણય કરવા ઈચ્છનાર) અને બીજા પરત્વતત્ત્વનિણિનીષ (પ્રતિપક્ષીને તત્ત્વનિર્ણય કરી આપવા ઈચ્છનાર). વળી પરત્વતત્વનિણિનીષ પણ બે ભેદેમાં વહેંચી શકાય છે. એક તે ક્ષાપશમિક જ્ઞાનવાનું અર્થાત્ અસર્વજ્ઞ અને બીજા સર્વજ્ઞ. આ પ્રમાણે ગણત્રી કરતાં વાદી–પ્રતિવાદીના ચાર ભેદ થાય છે. તે આ રીતે– ૧-જિગીષ, ર–સ્વાત્મામાં તસ્વનિર્ણચ્છ, ૩-પરત્વતત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાની, અને ૪–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ. આ ચાર પ્રકારના વાદી તથા પ્રતિવાદી થયા હવે એક એક વાદી સાથે એક એક પ્રતિવાદીને વાદ માનતા વાદના સેળભેદ પડે છે. તે આ રીતે– Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પ્રથમ જિગીષુ સાથે સબંધ રાખતા ચાર ભેટ્ટ, જિગીષુ સાથે જિગીષુ-૧, સ્વાત્મામાં તનિણ યેચ્છુ સાથે જિગીષુ-૨, પરત્ત્વતત્ત્વનિ ચેચ્છુ ક્ષાયે પશમિક જ્ઞાની સાથે જિગીષુ-૩, અને પરવતત્ત્વનિ યપ્રવૃત્તસજ્ઞ સાથે જિગીષુ-૪. ૧૮ ] ખીજા સ્વાત્મતત્ત્વનિ ચેમ્બુની સાથે સંબંધ રાખતા ચાર ભે. સ્વાત્મામાં તત્ત્વનિણ્ચેચ્છુ સાથે જિગીષુ-૧, સ્વાત્મામાં તત્ત્વનિણુ ચેચ્છુ સાથે સ્વાત્મામાં તત્ત્વનિ ચેચ્છુ૨, પરત્ત્વતત્ત્વનિણુ ચેચ્છુ ક્ષાર્યાપશમિક જ્ઞાની સાથે સ્વાત્મામાં તત્ત્વનિ ચેચ્છુ-૩ અને પરસ્ત્વતત્ત્વનિણ્યપ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે સ્વાત્મામાં તત્ત્વનિણ ચેમ્બુ–૪. ત્રીજા પરત્ત્વતત્ત્વનિ ચેચ્છુ ક્ષાચેાપશમિક જ્ઞાની સાથે સમધ રાખતા ચાર ભેદ. પરત્વતત્ત્વનિ ચેચ્છુ ક્ષાયેાપશમિક જ્ઞાની સાથે જિગીષુ. ૧, સ્વાત્મામાં તત્ત્વનિણુ ચેર સાથે પરત્વતત્ત્વનિણુ ચે ક્ષાયેાપશમિક જ્ઞાની-૨, પરત્વતત્ત્વનિ એન્ડ્રુક્ષાયેાપશમિક જ્ઞાની સાથે પરત્વતત્ત્વનિ ચેચ્છુ ક્ષાયેાપશમિક જ્ઞાની–૩, અને પરત્વતત્ત્વનિ યપ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે પરસ્ત્વતત્ત્વનિણ ચેચ્છુ ક્ષાયેાપશમિક જ્ઞાની-૪, ચેાથા પરત્વતત્ત્વનિ યપ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે સધ રાખતા ચારે ભેદો. પરત્ત્વતત્ત્વનિ ય પ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે જિગીષુ-૧, રવાત્મામાં તત્ત્વનિ ચેન્નુ સાથે પરત્વતત્ત્વનિય પ્રવૃત્ત કેવળજ્ઞાની-ર, પરત્વતત્ત્વનિ ચેચ્છુ ક્ષાયેાપશમિક જ્ઞાની સાથે પરત્ત્વતત્ત્વનિણ્યપ્રવૃત્ત કેવળજ્ઞાની–૩, અને પરત્વતત્ત્વનિણ યપ્રવૃત કેવળજ્ઞાની સાથે પરતત્ત્વનિ યપ્રવૃત્ત કેવળજ્ઞાની–૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ પારઆર્થિક લેખસંગ્રહ | [ ૧૯ આ પ્રમાણે ચાર ચાર ભેદના ચાર વર્ગ પડતાં વાદના સેળ ભેદ થવા છતાં પણ પ્રથમ ચતુષ્ક વર્ગમાં બીજે ભેદ, દ્વિતીય ચતુષ્ક વર્ગમાં પ્રથમ તથા દ્વિતીય એમ બે ભેદે અને ચતુર્થ ચતુષ્ક વર્ગમાં ચોથો ભેદ. એમ કુલ ચાર ભેદે કાઢી નાંખવા જોઈએ; કેમકે-જિગીષ સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણરછુને વાદ હોઈ શક્તા નથી. કારણ એ છે કે સ્વાત્મામા તત્વનિશ્ચય ચાહવાવાળે ખુદ જ તત્ત્વજ્ઞાનની તૃષાથી જ્યારે વ્યાકુળ છે, તે પછી તે વિજયલક્ષમીની આકાંક્ષા રાખનાર સાથે વાદભૂમિને સંબંધ ધરાવવા શી રીતે ચોગ્ય કહી શકાય ? અર્થાત્, ન કહી શકાય. એ માટે પ્રથમ ચતુષ્ક વર્ગને બીજો ભેદ વાદભૂમિથી બહાર છે અને એ જ કારણથી દ્વિતીય ચતુષ્ક વર્ગને પ્રથમ ભેદ પણ નિરસ્ત થઈ જાય છે. હવે જ્યાં બને વ્યક્તિઓ સ્વાત્મામાં તત્વનિર્ણરછુ હોય ત્યાં તે બન્ને પરસ્પર વાત કરવાને અધિકારી નથી એ સુસ્પષ્ટ છે. એથી દ્વિતીય ચતુષ્ક વર્ગને બીજો ભેદ નીકળી જાય છે. અને કેવળજ્ઞાનીઓને વાદ અસંભવ જ હવાથી ચતુર્થ ચતુષ્ક વર્ગને ચેાથો ભેદ પણ ઊડી જાય છે. આમ ચાર ભેદો નીકળી જતાં વાદભૂમિકાના બાર પ્રકારે ઘટે છે. તે આ રીત જિગીષ સ્વાત્મામાં તત્ત્વનિર્ણયેષુ સાથે વાદ-પ્રતિવાદ કરી શકે નહિ. એ સિવાય ત્રણેની સાથે ૧-જિગીષ, ૨પરત્વતત્ત્વનિષ્ણુ ક્ષાપશમિક જ્ઞાની અને ૩–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ વાદ-પ્રતિવાદી કરી શકે છે. સ્વાત્મામાં તત્ત્વનિચ્છ જિગીષ સાથે તેમજ સ્વાત્મામાં તવનિર્ણચ્છ સ્વાત્મામાં તત્વનિચેમ્બુ સાથે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાદ-પ્રતિવાદ કરવાને લાયક નથી. તે સિવાય પરત્વતત્ત્વનિષ્ણુ અસર્વજ્ઞ અથવા સર્વજ્ઞ સાથે વાદ-પ્રતિવાદ કરવાને રોગ્ય છે. પરત્વતત્વનિષ્ણુ અસર્વજ્ઞ જિગીષ વિગેરે ચારેની સાથે વાદ-પ્રતિવાદ કરવાને ચગ્ય છે. પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે જિગીષ-૧સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે પરત્વતત્વનિર્ણય સર્વજ્ઞ-૨, અને પરત્વતત્ત્વનિર્ણચેરછુ અસર્વજ્ઞ સાથે પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ-૩. એ ત્રણ વાદ-પ્રતિવાદના પ્રસંગમાં ઉતરી શકે છે, પણ પરત્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે પરત્વતત્ત્વનિપ્રવૃત્ત સર્વજ્ઞ ઉતરી શકે નહિ. આ પ્રમાણે જિગીષ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદે, સ્વાત્મામાં તત્ત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા બે ભેદ, પરત્વતત્વનિર્ણચ્છ અસર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ચાર ભેદે અને પરસ્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદ-એમ બધા મળી બાર ભેદે વાદભૂમિકામાં ઘટે છે. જે વાદમાં વાદી યા પ્રતિવાદી તરીકે જિગીષ હોય, તે વાદ મધ્યસ્થ સભાસદે અને સભાપતિના સમક્ષમાં હવે જોઈએ, જેથી ઉપદ્રવને પ્રસંગ ન ઉદ્ભવે. એથી જ જિગીષના વાદને ચતુરંગ (વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિ એ ચારે અંગેથી યુક્ત) બતાવવામાં આવ્યું છે. જ્યાં વાદી અને પ્રતિવાદી બને તત્ત્વનિણિનીષ (સ્વાત્મામાં તત્ત્વનિર્ણય ઈચ્છનાર અથવા બીજાને નિર્ણતતત્ત્વ બનાવવા Page #40 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૧ ચાહનાર) મળ્યા હોય ત્યાં સભ્ય, સભાપતિની આવશ્યકતા હોતી નથી, કેમકે-જ્યાં ખૂદ વાદી–પ્રતિવાદી પોતે જ તત્ત્વનિર્ણય કરવા યા કરાવવાના ઉમેદવાર છે ત્યાં કેઈ ઉપદ્રઅને સંભવ હોય જ શાને કે જેથી સભ્ય-સભાપતિની જરૂર હોઈ શકે? એટલું છે કે અગર પરત્વતત્ત્વનિર્ણિનીષ લાયોપથમિક જ્ઞાની સામા પ્રતિવાદીના હૃદયમાં યથાર્થ રીતે તત્વનિર્ણય ઉપર શ્રદ્ધા ન બેસાડી શકે, તે તેવા વાદ અવસરે મધ્યસ્થ સભાસદની હાજરી હોવી જરૂરની છે. જે વાદભૂમિમાં જિગીષ ન હોય અને સર્વજ્ઞ વાદી યા પ્રતિવાદી હોય, તે તે સ્થળે સભ્ય સભાપતિની જરૂર પડતી નથી. અહીં એક પ્રશ્ન ઊભું થાય છે કે-કઈ એ જિગીષ અથવા પરત્વતત્વનિણિનીષ મનુષ્ય હેય ખરે, કે જે સર્વજ્ઞને પણ યુક્તિ-પ્રપંચેથી જીતવાની અથવા તેમને તત્વજ્ઞ બનાવવાની ઈચ્છા રાખી તેમની સાથે વાદમાં ઉતરે? પરંતુ સમજવું જોઈએ કે મેહની દારુણતા સીમા વગરની છે. વિચિત્ર પ્રકૃતિના માણસથી સંસાર ભલે છે, તે પછી ઉપર કહ્યો છે કે માણસ નીકળે એમાં અસંભવ જેવું નથી. સુપ્રસિદ્ધ વાત છે કે ભગવાન શ્રી મહાવીરસ્વાઅને જીતવા માટે ઈન્દ્રભૂતિ–ૌતમ કેવા અહંકારપૂર્ણ આડંબરથી તેમની પાસે આવ્યા હતા? (પછીથી જે કે પ્રભુની મુદ્રા અને તેમના મધુર વચનેથી પ્રશાન્ત થયા. અસ્તુ.) વાદ-કથા માટે સભાસદે એવા હેવા જોઈએ કે જેઓ વાદી-પ્રતિવાદીના સિદ્ધાન્તને સમજવામાં બહુ કુશળ હોય, તે સિદ્ધાન્તને ધારણ કરવામાં બહુ નિપુણ હોય Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા એવા બહુશ્રુત તથા પ્રતિભા, ક્ષમા અને માધ્યસ્થભાવવાળા હોય. આવા સભ્યો વાદી-પ્રતિવાદી બન્નેની સંમતિપૂર્વક મુકરર કરવામાં આવેલા હોવા જોઈએ. સભાસદનું કર્તવ્ય એ છે કે-વાદસ્થાન સ્થિર કરવું અને જે વિષય ઉપર વાદકથા ચલાવવાની હોય તેને પ્રસ્તાવ તથા પૂર્વપક્ષ–ઉત્તરપક્ષને નિયમ કર, તેમજ વાદી–પ્રતિવાદીની પરસ્પર સાધક-બાધક યુક્તિઓના ગુણદૂષણનું અવધારણ કરવું. વળી સમય ઉપર ઉચિત રીતે યથાર્થ તત્વને જાહેર કરી કથા બંધ કરાવવી. એ પ્રમાણે ફલની ઉદ્ઘેષણ કરવી અર્થાત્ વાદી-પ્રતિવાદીના જય અને પરાજ્ય હોય તે વિષેનું પ્રગટીકરણ કરવું. વાદને માટે સભાપતિ એ હવે જોઈએ કે જે પ્રજ્ઞાવાન, આણેશ્વર અને મધ્યસ્થષ્ટિ હોય. પ્રજ્ઞા વગરને સભાપતિ વાદભૂમિની અંદર કેઈ પ્રસંગ પર તાત્ત્વિક વિષય પર બોલવાનું આવી પડે તે શું બોલી શકશે? એ માટે સભાપતિમાં પ્રથમ ગુણ પ્રજ્ઞા આપેક્ષિત છે. આશ્વરત્વ ગુણ પણ સભાપતિમાં અતિ આવશ્યકતા ધરાવે છે, નહિ તે કદાચિત્ કલહ-ફિસાદ ઊભું થતાં વાદકથાનું પરિણામ શું આવે? એ જ પ્રમાણે મધ્યસ્થ દષ્ટિ રાખવાને પણ સ્વભાવ સભાપતિને માટે અતિ જરૂર છે. સભાપતિનું કર્તવ્ય વાદી, પ્રતિવાદી અને સભાસદથી પ્રતિપાદિત થયેલા પદાર્થોનું અવધારણ કરવું, વાદમાં કઈ ઝઘડે ઊભે કરે તે તેને અટકાવ અને વાદ પહેલાં વાદી-પ્રતિવાદીમાં જે પ્રતિજ્ઞા થઈ હેય અર્થાત્ જે હારે તે Page #42 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૩ વિજેતાને શિષ્ય થાય, એવી યા બીજા પ્રકારની જે પ્રતિજ્ઞા થઈ હોય તેને પૂર્ણ કરાવવી તથા પારિતોષિક આપવું એ છે. અન્ય વિદ્વાને વાદ, જલ્પ અને વિતંડા એમ કથાના ત્રણ વિભાગે માને છે. છેલ વિગેરેને પ્રયોગ જેમાં થાય તે કથાને “જપે કહેવામાં આવી છે. સ્વપક્ષસ્થાપન તરફ પ્રવૃત્તિ નહિ કરતાં પરપક્ષને પ્રતિક્ષેપ કરવા તરફ વાગાડંબર ઉઠાવો એને “વિતંડા” કહેવામાં આવી છે. આ વિતંડા વસ્તુસ્થિતિએ કથા હવાને ચગ્ય નથી. જલ્પ કથાને વાદમાં સમાવેશ થઈ શકે છે. જિગીષના છ વારિત્વ યા પ્રતિવાદીત્વમાં જે કથા ચાલે છે તેને વાદકથા પણ કહી શકાય છે. વાદકથામાં છલપ્રયોગ ન થાય એ ખરી વાત છે, પણ કદાચિત અપવાદ દશામાં છલપ્રયોગ કરવામાં આવે તો એથી તે વાદકથા મટી શકતી નથી. “જલ્પને વાદકથાનો જ એક વિશેષ ભાગ માનીએ તે એ છેટું નથી. પ્રકારાન્તરથી વાદના ત્રણ ભેદ પડે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. બકવાદી અધર્માત્માની સાથે જે વાદ કરે તે “શુષ્કવાદ છે. ફક્ત વિજયલક્ષ્મીને ચાહનાર એવા વાવદૂક સાથે જે છલ-જાતિપ્રધાન વાદ કરો તે “વિવાદ છે. મધ્યસ્થ, ગંભીર અને બુદ્ધિમાન એવા શાણુ મનુષ્યની સાથે શાસ્ત્રમર્યાદાપૂર્વક જે વાદ કરે તે ધર્મવાદ છે. આ ત્રણ વાદમાં છેલ્લો જ વાદ કલ્યાણ કારી છે. પહેલે વાદ તે વસ્તુતઃ બકવાદ છે. બીજે વાદ પણ જોખમભરેલો અથવા ફલરહિત છે. દેશ, સમય, સભા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વિગેરે સંયોગો જોઈતદનુસાર વિવેકપૂર્વક વાદ કર. વિજ્યલક્ષ્મીને ચાહનારની સાથે વાદ કર અસ્થાને નથી, પણ સમય, પ્રસંગ ઓળખી લેવું જોઈએ. સામગ્રી અનુકૂળ રહે તેવાની સાથે જે ઉચિત રીતે વાદ કરવામાં આવ્યો હોય તે શાસનની પ્રભાવના થાય છે અને મહત્વ પુણ્ય મેળવાય છે, પરંતુ ઈતર દર્શનીયાદિ બકવાદી, વાપટુ ધમષીની સાથે તે ભૂલેચૂકે પણ વાદના પ્રસંગમાં ન ઉતરવું. ભ. શ્રી. હરિભદ્રસૂરિજી સ્વરચિત ગબિન્દુ ગ્રન્થરત્નમાં પ્રતિપાદિત કરે છે કે-કુતર્ક જનિત વાદ વ્યર્થ છે, તત્ત્વસિદ્ધિ મેળવવાનું સાધન તો ચોગ જ છે. "एवं च तत्वसंसिवेर्योग एव निबन्धनम् । अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीदृशी कचित् ॥ अतोऽत्रैव महान् यत्नस्ततत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थस्त्वकारणम् ॥" અર્થાત–એ પ્રકારેતસસિદ્ધિ મેળવવાનું સાધન ચિગ” જ છે. એગથી જેવી રીતે તત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે તેવી રીતે બીજાથી થતી નથી. એ માટે એમાં જ (ગમાં જ) તે તે તને યથાર્થ સ્કુટ પ્રતિભાસ કરવા માટે પ્રેક્ષાવાને પ્રયત્ન કરવો જોઈએ. એને માટે વાદના ગ્રન્થ કારણ નથી. વિદ્વાનોની સભામાં અનેક પ્રકારના વાદ-પ્રતિવાદ થતાં જોવામાં આવે છે, પરંતુ એથી તત્ત્વને અન્ત પ્રાપ્ત થત નથી. એ વિષે ઘાંચીના બળદનું ઉદાહરણ આપી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવાન આગળ કથન કરે છે કે Page #44 -------------------------------------------------------------------------- ________________ ારમાર્થિક લેખસ’ગ્રહ [ ૨૫ वादांच प्रतिवाद, वदन्तोऽनिश्चितस्तथा । तवान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ " ભાવાર્થ ઘાંચીના બળદની આંખે પાટા બાંધેલા ડાય છે. તે સવારથી કરવા માંડે છે અને ફરતાં કરતાં સાંજ પૂરી કરે છે. એટલા લાંખા વખત સુધી ભ્રમણ કરવા છતાં તે બળદ ત્યાં ને ત્યાં જ સ્થિત રહેલા હાય છે. આ પ્રમાણે વિકલ્પ જાળાથી ભરેલા વાઢ-પ્રતિવાદ કરવા છતાં પણ તેનું ફળ વિકલ્પજાળમાં જ સમાપ્ત થાય છે. હૃદયંગમ તત્ત્વપ્રકાશ મળી શકતા નથી અર્થાત્ તત્ત્વપ્રકાશ-તત્ત્વસિદ્ધિ તે ઉપર કથિત ચાગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. "" • કહેવાના હેતુ એ છે કે-શાસનની પ્રભાવના માટે, શ્રદ્ધામાં સ્થિર થવા તથા અન્યને કરવા માટે ધવાદ’ યુક્ત છે, સિવાય બીજા વાદા કુતર્ક જનિત-અપ્રશસ્ત હાઈ ગ્રંથ છે. ( અધ્યાત્મ તત્ત્વાલેાકનું અવતરણ વધારા સાથે. ) ગૃહસ્થને પ્રથમ સાધ્ય કરવા ચાગ્ય ગૃહવાસના જેને ઉદય વર્તે છે, તે જો કાંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભુત એવા અમુક સર્તનપૂર્ણાંક રહેવું યાગ્ય છે, જે અમુક નિયમમાં ન્યાયસ પત્ર આજીવિકાદિ વ્યવહાર ' તે પહેલે। નિયમ સાધ્ય કરવા ધટે છે. એ નિયમ સાધ્ય થવાથી ધણા આત્મગુણે! પ્રાપ્ત થવાના અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને એ નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ચેાગ્ય થાય છે અથવા જ્ઞાનીને માર્ગે આત્મપરિણામી થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નય-પ્રમાણ-સ્યાદ્વાદ વચ્ચેના સંબંધ અને અંતર [વર્ષો પૂર્વે પ્રગટ થતાં જૈન સાહિત્ય સંશાધકના ત્રીજા ખંડના પ્રથમ અંકમાં ૫. સુખલાલજીએ ન્યાયાવતારનાં એ પદ્યોનું પ્રશ્નોત્તરપૂર્વક વિશદ સ્પષ્ટીકરણ કરેલું, જેના વિષે બહુ ઘેાડા જ્ઞાત હશે. સદર લેખ અતીવ સમજવા ચે!ગ્ય ઉપયેાગી જણાયાથી અત્ર તેના અક્ષરશઃ ઉતારા આપવામાં આવ્યા છે. ફેર માત્ર ત્યાં બે પદ્યો અનંત છે, જ્યારે અત્ર તે છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવા અભિપ્રાય વ્યક્ત કર્યાં છે કે- જે સ્પષ્ટીકરણ ક્ષેાક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તે અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્ય જ્ઞાત જેવું છે. '’ આ ઉપરથી પ્રસ્તુત લેખની મહત્ત્વતા આ વિષયના જ્ઞાતા વિદ્વાન મહાશયાને જણાઈ આવશે.] ૨૬ ] अनेकान्तात्मकं वस्तु, गोचरः सर्वसंविदाम् । | एकदेशविशिष्टोऽर्थी, नयस्य विषयो मतः ॥ २९ ॥ ( ન્યાયાવતાર) ર અર્થાત્ “ અનેક ધર્માત્મક વસ્તુ એ સવ સંવેદનના પ્રમાણના વિષય મનાય છે અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયના વિષય મનાય છે. ૨૯ "" પ્ર૦-પ્રમાણના વિષય થનારી વસ્તુઓ કરતાં નયના વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હાય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જુદો જુદો બતાવી શકાય ? Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ પારમાર્થિક લેખસંગ્રહ ઉદ-ના, એક-બીજાથી જુદા એવા વસ્તુઓના કઈ બે વિભાગ નથી, કે જેમાંથી એક વિભાગ પ્રમાણને વિષય બને અને બીજો વિભાગ નયને વિષય બને. પ્રવે-જે પ્રમાણ અને નયને વિષય થનાર વસ્તુ એક જ હોય, તે પછી બન્નેને વિષયભેદ કેવી રીતે? ઉ૦-વસ્તુ ભલે એક જ હોય, પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધર્મોની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે, ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટા પડી પ્રધાનપણે ભાસે છે, ત્યારે તે એક અંશ વિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કઈ એક ઘેડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ એની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે, પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘેડા જ ચાક્ષુષ જ્ઞાનને વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘડારૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘેડે જ અખંડપણે આંખને વિષય બને છે. એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘેડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય, ત્યારે તે ઘડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષ તાઓ કરતાં બુદ્ધિદ્વારા છૂટી પાડી વક્તા કહે છે કે–આ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ઘેાડા લાલ છે, ઊંચા છે કે અમુક આકારના છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘેાડા ભાસમાન છતાં તે માત્ર ગૌણુ હાય છે અને તેની વિશેષતાઆ જે શ્રીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય ડાય છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય અનતે ઘેાડા અમુક અંશ વિશિષ્ઠ વિષય અને છે. એ જ વિષયના નય થવાની રીત છે. આ વક્તવ્યને બીજા શબ્દોમાં-ટ્રકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણના વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય–વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હાવાથી પ્રમાણ અને નયમાં તેના વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર૦-પ્રમાણની પેઠે નય પણ જો જ્ઞાન જ હાય તા એમાં તફાવત શે!? ઉઇન્દ્રિયાની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કેાઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા ખીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારક્રિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) ક્રિયા તે નય અને એના પુરોગામી (જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણુ. આ ઉપરાંત નય અને પ્રમાણુનું અંતર એક એ છે કેન્વય Page #48 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ક જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે-પ્રમાણુબ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાએ પ્રગટે છે. ૫૦-પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ મતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરે. ઉ-x + માન = ( જે જ્ઞાનવર્ડ પ્ર-અભ્રાન્તપણે વસ્તુનું માન–પ્રકાશન ( નિ ય ) થાય તે ) પ્રમાણુ, ની + અ ( ની– પ્રમાણુદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહેોંચાડવાની ક્રિયા. અ–કરનાર વક્તાના માનસિક વ્યાપાર તે) નય. પ્ર૦-જૈન ન્યાય ગ્રન્થાની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થામાં નય વિષે મીમાંસા છે કે નહિ? ઉ-નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થામાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનોએ જ કરી છે. આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનારા ૨૯મા પદ્યનું સ્પષ્ટીકરણ છે. “ નચાનામેનિપ્રાનાં, પ્રવ્રુત્તે જીતવસ્મૃત્તિ । सम्पूर्णार्थविनिवायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥ " ( ન્યાયાવતાર) અર્થાત્-એક-નિષ્ટ એક એક ધમને ગ્રહણ કરવામાં લીન એવા નયાની પ્રવૃત્તિ શ્રુતમાગમાં હોવાથી સ’પૂર્ણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] શ્રી જી. અ. જૈતુ થથમાલા વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. ૩૦ આ નય અને સ્યાદ્વાદના સમધને સૂચવનારા પદ્યનું નીચે મુજમ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે— ૪-શ્રુત એટલે શું ? ઉ-આગમજ્ઞાન તે શ્રુત. પ્ર-શું મધું શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવા ખાસ ભેદ છે? ઉ-ભેદ છે. પ્ર-તે કયા? ઉ-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તા અશગ્રાહી વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજો સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અ'શગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કાઈ એક તત્ત્વ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખા વિચાર તે તે તત્ત્વ પૂરતું સ્યાદ્વાદશ્રુત અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશેા ઉપરના ખંડ વિચારો તે નયશ્રુત, આ વિચારા એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયશ્રુત અને બધાનું પ્રસ્તુત તત્ત્વ પરત્વે એકીકરણ તે તે સ્યાદ્વાદશ્રુત. કાઈ એક તત્ત્વ પરત્વે નય અને સ્યાદ્વાદશ્રુતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય. પ્ર॰દાખલા આપી સમજાવે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ ૧ ૩૧ ઉ-સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરેાગ્યતત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે, પણ આરેાગ્યતત્ત્વને લગતાં આદાન, નિદાન, ચિકિત્સા આદિ જુદા જુદા અંગ્રેા ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ ચિકિત્સાશાસ્રરૂપ સ્યાદ્વાદશ્રુતના અશે। હાવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રુત છે. આ રીતે નયશ્રુત તે અશાના સરવાળેા છે. ૫૦-નય અને સ્યાદ્વાદને જૈનશ્રુતમાં ઘટાવવા હાય તા કેવી રીતે ? . ઉ-જૈનશ્રુતમાંના કોઈ એકાદ શ્રુતને લ્યા કે જે એક જ અભિપ્રાયનું સૂચક હાય. તે નયશ્રુત અને એવાં અનેક અભિપ્રાયાનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પરવિરાધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે– ‘વડુને નેપ થળÆફ ' એ સૂત્ર ત્યેા. એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે, એટલે નારકી જીવના ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર ખીજા સૂત્રો લ્યા. પ્રોવાળું મંતે ! વય વ્હારું ટિફ પન્નતા ? Go - गोयमा ! जहणेणं दस वाससहस्साई उक्कोसेणं तेत्तीस सागरोवमाई ठिई पन्नत्ता | ( માવતી પૃ. ૧૩, રા. ૧, ૩. ૧) એ બધા જ સૂત્રેા જુદા જુદા નારકી પરત્વે નચવાય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રુત બને છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પ૦-ત્યારે એમ થયું કે-વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદ્વાદઃ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કે–એ એકજ વાક્ય સ્યાદ્વાદાત્મક-અનેકાનદ્યોતક હોઈ શકે? ઉ૦-હોઈ શકે. પ્રટ-કેવી રીતે? કારણ કે-એક વાક્ય એ કે એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કેઈ એક અંશને સ્પર્શ કરી શકે, બીજા અંશેને સ્પર્શ ન કરી શકે. તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદયુત કેવી રીતે કહી શકાય? ઉ૦-અલબત્ત, દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે, પણ જ્યારે વક્તા તે વાક્યવડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતાં તે અંશ સિવાયના બીજા અંશને પણ એક જ સાથે પ્રતિપાદન કરવા ઈછે, ત્યારે તે ઇતર અંગેનું પ્રતિપાદનના સૂચક સ્યાત શબ્દને વાક્યમાં પ્રવેગ કરે છે અથવા તે સ્યાત શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પણ જ્યારે વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાક્યને ઉચ્ચારે છે, ત્યારે તે વાક્ય સાક્ષાત્ અંશ માત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર અંગેના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાયેલું હોવાને લીધે સ્યાદ્વાદશત કહેવાય છે. પ્ર-વક્તા સ્યાત્ શબ્દને પ્રયોગ ન કરે તેમજ તેને ભાવ પણ મનમાં ન રાખે, તે તે જ વાકય કયી કેટિમાં આવે ? Page #52 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ ઉ-નયશ્રુતની કેટિમાં આવે. પ્ર૦-જ્યારે વક્તા પેાતાને ઇષ્ટ એવા એક અશનું નિરાકરણ જ કરતા હાય ત્યારે તે વાક્ય ક્યા શ્રુતની ક્રેડિટમાં આવે ? ઉ દુનય અથવા મિથ્યાશ્રુતની કાટિમાં આવે. પ્ર-કારણ શું? [ ૩૩ ઉ-વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અશેામાંથી એક જ અંશને સાચા ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઇ બીજા સાચા અંશાને અપલાપ કરે છે,તેથી તે વાકય એક અંશ પૂરતું સાચુ· હાવા છતાં ઈંતર અંશેાના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખાટું હાવાથી દુયશ્રુત કહેવાય છે. પ્ર૦-આવા અનેક દુનય વાકયા મળે તે સ્યાદ્વાદશ્રુત મને ખરૂં? ઉ—ના, કારણ કે—આવા વાકયે પરસ્પર એક્બીજાન વિરાધ કરતા હાવાથી વ્યાઘાત-અથડામણી પાસે છે. તે પેાતપાતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને અદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપશુ અતાવવાની માઘ ક્રિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રુત છે; અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસે એક સમૂહમદ્ધ થઈ કાઈ એક કાર્ય સાધી નથી શકતા, ઉલટું તે એકબીજાના કાના ખાધક અને છે, તેમ અનેક દુચ વાકયા એક સાથે મળી કોઈ એક વસ્તુને સ’પૂર્ણ જણાવવાની વાત તેા ખાજુએ રહી, તે એકબીજાના ૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે. પ્ર—કાઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્યાદ્વાદ—એ ત્રણે શ્રત ઘટાવવાં હાય તે ઘટી શકે ખરાં ? અને ઘટી શકે તે શી રીતે ? -કેાઈએ જગના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યાં કે-જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આના ઉત્તર આપ નાર વક્તાને જો પ્રમાણથી એવા નિશ્ચય થયા હાય કેજગત્ નિત્ય-અનિત્ય ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે-જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તા એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરેાધી એવા એ અંશેાના પ્રતિપાદન એ વાક્યા હૈાવા છતાં તે અને મળી સ્યાદ્વાદશ્રુત છે, કારણ કે એ પ્રત્યેક વાય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પેાતપેાતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પેાતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાના તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બને વાક્ચામાંથી કાઈ એકાદ જ વાક્ય લઈએ તે તે નયશ્રુત હાઈ શકે, પણ એ ત્યારે જ કે જો વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે ચેાજેલું હાવા છતાં વિરાધી ખીજા અશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હાય. આથી ઊલટું એ એ વાકયેામાંથી કાઇ એક વાક્ય દુયશ્રુત હેાઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાક્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ પામાર્થિક લેખસ થહ ૬ ૩૫ વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રમાણિક અશના નિષેધ કરે. જેમકે-જગત્ નિત્ય જ છે અર્થાત્ અતિત્ય નથી. પ્ર૦–વિચારશ અનંત હાવાથી વિચારાત્મક નચે પણ અનંત હાય તેા એને સમજવા એ કઠણ નથી શું ? ઉ-છે જ, છતાં સમજી શકાય. પ્ર૦-કેવી રીતે ? ઉ-ટૂંકમાં સમજાવવા માટે એ બધા વિચારાને એ ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનારા હોય છે, કારણ કે-વસ્તુનું વિચારમાં આવતું કોઈ પણ સ્વરૂપ લઈએ તેા કાં ા તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારાના ટ્રેકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાકિ એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્ર૦-આ સિવાય બીજું ટૂંકું વર્ગીકરણ થઈ શકે ? ઉ૦-હા, જેમકે-અનય અને શબ્દનય, વિચારે ગમે તે અને ગમે તેટલા હાય, પણ કાં તે તે મુખ્યપણે અને સ્પશી ચાલતા હશે અને કાં ા તે મુખ્યપણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતાં હશે. અસ્પી તે બધા અનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાનય–એવાં અનેક ચેાગ્ય વગી કરણ થઈ શકે. પ્ર૦-આના જરા વિસ્તાર કરવા હાય તેા શક્ય છે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલ ઉ—હા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રષ્યાર્થિક અને પાછળના ચાર પદ્મચાર્થિક છે. પ્રથમના ચાર અનય અને પાછળના ત્રણ શબ્દનય છે. માત્ર અહીં એ સાત નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચીશું. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુ સૂત્ર (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવભૂત. ૩૬ ] આત્મઅસ્તિત્વ સિદ્ધિતાએ સાધનાદિ સિદ્ધિ આત્માનું તત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નયો, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાના સંભવ રહે છે. ધર્મઅધર્માદિની હાર્યાત છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય, તે આત્મા ઈંદ્રિયાસક્ત બની અનેક દુષ્કૃત્યાને આધીન થઈ નિષ્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણુ સાધવાને યેાગ્ય થઈ શકતે નથી. માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધને નું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યોં તરફ પ્રીતિ અને અસકત્તબ્યા તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આત્મશ્રેય સાધવાની દૃઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણા ઉત્પન્ન થાય છે અને આત્મા સન્માર્ગે સન્મુખ અને છે, જેને મુમુક્ષુદા કહે છે. તેવી સાચી મુમુક્ષુભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સકિત કહે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૭ સાત નયની દૃષ્ટાંતરૂપે પારમાર્થિક ઘટના કોઈ પણ વસ્તુની યથાર્થ પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશને અપલાપ કે પ્રતિક્ષેપ કર્યા વિના વસ્તુના કોઈ એક સદંશનું ગ્રહણ કરે, તે અપેક્ષાવિશેષનું નામ “નય એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે, અથવા વ્યુત્પત્તિથી જોઈએ તે “' ધાતુ દેરી જવું-લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તુસ્વરૂપ ભણી દેરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ-ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્પર સન્યાયસંપન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારો હેઈ તેને નય નામ યથાર્થ પણે ઘટે છે. એટલે નયને પ્રાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાર્થ પ્રાપ્તિના ઉપક્રમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અર્થઘટન કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચંદ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કોઈ દૂષણ કે વિરોધ જેવું નથી, એટલું જ નહિ પણ આત્માર્થી મુમુક્ષુને પરમાર્થ સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે. સાત નમાંથી પ્રથમના ત્રણ ન બાહ્ય નિમિત્ત સાધન છે અને પછીના ચાર ના અંતર (ઉપાદાન) સાધન છે. તેને ચટકે નથી કરી શકાય Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા દૃષ્ટાંત-જેમ એક સાનીને કહી ઘડવાની ઇચ્છા થઈ. જો તે પ્રબળ પરિણામી ન હાય તે સેનાને અભાવે વા સયેાગેાના અભાવે કેંડીનું કાર્ય થઈ શકતું નથી, પણ જ્યારે પ્રખળ ઈચ્છા થાય છે, ત્યારે તનતાડ પ્રયત્ન કરીને કા કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દૃઢ ઈચ્છા--સંકલ્પ તે વૈશમ નય.’ નિગમ શબ્દેના અર્થ સલ્પ પણ થાય છે. સર્પ માત્રના વિષય કરવાવાળા નેગમ નય કહેવાય છે. કાય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી ( ગમ નથી ), છતાં પ્રખળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દારે છે—પ્રેરે છે— લઈ જાય છે. સારી પ્રમળ ઈચ્છા તે બૈંગમ નય.’ તે ઈચ્છાની પ્રેરણાથી વા પાવરથી સાધનસામગ્રી ( એરણુ, હથેાડી, અગ્નિ વગેરે)ના સંગ્રહ કરતા જાય તે ‘સંગ્રહ નય.’ પહેલા નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલા નય તે નયાભાસ અને છે. એમ ત્રીજાને, ત્રીજો ચેાથાને પરપરાએ સહાયક બને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે ત્યારે પ્રેરક બનનાર પાછળના નય, નય કહેવાય. પરંતુ જ્યારે જ્યારે વા જ્યારથી પ્રેરક ખનતા અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી ( નિષ્ફળ પરિણામી ) અનતા જાય. સાધનસામગ્રી તૈયાર થઇ જાય ત્યારે ‘ વ્યવહાર નય ’કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના નયા કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે-શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર ( સાધનસામગ્રી) પેાતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક અને તે જ શુદ્ધ વ્યવહાર કહેવાય; નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં ૩૮ ] Page #58 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૯ આવીને વ્યવહારનયાભાસ બને છે. શુદ્ધ વ્યવહાર એટલે ઉપાદાનને સર્વ પ્રકારે સહાયક બને છે. વ્યવહારની પૂર્ણતા થતાં ઉપાદાન સ્વરૂપ સુવર્ણની હાજરી થઈ તે “રાજુસૂત્ર નય.” ત્રાજુ એટલે સરળ અને સૂત્ર એટલે કાર્ય. કુશળ કારીગર સુંદર સાધનેથી હજારો વર્ષ પર્યત પ્રયત્ન કરે પણ સુવર્ણ વિના કંઠી થાય નહિ, તેમજ શુદ્ધ સુવર્ણ હજાર વર્ષ એરણ ઉપર પડી રહે છતાં કુશળ કારીગર વિના કદિ પણ કંઠી થાય જ નહિ. અર્થાત્ નિમિત્ત કારણ અને ઉપાદાનકારણએ બન્નેનું સમન્વયપણું વા સહકારીપણું થાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. તેનું ગાળી, ઢાળ પાડી, ઝણું તાર કરી નાના આંકડા બનાવે, ત્યારે જે કાર્ય થવાનું તે શબ્દમાં આવી જાય અથર્ આ કંઠી થાય છે, એમ કાર્યની પ્રત્યક્ષતા થાય તે “શબ્દ નય. કાર્ય સમ્યક પ્રકારે અભિરૂઢ (પરિણતિ પામે) અર્થાત કાર્યની સંપૂર્ણતા પહેલા થોડુંક આપવા વિગેરે બાકી રહે ત્યારે “સમભિરૂઢ નય થાય અને કાર્ય સંપૂર્ણ પણે આપી પલીશ થઈ કંઠી તૈયાર થાય ત્યારે એવંભૂત નય થાય. જેમ છે તેમ કાર્યની પૂર્ણતા તેને “એવભૂતનય ” કહેવાય. આ સાતે નયનું સ્વરૂપ દૃષ્ટાંત ઉપર ઘટાવીને હવે મૂળ રૂપમાં તેને ખ્યાલ કરીએ. આંતર સ્વરૂ૫–૧. અનાદિકાળના સંસાર પરિભ્રમણ કરતાં અવ્યક્તપણે વાઘદષ્ટિએ પણ સદ્દગુરુની ઉપાસના કરતે અને અકામનિજર કરતો કરતે આત્મા જ્યારે ૭૦ કડાકડી Page #59 -------------------------------------------------------------------------- ________________ રાપથપ્રવાસ ૪૦ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા સાગરોપમ મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક કેડાકેડીમાં આવી યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યા પછી, પૂર્વે અનેક ભવમાં અવ્યક્તપણે પણ સેવેલાં સદ્ગુરુની ઉપાસનાથી અંતરમાં જે જે સંસ્કારો પડયા હોય તે દઢિભૂત થઈને પરમાર્થમાર્ગ પામવાની સાચી–પ્રબળ ઈચ્છા-જિજ્ઞાસા થાય. સંસારના અનંત મેહવર્ધક સાધનામાં શરીર, ધન, સ્ત્રી, કુટુંબ–એ ચાર સર્વોત્કૃષ્ટ મુખ્ય સાધન છે. તેને મેળવવામાં, સાચવવામાં અને ભેળવવામાં જે પ્રીતિ છે, તેના કરતાં પ્રબળ પ્રીતિ પરમાને પામવામાં થાય. આવી પરમાર્થ પામવાની સાચી અને પ્રબળ જિજ્ઞાસા થાય, તે સરળતા, સજજનતા પ્રમાણિક્તા અને નિઃસ્વાર્થતાદિ ગુણે પ્રગટે. આવી નિર્મળ જિજ્ઞાસા અર્થાત્ પૂર્વસંસ્કારની પ્રબળ જાગૃતિ થવાથી પરમાર્થની તીવ્ર ઈચ્છા (મુમુક્ષુ દશા) તે “નૈગમનય”ની દષ્ટિ કહી શકાય. ૨. પરમાર્થમાગ પામવાની તીવ્ર જિજ્ઞાસા થયા પછી કષાયની મંદતા થતાં પગલિક ભાવ તરફ ઉદાસીનતા થવાથી, અંતરાત્માની નિર્મળતા થતાં સદ્દગુરુની શોધ કરતાં અંતરદષ્ટિ જાગૃત થવાથી પુરુષને અંતરદષ્ટિથી વાસ્તવિકપણે ઓળખીને, શ્રદ્ધાથી તેની ઉપાસના કરતાં ન્યાય, પ્રમાણિક્તા, ઉદાસીનતા, સહિષ્ણુતા, સેવાભક્તિ, સરળતા, નિષ્પક્ષપાતવૃત્તિ, સશાસ્ત્રવાંચન-વિચાર વિગેરે આત્મિક ગુણેને સંગ્રહ કરતે જાય તે “સંગ્રહ નયની દષ્ટિ કહી શકાય. ૩. મતાગ્રહથી મુક્ત થઈને સદ્ગુણપ્રેમી બની સદ્ગુરુની આજ્ઞાએ સત સાધનો દ્વારા સન્માની ઉપાસના Page #60 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૪૧ કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય ભક્તિ, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણી વિગેરે સમ્યક્ત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણ્ણાની પ્રાપ્તિ થાય તે વ્યવહાર નય'ની દૃષ્ટિ કહી શકાય. આ સવ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ૪. ઉપરૈાક્ત સદ્વ્યવહારથી અન તાનુબંધી કષાય તથા ત્રણ માહનીય-એ સાત પ્રકૃતિના ક્ષય વા ક્ષચેપશમ કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત્ આત્માને આત્માના અનુભવ થાય, તે શુદ્ધ સમકિત વા ‘ઋજીસૂત્ર’ નયનો દૃષ્ટિ કહી શકાય. ૫. આત્માની વિશુદ્ધિ થવાથી ઉત્તરાત્તર આત્મશ્રેણીએ ચડતાં, ઘાતિકમના ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારૂપ ક્ષપશ્રેણીએ ‘ચડતાં, કૈવલજ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે ‘શબ્દ ન'ની દૃષ્ટિ કહી શકાય. ૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શક્તિ ખારમા ગુણસ્થાને થાય, તે સમભિત નચ’ની દૃષ્ટિ કહી શકાય. ૭. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે ‘એવભૂત નય’ની દૃષ્ટિ. ટૂંકામાં અંતર’ગ કાર્ય રૂચિ તે નૈગમ, તતકારણુ 'ગ્રહસમ્યગ્રહણ તે સગ્રહ, તેના સમ્યગ વ્યવહારપ્રયાગ તે વ્યવહાર–આમ સકારણેાના સમ્યવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા-હાજરપણું થાય તે ઋજુસૂત્ર, કાના અશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કા થવા માંડ્યું; Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એમ યથા અમાં શબ્દપ્રયાગ કરી શકાય. કાના ઉત્તરાત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં યાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઊણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સપૂર્ણ કાર્યાંનું પ્રગટપણું તે એવ’ભૂત. આ સાત નયેામાંથી ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂતએ ચાર નયા અનુક્રમે થાડા અંશ વ્યક્ત, અર્જુ અંશ વ્યક્ત, મહેતર અંશ વ્યક્ત અને સર્વ અંશ વ્યક્તને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યક્ત સ્વભાવે નથી જેને દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકેા ઋજીસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરં'તુ તે અપેક્ષાકૃત ઢાઈ વિરાધને સ્થાન નથી. દુઃષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાર્કિક શ્રી સિદ્ધેન દિવાકરજી ઋજીસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દૃષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાના વિરાધ શમાવવામાં પણ આને જ ઉપયાગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિનભગવાને નય-સ્યાદ્વાદનું સ્વરૂપ એટલા જ માટે રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્યું છે. વાચક સજ્જને! હુંસચચુ ન્યાયે આમાંથી સાર-પરમાને ગ્રહણ કરશે. આ શાસ્રપદ્ધતિએ નયનું સ્વરૂપ નથી, શાસ્ત્રમાં પરકૃત આશય-અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું ષ્ટાંત આપેલું છે તથાપ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા Đાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવનમાં પ્રભુની ઉત્સ-અપવાદ સેવામાં : Page #62 -------------------------------------------------------------------------- ________________ ડારમાર્થિક લેખસ’ગ્રહ ૧ ૪૩ નયઘટના કરી અતાવી છે. તેને અનુસરી એક વિદ્વાન્ સદ્ગૃહસ્થ તરફથી નોંધ જાણવા મળેલ, તેમાં યથામતિ પ્રાસ’ગિક અને બીજું છૂટક ઉમેરી સદર લેખ તૈયાર કરવામાં આવ્યે છે. આ લેખમાં વિરાધને લેશ પણ સ્થાન હાય તેમ માનતા નથી, કિન્તુ આત્મા-પરમાર્થ સમજવાને પ્રેરકરૂપ એક રસપ્રદ વસ્તુ છે તેમ વિચારક ગવેષકેને જણાઈ આવશે. આત્મવિચાર કર્ત્તવ્યરૂપ ધર્મ દુ:ખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ :ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કાઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી–એમ સર્વ જ્ઞાનીપુરૂષાએ ભાખ્યું છે; માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયેાજનરૂપ છે, તેના સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરૂવચનના શ્રવણનું કે સત્શાસ્ત્રનું વચારવું એ છે. જે કાઈ દુઃખની નિવૃત્તિ ઈચ્છતા હાય તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કાઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરાના,કુળધર્મના, લેાકસંજ્ઞારૂપ ધર્મના અને એધસંજ્ઞારૂપ ધર્મના ઉદાસભાવ ભજી એક આવિચાર કર્તવ્યરૂપ મેં ભજવા યાગ્ય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] શ્રી જી. અ. જન ગ્રન્થમાલા સાપેક્ષ–નિરપેક્ષકદષ્ટિ એકાન્ત દૃષ્ટિથી કાઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલેાકવાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કાઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જોવું હેાય તે સ નયાની અપેક્ષાવડે જોવું જોઈએ. નયાની અપેક્ષા વિના કોઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કાઈ પણ લેખક કોઇ ગ્રંથ મનાવે છે તેમાંથી તેના આશય તે ઘણાખરા તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રથામાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાના પણ કથે છે કે-વક્તાનું વા લેખકનું વાકય કઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હેાતું નથી. કેાઇ વિદ્વાન અન્યને સમજાવતાં થે છે કે-મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે વા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે, વિચારાના મહાસાગર મહાન્ છે અને તેના તરંગાથી પણ અધિક અપેક્ષાઓ છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કાઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નયેનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક્ પ્રકારે જાણવાથી કાઈ પણુ વિચારને એકાન્ત અન્યાય મળત નથી અને સર્વ પ્રકારના વિચારાને દર્શાવવામાં અન્ય નચાની અપેક્ષા પૂર્વક ખેલવાથી કાઈ પણ નયના તિરસ્કાર થતા Page #64 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૪૫ નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નચેાથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરુદ્ધ એવા ધર્માંમાંથી પણ સાત નાની અપેક્ષાએ સમ્યજ્ઞાનીને સમ્યક્ષણે સવે બાબતનું જ્ઞાન થાય છે. એકાન્ત નયથી મિથ્યાત્વધના સ્વીકાર કરી મિથ્યાત્વમતિના ોથી એકાન્તવાદી ધમ યુદ્ધો કરીને કમની વૃદ્ધિ કરે છે. સાત નયાની અપેક્ષાએ એકેક નયકથિત સર્વે ધૂમઅંગેના જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદન જગમાં સ ધર્માંના અંગાનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજયવંત વર્તે છે. મહત્પુરૂષાની નિર્ભયતા જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી–સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્દષ્ટ પુરૂષાએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વે પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કાઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણુ ક્યાંથી હેાય ? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની શ્રાન્તિ છે. તે જ ભ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવપ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈનાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે અને સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા કલેશ સમાધિને પામે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાધન સાપેક્ષતા દાનની અપેક્ષાએ દાન મહાન છે, શિયલની અપેક્ષાએ શિયલ મહાન છે, તપની અપેક્ષાએ તપ મહાન છે, ભાવની અપેક્ષાએ ભાવ મહાન્ છે, ક્રિયાનાં સ્થાનમાં ક્રિયા મહાન છે અને જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે. દાન, શીલ આદિ એકેક ધર્મપર્યાયગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કથે છે. સંપૂર્ણ ધર્મ વસ્તુના એકેક ધર્મપર્યાય ગ્રહનારી વાણીને નયા કહે છે. અ ન્ય સાપેક્ષ નયને સુન કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નયોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષ દૃષ્ટિથી મુક્તિના અસંખ્ય યોગમાં એકેક રોગને આરાધનાર એકેક ગે અનન્તા જ ભાવને લક્ષ્યગત રાખી મુક્તિએ ગયા છે. અન્ય રોગને તિરસ્કાર નહિ કરતાં અને જે ગમાં પિતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક ગની આરાધના કરતાં એકેક ગે અનંતા જ સિદ્ધિપદને પામ્યા છે. આવું અવગત થયા પશ્ચાત્ આત્માથીં જ્ઞાની અનેક સાધને પિકી કેઈ પણ સાધનગનું ખંડન કરતું નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નાની એકસરખી સાપેક્ષતા રહી છે, પરંતુ સાધનપ્રવૃત્તિ એકી વખતે આદરી શકાતી નથી, તેથી અધિકારભેદે સાધનપ્રવૃત્તિમાં કેઈ ને કઈગની મુખ્યતા વતે છે અને કઈને કઈ યોગની મુખ્યતા વર્તે છે તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષ ન બેધમાં વિરોધ ન આવવાથી એકેક યોગે અનંતા જે મુક્તિ પામે એમ સમ્યક Page #66 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૪૭ અવધવું. ભાવરૂપ શુભ અધ્યવસાયથી દરેક પેગમાં મુક્તિ છે. આત્માને જે ગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેસ્થાની વૃદ્ધિ થાય તે ચોગ વડે મુક્તિ થાય છે. માટે જ અધ્યાત્મસારમાં કથન કરવામાં આવ્યું છે કે – " अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता । चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा॥" ભાવાર્થ-“અપુનબંધક જીવન શુભ અધ્યવસાયથી જન્ય શમપરિણામે કરી યુક્ત જે ક્રિયા, તે જુદા જુદા દર્શનભેદવડે વિચિત્ર પ્રકારની હોવા છતાં ધર્મમાં આવતાં વિદનેને ક્ષય કરી મુક્તિપ્રદ થાય છે.” આત્માની ઉજવલ પરિણતી વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ્ય હોવું જોઈએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે ગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે ગમાં સહેજે રૂચિ તથા પ્રવૃત્તિ થાય તે વડે આત્માની સત્વર મુક્તિ થાય છે. કેઈ પણ મનુષ્ય ગમે તે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરતે હોય અને તેમાં તેના આત્માના પરિણામની ઉજવલતા વધતી હોય, તે તેમાંથી તેને પાછે પાડો નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું જોઈએ. આઘે પણ કઈ બાલજીવના પરિણામ કેઈ ધર્મપ્રવૃત્તિથી વા ધર્મક્રિયાથી વધતા હોય તેમાં વિદ્ધ નાંખવું નહિ, પણ તેના પરિણામની શુદ્ધતા થાય તે તેમ તેના અધિકાર પ્રમાણે કરવું જોઈએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાપેક્ષદષ્ટિ એ ઉત્તમાત્તમ મા દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુધર્મના અનંત ભેદો અવમેધવાને સમ્યગજ્ઞાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુધમ ને પરિપૂર્ણ અવધ્યા વિના શ્રદ્ધા અને વિચારામાં ઘણી બાબતે માં સંકુચિતતા રહે એ બનવાચેાગ્ય છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુકાંશને અવબાધિને પેાતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા લાગથી પેાતાને આનદભેાક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં ભૂલ કરે છે અને પેાતાની ઉત્તરાત્તર વિજ્ઞાનાવસ્થામાં તે તે ભૂલાને તે દેખતે જાય છે. શ્રી વીર પ્રભુની સર્વજ્ઞષ્ટિથી પરિપૂર્ણ પદાર્થીને દેખ્યા છે, તેવી દૃષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હાવાથી સર્વજ્ઞ ન કહેવાય અને તેથી તે વસ્તુના અનંત ધર્મના જ્ઞાનના અભાવે જાણવામાં તથા થવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિ જયાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષ ષ્ટિએ વદવું, જાણવું, વિચારવું એ ભવિષ્યની જીદગી અર્થે ઉત્તમેાત્તમ માગ છે. પ્રત્યેક મનુષ્યના આચારા અને વિચારોમાં પરિપૂર્ણ સત્યતા હાય એમ માની લેવું એમ તે વચન માત્રથી કથી શકાય છે. શ્રી સર્વૈજ્ઞ—વીતરાગદેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારામાં અને આચારમાં સત્યતા ન હેાઈ શકે, પર ંતુ દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ અમુકાશે સત્યતા હાઈ શકે એ બનવાયેાગ્ય છે. શ્રી વીતરાગનાં વચનાની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભે? સત્ય અને અસત્ય એવા આચારા અને વિચારો મનાય છે, તેમાંથી Page #68 -------------------------------------------------------------------------- ________________ - -- પારમાર્થિક લેખસંગ્રહ [ & ઘણું સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્યક્ષેત્ર-કાલ–ભાવથી સત્ય હોય છે અને તે જ બાબત અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ય હોય છે. વ્યવહાર નથી અમુક બાબત અમુકરૂપ ગણાય છે અને તે જ બાબત નિશ્ચયદષ્ટિથી વિચારીએ તે અમુકરૂપે લાગે છે. દરેક વસ્તુને અનેક દ્રષ્ટિથી અનેક અપેક્ષાઓએ તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારોને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા જોઈએ અને ભિન્ન ભિન્ન દષ્ટિથી દેખીને હેય, રેય અને ઉપાદેય બુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદ્રષ્ટિથી જે દેખે છે તે કઈ બાબત પર અમુકાશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા વૃદ્ધિગંત થતાં પૂર્વના વિચાર કરતાં ઉત્તરના વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલે નિર્ણય થાય છે, તેટલે તે કાળે નિર્ણય માટે સત્યરૂપે તે કાળની અપેક્ષાએ હોય છે, એમ અપેક્ષાથી વિચારીએ તે આખા જગમાં મનુષ્યના આચાર અને વિચારોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે છે અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ - ૫૦ ] - શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આભદ્રવ્યથી ભિન્ન ૫રચિંતન द्वितीये वस्तुनि सति चिंता भवेत् , ततः चिंतयाः सकाशाद कर्म, तेन कर्मणा कृत्वा जन्म संसार वर्तते । પચિંતન કરવું તે જ કમબંધનું કારણ છે. તે કમવડે જન્મ-સંસાર વતે છે. એ પરચિંતનને ત્યાગ કરી પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. - સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતા છવદ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદ્રવ્ય કરતાં અનંતગુણા જડદ્રવ્યા છે. અનંતા છવદ્રમાંથી પિતાના આત્માને જુદે કરીને તેને વિચાર કરે તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે. તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિજીવ દ્રવ્યો છે. તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દેવ અને તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે, જે કર્મબંધનું કારણ છે. ચિંતન બે પ્રકારે થાય છે. એક તે તેના સ્વરૂપને વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણું તેનાથી પાછા હઠવારૂપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે. જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ને મોહક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદે છે તેની સરખામણી અથવા નિશ્ચય કરવા Page #70 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ પા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ચેાગ્ય છે. ત્રીજી ચિ'તન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેના નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ચેાગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રબ્યા છે. તેમાંથી જ્ઞાતાાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પેાતાનું પેાતાને ઉપયાગી છે અને પેાતા માટે પેાતામાં જ અનુભવા થાય છે માટે બીજા અરિહં’તાદિ પવિત્ર આત્મા સાથે પેાતાની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પાતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવાના ચિંતનના તે અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે. આગળ વધવામાં આલખન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને મુનિરાજ-આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણીની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણીને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારાના ચિંતનના પણ ત્યાગ કરવાના હાય છે. જે જે આત્મા જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમના આત્મા જેટલેા નિળ થયા હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિ’તનના ત્યાગ કરી શકશે.આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દાર્દશન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી માજી જોઈને તેમાં દોષ જણાતાં તેના ત્યાગ કરશે. આવા Page #71 -------------------------------------------------------------------------- ________________ - - ૫૨ ]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આ ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિજ્ઞરૂપ જણાતી રાજ્યવૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, કુટુંબ સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓને ત્યાગ કરાવશે. આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં અને દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં ઘણું કારણે ઓછા થશે, છતાં શરુઆતને આ ત્યાગ હોવાથી એકને ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે ત્યાં માતાપિતાના ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓના ઠેકાણે ગુરુભાઈ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓને ઠેકાણે શિષ્ય-શિષ્યાઓ આવશે, ઘરના ઠેકાણે ઉપાશ્રય-મઠ-ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનના ઠેકાણે પુસ્તક આવશે, તાબાં-પિત્તળ-સેના-રૂપાને વાસણેના સ્થાને લાકડાનાં ઉપકરણે ગોઠવાશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ, શિષ્યોનો સમુદાય હાજરી આપશે. આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં તે મદદગાર સાધન છે. પાપ-આશ્રવનાં સાધના ઠેકાણે પુન્ય-આશ્રવનાં કારણે આ છે. અશુભના સ્થાને એ શુભ સાધન છે. તાવિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી. આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય બન્યું રહે, તે ચા ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન. પર દિન વધારો થતો રહ્યો હોય, તે આગળ વધતાં, સૂત્ર Page #72 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૫૩ સિદ્ધાંત ભણતાં, ગુર્વાદિકની સેવા કરતાં અને સત્યમાગમમાં રહેતાં તાત્ત્વિક ત્યાગ જેને ‘જ્ઞાનભિત વૈરાગ્ય ? કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે. પરંતુ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતા જ હાય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલા હાય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલા હાય, તેા આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનનાં કારણેા હતાં, તેના કરતાં આ શિષ્યશિષ્યાદ્વિ વધારે મધનનાં નિમિત્તો થશે. પ્રથમના કમ બંધના કારણેાથી આ વિશેષ ધનનાં કારણા થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના મામાં આ જીવ માનતા હતા, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધના પ્રભુના માગ માં વિશેષ પ્રકારે પ્રતિબધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત અનાવી મૂકશે. જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારા થતા રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે. એ નિશ્ચય દૃઢ થાય, આ શુભ અધનામાં પણ ક્યાંઈ ન બંધાયેા હાય, મત-મતાંતરના કદાગ્રહા સ્યાદ્વાદ શૈલીના જ્ઞાનથી તેાડી પાડ્યા હાય, ક્રોધ-માનાદિ કાયાને પાતાળા કરી નાંખ્યા હાય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હાય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે. હવે તેને કમ કાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ તેમા મત-મતાંતરાના સવળા અર્થોં અને નિશ્ યા કરી શકશે, તેને મન પેાતાનું અને પારકું હવે રહેશે નહિ, તેમજ કાઈ પેાતાનું કે પારકું નથી અથવા બધા પેાતાના છે એવા દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ-મતના હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતરવાળાને પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારા માગે દેખાઈ આવશે અને કોઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તે તેનું નિશાન અદલાવીને-કાં તા તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી અધ કરાવી પ્રભુમાગ ના રસિક બનાવી શકશે. તેના ગમે તે કમ માગ માં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહેજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધામિક દેશનામાં પણ આત્મમા જ ડગલે ને પગલે પાષાતા રહેશે. તે વ્યવહારથી અધાને ખેલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિલે પ જ રહેશે. ‘હું આત્મા છું, શુદ્ધ આત્મા છુ’ ’આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કઇ પરચિંતનના અધ્યવસાય નહિ હૈાય. પહેલાં વસ્તુની કાળી આજુને તે જોતા હતા, હવે તેની દૃષ્ટિ બધી માજી નારી થશે, છતાં તેનું હૃદય ઉજ્જવળ ખાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજીની ઉપેક્ષા કરશે ઃ અથવા કાળી માજીના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વન હાય, એવી જ લાગણી હાય એમ માનીને પાતે પેાતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ ૧૫ એવી રીતે બન્ને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગદ્વેષ ન કરતાં પેાતાના સ્વભાવમાં જ રહેશે. જેમ જેમ આત્મા આગળ વધતા જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રામ કે નહિ દ્વેષ, પણ કેવળ મધુર શાંતિ જ હાય છે. આ શાંતિમાં આવતા પરવસ્તુનુંપૌદ્ગલિક વસ્તુનું ચિંતન લગભગ બ`ધ થાય છે. તેની મીઠી નજરથી ખીજાને શાંતિ મળે છે. તેના ઉપદેશ ઘણેભાગે અમાલ ડાય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવેાના વેર-વિરાધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિએના ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પા કે વિકલ્પે મીલ્કુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાના અધિકાર નથી. તેનું મન મનાતીત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખના તે ભેક્તા મને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત્ દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઇ શકાય છે, તેમ તે વિશ્વને જોઇ શકે છે. આ સવ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાના જ છે. આ પરવસ્તુના ચિંતનના ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્ત્વના જ્ઞાનથી બને છે. જેવી રીતે પરદ્રબ્યાનું નિરંતર ચિ ંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જો આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તો મુક્તિ હાથમાં જ છે. જે પ્રયત્ન લોકેને રંજન કરવાને નિરંતર કરે છે, તેવો પ્રયત્ન જે તમારા આત્માને માટે કરો તે મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરુપ છે. સ્વભાવદશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદ્ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી, અન્ય સંગને ત્યાગ કરી, આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થવાથી આ પરદ્રવ્યને અવશ્ય વિગ થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ગ્ય છે. તત્વષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી? અર્થાત સર્વ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયેના વિષયોથી, કલ્પવૃક્ષે અને કામધેનુ આદિથી પણ કેઈ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિ. જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યું છે કે"पुद्गलैः पुद्गलास्तृप्ति यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ॥ १॥" અર્થાત-પુદ્ગલથી પુગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને-પચિંતનને સમારેય જ્ઞાની-મુનિરાજને ઘટતો નથી. આત્માર્થ અર્થે જિનાગમ શ્રી જિનાગમ ઉપશમસ્વરૂપ છે. ઉપશયસ્વરૂપ એવા સપુરૂષોએ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું તે તે જિનાગમનું શ્રવણ–વાંચન નિષ્ફળરૂપ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૫૭ સાધક જના માટે વિવિક્ત સ્થાનની આવશ્યકતા એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ સાધકજના માટે અધિક ઉપયેગી છે. સહુ કોઈ શ્રેયસાધક જનેાને શરીરખળ, મનખળ અને હૃદયખળનું પાષણ આપનાર એકાન્તવાસ છે. જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકા૨ના સંકલ્પ-વિકલ્પા ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમચેાગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરવા–એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરવા એ સાધક જના માટે હિતકર નથી. સમાધિશતકમાં વાચકવર પૂ. ઉ. શ્રી યરોાવિ જયજી કહે છે કે~ “ હેત વચન મન ચપળતા, જન કે સંગ નિમિત્ત; જન સંગી હાથે નહિ, તાતે મુનિ જગમિત્ત, છ મનુષ્યેાના સંસગ થી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે—નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે; માટે મુનિએ-ચેાગીએ અજ્ઞાની મનુષ્યેાના સંસગ તજવા. જે ચેાગીમુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપ'ચમાં સાય છે, અને માયાના પ્રપંચમાં ફ્સાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યાના સંસગ તજવા. જે મુનિરાજ મનુષ્યસંસગ - : Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા રહિત છે, તે મુનિ જગતના મિત્ર છે અને તે મુનિ પિતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિ. ચયથી આત્માનું હિત નથી થતું તેમને પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતરથી ન્યારા વતે છે. એવા મુનિરાજ ઉપાધિરહિત હોય તે અનુપમ આનંદના ભેગી બને છે. લેકપરિચય–ગૃહસ્થ લેકે સાથે નિકટ સંબંધ જોડી રાખતા સ્વહિતસાધક સાધુજનેને સંયમમાર્ગમાં ઘણું આડખીલી નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનેને-સ્ત્રીપુરુષને અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ–સમતા ટકી શકતી નથી, એટલે રાગ-દ્વેષ-મહાદિ દોષ ઊપજે છે, વિષયવાસના પણ કવચિત્ જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય વિગેરે અનેક અમૂલ્ય ગુણરત્નને લેપ થાય છે. એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે. “મૂળ મુનિ જે આત્મવેષી, ન કરે ગૃહસ્થને સંગ, જીહાં પરિચય તિહાં અવજ્ઞા, થાયે સમકિત ભંગ. (કુમારપાળ રાસ-અષભદાસ કવિ) બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવંતે જે નવ વાડો બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે, તે નવ વાઓમાં મુખ્ય વાત એ છે કેનિરવદ્ય-નિર્દોષ-નિરુપાધિક (સ્ત્રી, પશુ, પંડક, નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણે વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરે, જેને Page #78 -------------------------------------------------------------------------- ________________ પારસાશિક લેખસ ગ્રહ ૧ ૫૯ ‘વિવિક્ત શય્યા’ કહેવામાં આવે છે. પૂર્વકાળના મહાપુરુષા એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પેાતાના સમય પસાર કરતા. વર્તમાનમાં મેટા ભાગની સ્થિતિ ગૃહસ્થાના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદ્દેશ હાઈ પ્રભૂત સુધારની વિચારણા માગી લે છે. સંયમવંત સાધુજનાએ પ્રથમ આત્મસંયમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દોષ વગરનીનિર્દોષ અને નિરુપાધિક એકાન્ત વસતિ–નિવાસસ્થાન પસંદ કરવા ચેાગ્ય છે. એથી સ્થિર-શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સ’ચમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તે કરતાં અન્યથા વવાથી, તથાપ્રકારના ઉપાધિ ઢોષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાદિક ચેાગની સ્ખલના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થલેાકેાના ગાઢ પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકારની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજનોને સંયમમાની રક્ષા થતી નથી. સચમમાની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાના ચેાગે વિક્તિ-એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે. આ મધી સાધદશાની વાત થઇ. ખાકી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ્ નિય་ત્રણ કરી દીધું છે અને જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે એવા સ્થિરયાગિ અધિકારીની વાત જુદી છે. તેમને તેા વન અને ઘર સત્ર સમભાવજ પ્રવર્તે છે. કહ્યું છે કે “ સ્થિરતા વાગમન: જાનૈ-ચૈામકાશિતાં થતા | योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ " (જ્ઞાનસાર અષ્ટક) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] - શ્રી જી. અ. જૈન માલા આવા સ્થિર ગિને જ ગ્રામ અને અરણ્ય સરખું છે. હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવનના ગુણદેષને વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ. બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાભ્યાસમાં સાધનરૂપ છે તથા રાગ, દ્વેષ અને મોહને શાન્ત કરનાર છે. જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મનુધ્યાદિ સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપગી છે. સંસારપરિભ્રમણ કરવાથી જેઓ થાકયા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાના સાધને જાણું લીધા છે અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકદિ વિનાનું સ્થાન સુખદાયી છે. - મનુષ્ય ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાને તથા ક્રોધાદિ કષા ન કરવાને નિયમ લીધે હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મને થતો ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કમને ક્ષય થાય છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે મોડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા Page #80 -------------------------------------------------------------------------- ________________ - -- -- - પારમાર્થિક લેખસંગ્રહ [ ૬૧ જેટલું બળ તેની પાસે ન હોય, તે ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં પડેલો અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બૂઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી શકતું નથી. જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજે રાજા ચઢી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી, પોતાને બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પિતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે, તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હતું. તેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચઢાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રત ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-દ્વેષમોહાદિને પ્રગટ થવાના કારણે હતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કર્મોને ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે Page #81 -------------------------------------------------------------------------- ________________ કુર ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લા અધ કરવા જેવું છે. લિા બંધ કર્યાંથી કાંઈ શત્રુ ચાલ્યા જતા નથી કે શત્રુના નાશ થતા નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તા કરવી જ પડવાની છેઃ પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે માહના ઉપદ્રવ જીવને આછા હાય છે અને તે વખતમાં રાજા જેમ લડાઇની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું મળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું ખળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કમ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કમ ના ઉય નિષ્ફળ કરીને કની નિર્જરા કરે છે. નવા કર્માં ન ખાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભાગવી લેવાં, તે કમના ઉયને નિષ્ફળ કરવા ખરાખર છે. ભગવાન શ્રી મહાવીરદેવની માફક કાઈ આત્મા વિશેષ મળવાન હાય તે તે ઉય આવેલા કર્મોને ભાગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે માડા ઉડ્ડય આવવાના હાય તેને તે તે નિમિત્તોવડે મહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ આત્મા માટે નિર્જન પ્રદેશમાં રહેવાના હેતુક થી ડરવાના કે તે હઠાવવાના સાધના પેાતાની પાસે આછાં છે તે મેળવવા માટેના નથી, પણ પેાતાના કુ ક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞરૂપ ન થાય—વિક્ષેપ કરનાર ન થાય તે હાય છે, અને તેટલા માટે પણ નિનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયાગી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૬૩ પોતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિનસ્થાનમાં રહ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવ પણુ આત્મધ્યાન માટે શૂન્ય ઘરા, સ્મશાના, પહાડા, ગુફાઓ અને નિન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષાની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રિય મુનિ અને ગલાલી મુનિ પણ વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતાના મુખથી પેાતાની પ્રશ'સા અને નિન્દાના વચના સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ ધ્યાનને બદલે આર્ત્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચેાગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તે કેવળ જ્ઞાન પામ્યા હતા. ગીરનારજીની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી રહેનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીના નિમિત્તથી અદલાઈ હતી, પરંતુ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યાં હતા. મહાત્મા શ્રી નંદીષેણુની ધમ ધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાઈ હતી, મહાત્મા ક્રમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘાની ભીંતાવાળા પાછલે માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી. તપેલે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આવા આવા સેંકડા છાંતા સારા નિમિત્તોથી આત્મખળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાગ માંથી પતિત થવાના શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ; માટે સાધક આત્માને-આત્મચિંતન કરનારને નિર્જનસ્થાનની બહુ જરૂર છે એ નિર્વિવાદ વાત છે. બુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણુ, મન-વચનકાયાના નિરાધ, વિરોધી નિમિત્તોના અભાવ, સારા નિમિત્તોની હયાતિ, રાગદ્વેષાદિના ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રખળ નિમિત્તકારણેા છે, તેમ આત્મચિ'તન માટે નિજનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે. જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીના વધારો થાય છે, માહથી કર્મીમાં વધારો થાય છે, અનિયમિત ભાજન કરનારમાં રાગ વધે છે અને ઇન્દ્રિયેાના વિષયામાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખના વધારા થાય છે, તેમ મનુષ્યેાના સંસર્ગથી વિાના, આશ્રવવાળા વચનાના તથા પ્રવૃત્તિના વધારા થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રાગથી પીડા વધે છે, તેમ મનુષ્યાની સામતથી વિચારે અને ચિંતા વધે છે. વિષયાના ત્યાગ, નિર્જનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિરેગી શરીર અને મન-વચન-કાયાના નિરાધ-એ સર્વ મુનિને માક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ પ વિકા દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્ચાની સાખત કાંઈ ને કાંઈ સ્મરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીએ જેમ મનુષ્યાને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિષેા આત્માને પીડા કરનારા છે. આ વિકા જ્યાં સુધી હાય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હાય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે, તેા પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભગવવું ? અજ્ઞાની જીવા માહ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સુખ અનુભવે છે. જે નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સ ્ધ્યાનરૂપ અભ્યંતર અને બાહ્ય તપ કરે છે, તે મુમુક્ષુઓને ધન્ય છે ! તે ગુણી છે, વશ્વનીય છે અને વિદ્વાનામાં મુખ્ય છે, કે જેઓ નિર ંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિજનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિજ્ઞરૂપન ડાય એવા નિર્જનસ્થાનને સત્પુરૂષ અમૃત કહે છે. તે મહાત્માઓને ધન્ય છે, કે જે ભેાંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. આવા શાંત પ્રદેશના અભાવે યાગીઆને મનુષ્યાના સમાગમ થાય છે. તેમને જોવાવડે અને વચનથી બેાલવાવડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિના નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિરૂપનું ચિંતન ખરાખર થતું નથી અને ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ }} ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિએ મહાર આવતી નથી. માટે જ વિવિક્ત સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ ચેગીને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે. પરદ્રવ્યસ્વરૂપ વિચારકર્રાવ્ય પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગતે વિષે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેના વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલે તેને વિષય થઈ રહેતાં વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણુ કરવા દોડે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ક્રી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે અને તેમ લાગ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલા તેના વિષય થઈ રહેતાં વળી વૃત્તિ અહાર દોડવા માંડે છે, ત્યારે જોણું ાય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વ્રુત્તિને અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરગમાં લાવતાં લાવતાં આત્માના અનુભવ વખતે થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે અને તે પ્રમાણે પરિણમવાથી ખાદ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ આત્મા સાથે કર્મના પુદ્ગલાના સબંધ અને બંધનમુક્તિ આત્મા પોતાનું ભાન ભૂલી, પેાતાના સ્વભાવથી મનવડે, વચનવડે અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લટ્ટુ લેાહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગમાં સત્ર ભરેલા પુદ્ગલ પરમાણુઓમાંથી પેાતાની લાગણીને લાયકનાં પુદ્ગલા પાતા તરફ આકર્ષે છે અને તીવ્ર કે મંદ લાગણીના પ્રમાણમાં તે પુદ્ગલેાનું આત્મપ્રદેશ સાથે જોડાણ કરે છે. [ ૬૭ આ રાગદ્વેષવાની લાગણીઓના ચાર વિભાગેા પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગણી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણી થાય છે: જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે : અવિત્રમાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન બહુ જ ભૂલાવે છે અને પુદ્ગલ જે જડ પદાર્થો છે તે દેહાર્દિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર તે આત્મા જ છે. તેને બદલે જડ પદાર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ’ કહે છે. પુદ્ગલાના આત્મા સાથે સબ ંધ જોડનાર બીજી લાગણી ‘અવિરતિ’ નામની છે. અવિરતિના ટૂંકા અથ ઈચ્છાઓને છૂટી મૂકવી તે. આત્માની શક્તિ મેળવવાની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ઈચ્છાને બદલે પુદ્ગલેા મેળવવાની ઈચ્છા કરવી, આત્મશક્તિના ઉપયાગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલે મેળવવા અને પુદ્ગલાના સુખ ભાગવવા માટે કરવા અને ઇન્દ્રિયાના વિષયાને જ પાષણ મળે તે તરફ આત્મશક્તિના ઉપયેાગને વહેવરાવ્યા કરવા, તે અવિરતિ. તેથી પુદ્ગલેને આત્મા સાથેના સંબધ વધારે વધતા જાય છે. આત્મા સાથે કાઁના પુદ્ગલાના સંબંધ વધારનાર ત્રીજી લાગણી ‘કષાયા'ની છે. ઇન્દ્રિયાને પાષણ આપવાવિષયા મેળવવા માટે ક્રોધના, માનના, માયાના અને લાભના ઉપયેગકરવામાં આવે છે. આ ચારને કષાયે। કહે છે. કોઈ પ્રસ'ગે આ વિષયા મેળવવા માટે તા કોઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પેાતાના કે પુરના પ્રસ’ગમાં આ ચાર કષાયેામાંથી કાઈ પણુ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કષાયવાળી લાગણીએ પુદ્ગલાના આત્મા સાથે સંબંધ વિશેષ દૃઢ કરાવે છે અને ટકાવી રાખે છે. ચેાથી લાગણી ક પુદ્ગલેાના સબંધ જોડનારી મનવચન–શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પેાતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિ ‘યાગ’ની પ્રવૃત્તિ પુદ્ગલાના સંચય કરાવે છે. તે પુદ્ગલા શુભ પણ હાય અને અશુભ પણ હાય, છતાં બન્ને બંધનરૂપ તા છે જ. આ ચાર પ્રયત્નામાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં પુદ્ગલાના આત્મા સાથે વિશેષ સંબંધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઇએ તા માલુમ પડશે Page #88 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ કે-જેમ ઝાડને ટકાવી રાખનાર અને પોષણ આપનાર તેનાં મૂળ છે, તેમ કર્મોને ટકાવી રાખનાર અને પોષણ આપનાર આ મિથ્યાત્વની લાગણી છે. મિથ્યાત્વની લાગણી ન હેય તે અવિરતિ-ઈચ્છાની લાગણી તેથી એ છે કર્મસંગ્રહ કરાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ તે બન્ને લાગણી ન હેય તે કષાયની લાગણી તેથી પણ ઓછો સંગ્રહ કરાવે છે અને ઉપરની ત્રણેય લાગણી ન હોય તે પ્રસંગે મન આદિ ત્રણની લાગણી ઘણે જ શેડો કમબંધ કરાવે છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે–આત્મભાન ભૂલવું તે ‘મિથ્યાત્વી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનો નિયમ ન કરે તે “અવિરતિ” રાગદ્વેષવાળી પ્રવૃત્તિ તે “કષાય અને મનવચન–શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે “ગ.” કઈ વખતે એક, કેઈ વખતે બે, કઈ વખતે ત્રણ અને કઈ પ્રસંગે ચારેય જાતની લાગણીઓ એકી સાથે હોય છે. આ ચાર કારણે વડે ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગલેને આત્માની સાથે સંબંધ થાય છે. તે સંબંધ તે તે કારણે વડે વૃદ્ધિ પામે છે અને નિમિત્તની પ્રબળતાથી લાંબા વખત સુધી ટકી રહે છે. પ્રસ્તુત ચાર કારણોથી આત્મા સાથે બંધાતા કર્મપુદ્ગલેને તેના વિરોધી આ ચાર કારણથી દૂર કરી શકાય છે. બંધનમુક્તતા-અજ્ઞાનદશામાં આત્મા પિતાની શક્તિને ઉપગ રાગદ્વેષ સાથે કરે છે, એ કારણથી આત્મા અને કર્મપુદ્ગલેને સંબંધ ટકી રહે છે. તે કારણેને દૂર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] કરવાથી કર્મ પુદ્ગલાના સંબધ કમ બધથી મુક્તિ છે. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છૂટી જાય છે, જેનું નામ આત્મા જે વસ્તુ છે તેને તે રૂપે જાણવી અર્થાત્ સત્ને સપે જાણવું, તે મિથ્યાત્વનું વિરોધી સમ્યગ્દર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનદસ્વરૂપ છે. અને ખરેખર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસગામાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મ પુદ્ગલા અટકી જાય છે. આ સત્યના પ્રકાશ પ્રમળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાએ આછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પેાતાને અને પરને આનંદપ થાય તેવી થાય છે. તેમ થતાં અર્ણિત નામની કમસંબંધ ટકાવી રાખનાર ખીજી લાગણીથી આવતાં કર્મો પણ અટકી જાય છે. આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતા તેમ ઈચ્છાએ પણ આત્માને પોષણ મળે છે. વળી તેને લઇને ક્રોધ, માન, માયા અને લાભની પ્રવૃત્તિ મંદ થઇ જાય છે, કેમકે-પુદ્ગલેા મેળવવાની ઈચ્છા માટે જ ક્રોધાદિને ઉપયોગ કરવા પડે છે. તે ઈચ્છાઓ મધ થતાં ક્રોધાદ્મિની પ્રવૃત્તિ પણ અટકી જ પડે અને કષાચની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચન-શરીરની પ્રવૃત્તિ હાય છતાં તે નિરસ હોવાથી કર્મ પુદ્ગલેને આકર્ષવાનું બળ તેમાંથી આછું થઇ ગયેલું હાય છે, તેથી આત્માના કમ પુદ્ગલા સાથેના સંબંધ આછા થતા જાય છે અને પૂર્વે જે અજ્ઞાનદશામાં સબધ બાંધેલા હાય છે તે જાય છે, તેમ તેવી જ થાય Page #90 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૭૧ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વતમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે. આ સ કહેવા ઉપરથી એ નિણ ય થયેા કે—(૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કર્મ પુદ્ગલા સમ્યગ્દર્શનથી રાકાય છે, (૨) અવિરતિ-ઈચ્છાએથી આવતાં કર્મ પુદ્ગલા ઈચ્છાના નિરાધ કરવારૂપ વિરતિથી શકાય છે, (૩) ક્રોધ, માન, માયા અને લેાલથી આવતાં કમ પુદ્ગલા ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતાષથી રાકાય છે, અને (૪) મન-વચનશરીરથી આવતાં કમ પુદ્ગલેા મનાતીત, વચનાતીત, કાયાતીતરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી રેશકાય છે. આવતાં કને રોકવા તેને ‘સંવર’ કહે છે. પૂના સત્તામાં જે કર્યાં હતાં તેને શરીરાવિડે ભાગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભાવથી વિખેરી નાખવામાં આવે છે, તેને ‘નિજ રા’ કહે છે. આ પ્રમાણે મહેનત કરવાથી કમ પુદ્ગલાના આત્મા સાથેના સંબધ તાડી શકાય છે યા છૂટા કરી શકાય છે. ટ્રેડમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોના આત્મપ્રદેશ સાથેના સંબંધ સ થા છૂટા થવા તેનું નામ અધનમુક્તતા અર્થાત્ ‘માક્ષ’ છે. આ કર્મોના આવરણા દૂર થવાથી આત્માની અન’ત શક્તિએ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણા ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પર્યંત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શક્તિઓને રાકનાર કર્મ પુદ્ગલા નીક્ળી જાય તે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આત્માની અનંત શક્તિએ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શું ? આ પ્રમાણે આત્મા સાથેના કર્મ પુદૂંગલાના સંબધ તૂટી જાય છે અને તે તેાડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધમ વિગેરેની જરૂરીયાત મહાન્ સદ્ગુરુએ સ્વીકારી છે. દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયાગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિશ્ચેન્થ પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુક્લધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શનમેાહના અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરૂષના ચરણુકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયાગ પરણમે છે. જેમ જેમ સંયમ વમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયાગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિલત્વ છે. તેનું કારણ પણુ ‘ દ્રવ્યાનુયાગ ’ થાય છે. દ્રવ્યાનુયાગનું મૂળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ આત્માની શક્તિઓના ક્રમિક વિકાસને ગુરુસ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દની મતલબ આત્મિક શક્તિના આવિર્ભાવ અર્થાત્ એનું શુદ્ધ કાર્ય રૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાઓ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્માની ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટા છવાએલી હાય છે ત્યાં સુધી એનું અસલી સ્વરૂપ દેખા દેતું નથી, કિન્તુ આવરા ક્રમશઃ શિથિલ ચા નષ્ટ થયે જ એનું અસલી સ્વરૂપ પ્રગટ થાય છે. આવરણાની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હાય છે ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં હાય છે અને જ્યારે આવરણુ ખીલ્કુલ નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હાય છે. જેમ જેમ આવરણેાની તીવ્રતા કમ હેાય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને ાડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપના લાભ પ્રાપ્ત કરતા ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની વચમાં અને અનેક નીચી-ઊંચી અવસ્થાઓને અનુભવ કરવા પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધઃપતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્ક્રાન્તિની પરાકાષ્ઠા સમજવી જોઈએ. આ વિકાસક્રમની મધ્યવતિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ પણ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કાઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની [ ૭૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસની તરફ્ પ્રસ્થાન કરતા આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓના અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે ‘ ચૌદ ગુણસ્થાન ’ કહેવાય છે. ' રાગ-દ્વેષના અધ્યવસાયથી મનના નિગ્રહ કરનારી તેમજ ઐહિક-પારલૌકિક અભિલાષાઓના ત્યાગ કરનારી વ્યક્તિ કમ રોકી શકે છે. કર્મીના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામનેા અભાવ તે ‘સંવર ” કહેવાય છે. આધ્યાત્મિક વિકાસના ક્રમ આસનિરોધ યાને સંવરના ક્રમ ઉપર અવલખિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે. તમામ આવરણામાં માહુનું આવરણ પ્રધાન છે કે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાન્ અને તીવ્ર હાય ત્યાં સુધી અન્ય તમામ આવરણા અલવાન્ અને તીવ્ર અનેલા રહે છે. એનાથી વિપરીત માડુ નિખ લ થયે જ અન્ય આવરણાની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ માહ નિલ થયે છતે અન્ય આવરણા પણ નિલ અની જાય છે. અતઃ આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક માહની પ્રમલતા અને મુખ્ય સહાયક માહની નિખલતા સમજવી જોઈ એ. એથી કરી ગુણસ્થાનાની વિકાસક્રમગત અવસ્થાએ માહશક્તિની ઉત્કટતા, મન્ત્તા તથા અભાવ પર અવલ'ષિત છે. મેાહની પ્રધાન શક્તિઓ એ છે. એમાંથી પડેલી Page #94 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૭પ શક્તિ આત્માને દર્શન અર્થાત્ સ્વરૂપ-પરરૂપને નિર્ણય કિંવા જડ-ચેતનને વિભાગ યા વિવેક કરવા દેતી નથી અને બીજી શક્તિ આત્મા વિવેકને પ્રાપ્ત કર્યો છતે પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ અધ્યાસ પર પરિણતિથી છૂટી સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં પણ સ્થાન સ્થાન પર એ દેખાય છે કેકઈ વસ્તુનું યથાર્થ દર્શન યા બોધ કર્યેથી જ તે તે વસ્તુ મેળવવાની યા ત્યાગવાની ચેષ્ટા હોઈ શકે છે અને સફલ પણ બને છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે મુખ્ય બે જ કાર્ય છે. પહેલા સ્વરૂપ તથા પરરૂપનું યથાર્થ દર્શન કિંવા ભેદજ્ઞાન કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત રહેવું. એમાંથી પહેલા કાર્યને રોકવાવાળી મેહશક્તિને જૈનશાસ્ત્રમાં દર્શનમાહ” અને બીજા કાર્યને રોકવાવાળી મોહશક્તિને ચારિત્રહ” કહેવાય છે. બીજી શક્તિ પહેલી શક્તિની અનુગામિની છે અર્થાત પહેલી શક્તિ પ્રબલ હોય છે, ત્યાં સુધી બીજી શક્તિ કદિ પણ નિર્બલ હેતી નથી. અને પહેલી શક્તિ મન્દ, મન્દતર અને મન્દતમ હેયે છતે જ બીજી શક્તિ પણ ક્રમશઃ એ જ પ્રમાણે થાય છે. અથવા એક વાર આત્મા સ્વરૂપદર્શન પામે તે ફેર સ્વરૂપલાભ કરવાને માર્ગ પ્રાપ્ત થાય છે. અવિકસિત કિવા સર્વથા અધપતિત આત્માની અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. એમાં મેહની ઉક્ત બન્ને શક્તિઓ પ્રબલ હેવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ બીલકુલ નીચી હોય છે. આ ભૂમિકામાં આત્મા ચાહે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલે કરી લે, પણ એની પ્રવૃત્તિ તાવિક Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેવી રીતે દિશાશ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માની ગતિ કરે છે અને પિતાના ઈષ્ટ સ્થાનને નહિ પામતા એને બધે શ્રમ વૃથા બને છે, તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપે સમજી એને મેળવવાને પ્રતિક્ષણ અનુરક્ત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાષ્ટિનું કારણ રાગદ્વેષની પ્રખેલતાને શિકાર બનીને તાત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકાને શ્રી જૈનશાસનમાં “બહિરાત્મભાવ” કિંવા “મિથ્યાદર્શન” કહેવાય છે. આ ભૂમિકામાં જેટલા આત્મા વર્તમાન હોય છે એ બધાની આધ્યાત્મિક સ્થિતિ એક જ સરખી હોતી નથી, અર્થાતુ બધા ઉપર સામાન્યતઃ મેહની બને શક્તિનું આધિપત્ય હોચે છતે પણ થોડેઘણે તરતમભાવ અવશ્ય હોય છે. કેઈ પર મોહને પ્રભાવ ગાઢતમ, કેઈ પર ગાઢતર અને કઈ પર એનાથી પણ ઓછા હોય છે. વિકાસ કરે એ આત્માને પ્રાયઃ સ્વભાવ છે. એથી કરી જ્યારે જાણતાં કે અજાણતાં આત્મા ઉપરથી મોહને પ્રભાવ કમ થતે આવે છે, ત્યારે કંઈક વિકાસની તરફ અગ્રેસર થાય છે અને તીવ્રતમ રાગદ્વેષને કંઈક મન્દ કરીને મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન યોગ્ય આત્મબળ પ્રગટ કરી લે છે. આવી સ્થિતિને જૈનશાસ્ત્રમાં “ગ્રન્થિભેદ” કહેવાય છે. પ્રન્થિભેદનું કાર્ય અતિ વિષમ છે. રાગદ્વેષરૂપ તીવ્રતમ વિષગ્રંથિ એક વાર શિથિલ યા છિન્નભિન્ન થઈ જાય તો બેડે પાર થયે સમજ, કારણ કે–ત્યાર બાદ મેહની પ્રધાન શક્તિ દર્શનમોહને શિથિલ થવામાં વાર લાગતી નથીઃ Page #96 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [ ૭૭ અને દશમેહ શિથિલ થયે એટલે ચારિત્રહની શિથિલતાનો માર્ગ ખૂલ્લી જવામાં વાર લાગતી નથી. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રવેશ કરે છે અને બીજી તરફ વિકાસમુખ આત્મા પણ રાગદ્વેષને પ્રભાવને કમ કરવાને માટે પોતાના વીર્ય–બળને પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં માનસિક વિકાર અને આત્માની પ્રતિદ્વન્દ્રતામાં કોઈ એક તે કઈ બીજે લાભ પ્રાપ્ત કરે છે. અનેક આત્માઓ એવા પણ હોય છે કે-રસ્થિભેદ કરવા ગ્ય બળ પ્રગટ કરીને પણ છેવટે રાગદ્વેષના તીવ્ર પ્રહારથી આહત બની–હાર ખાઈને પિતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેક વાર પ્રયત્ન કરવા છતાં પણ રાગદ્વેષ પર જ્યલાભ પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા આત્માઓ એવા પણ હોય છે કે–તેઓ ન તે હાર ખાઈને પાછા ફરે અને ન તો જયલાભ પ્રાપ્ત કરે, કિન્તુ ચિરકાળ સુધી આધ્યાત્મિક ચુદ્ધના મેદાનમાં પડી રહેલા હોય છે. કેઈ કે આત્મા એવા પણ હોય છે, કે જે પિતાની શક્તિને યથોચિત પ્રયોગ કરીને આ આધ્યાત્મિક યુદ્ધમાં રાગદ્વેષ પર જયલાભ પ્રાપ્ત કરી લે છે. કોઈ પણ માનસિક વિકારની પ્રતિદ્વન્દ્રતાની આ ત્રણે અવસ્થાઓમાં કદિ હાર ખાઈને પાછા ફરવું, કદિ પ્રતિસ્પર્ધામાં સ્થિર રહેવું અને કદિ લાભ પ્રાપ્ત કરે, આ અનુભવ દરેકને હોય છે. આ જ સંઘર્ષ કહેવાય છે. સંઘર્ષ વિકાસનું કારણ છે. ચાહે વિદ્યા, ધન, કીર્તિ આદિ કોઈ પણ ઈષ્ટવસ્તુ પ્રાપ્ત કરતી વખતે અચાનક અનેક વિદને ઉપસ્થિત થાય છે અને એની પ્રતિદ્વન્દ્રતામાં ઉક્ત પ્રકારની Page #97 -------------------------------------------------------------------------- ________________ SZ ] શ્રી જી. મ. જૈન ગ્રન્થમાલા ત્રણ અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે. કોઈ વિદ્યાર્થી ધનાર્થી ચા ક્રીતિકાંક્ષી જ્યારે પેાતાના ઇષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કાં તે વચ્ચે અનેક કઠિનતા જોઇને પ્રયત્નને છેડી ટ્રુ છે ચા તા કઠિનતાઆને પાર કરીને થ્રિપ્રાપ્તિના માર્ગ પર અગ્રેસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટેા વિદ્વાન્, ધનવાન ચા કીર્તિ શાળી અને છે. જે કઠિનતાઓથી ડરીને પાછા ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીતિહીન અની રહે છે : અને જે કઠિનતાઆને ન તા જીતી શકતા કે ન તા હાર ખાઇ પા ફરતા, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કાઈ ધ્યાન ખેંચવા ચેાગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શકતા નથી. આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કેાઈ ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીક જ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવથી ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ એસી રહ્યા હાય એમ એ ચારે તેમને પકડવા દોડી આવે છે. આ બન્નેને આવતાં જોઇ ભયભીત થયેલા એક મનુષ્ય તા સત્વર પામારા ગણી જાય છે, ખીજે માણસ તે ચારાના પજામાં સપડાય છે, જ્યારે ત્રીજો પુરુષ તે અસાધારણ પુરુષાર્થ ફારવીને એ ચારાને હંફાવી-હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે જઈ પહોંચે છે. આ દૃષ્ટાન્તના ઉપનય એ છે કે–ત્રણ મનુષ્યા તે સંસારી જીવેા, ભયંકર અટવી તે સંસાર, એ ચાર તે રાગદ્વેષ, ચારેનું નિવાસસ્થાન તે ગ્રન્થિદેશ, ચારાથી ખીજો ભાગી જનાર મનુષ્ય તે મલિન અધ્યવસાયના ચેાગે Page #98 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિ લેખસ’ગ્રહ [ se પાછા દીર્ઘ સ્થિતિવાળા કર્મો માંધનારા જીવ, ચેારેશના પંજામાં સપડાયેલા મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલા જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતા નથી તેમજ અવસ્થિત પરિણામી હાવાથી પાછા પણુ વળતા નથી, તથા પેાતાનું શૂરાતન વાપરી ઈષ્ટનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષ્ણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્ણાંકરણરૂપી અધ્યવસાયે કરી રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યક્ત્વ સંપાદન કરનારા ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારાની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જયપરાજય થાય છે, તેના સુંદર ખ્યાલ આ દૃષ્ટાન્તથી આવી શકે તેમ છે. પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હાય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને ઘેાડા પણ દખાવેલા હેાય છે, પણ માહની પ્રધાન શક્તિ અર્થાત્ દનમે હને શિથિલ કરેલી હાતી નથી. એથી કરી તેવા આત્માઓ જો કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સવ થા અનુફૂલગામી નથી હાતા, તેા પણ એના મેધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હૈાય છે. આ જીવાને ઈર્ષા--દ્વેષ આદિ દોષો બહુ જ થોડા પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણા મંદ પડી ગયેલા હાય છે, કેમકે-આ જીવાને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તેએ સંસારના પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઇને તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પુરુષાના પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આદરે તેમાં નવાઈ નથી. આવા જી અધ્યાત્મની પ્રથમ ભૂમિકાળવાળા મિત્રાદષ્ટિાન “અપુનબંધક” હોય છે, એટલે કે-જે અવસ્થા દરમિયાન મિથ્યાત્વને ઉકૃષ્ટ બંધ અટકી જાય એવી અવસ્થાએ તેઓ પહોંચેલા હોય છે. જો, કે એવા આત્માઓની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વથા આત્મોન્મુખ ન હેવાના કારણે વસ્તુતઃ મિથ્યાષ્ટિ, વિપરીતદષ્ટિ વા અસદૃષ્ટિ કહેવાય છે, તે પણ તે સદ્દષ્ટિની સમીપ લઈ જવાવાળી હોવાના કારણે શાસ્ત્રકારે ઉપાદેય માનેલી છે. ધ, વીર્ય અને ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ આ અસત્ દષ્ટિના પણ ચાર ભેદ કરીને મિથ્યાષ્ટિ ગુણસ્થાનની અન્તિમ અવસ્થાનો શાસ્ત્રમાં વિશદ ઉલ્લેખ કરેલ છે. આ ચાર દષ્ટિએમાં જે વતમાન હોય છે, તેને સદ્દષ્ટિને લાભ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી. સાધ, સદ્દવીર્ય અને સચ્ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ સદ્દષ્ટિના પણ ચાર વિભાગ કરેલા છે, જેમાં મિથ્યાષ્ટિને ત્યાગ કરી અથવા મેહની એક યા બે શક્તિએને છતી આગળ વધેલા વિકસિત આત્માઓને સમાવેશ થઈ જાય છે અથવા બીજી રીતે કહીએ તે જેમાં આત્માનું સ્વરૂપ ભાસિત હોય અને એની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રવૃત્તિ હોય તે સદ્દષ્ટિ. એનાથી વિપરીત જેમાં આરબાનું સ્વરૂપ ન તે યથાવત ભાસિત હોય અને ન તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હોય, તે અસષ્ટિ . બેધ, વિર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં બન્ને દૃષ્ટિના ચાર ચાર વિભાગ પાડેલા છે, Page #100 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૮૧ જેમાં સવે વિકાસગામી આત્માઓના સમાવેશ થઈ જાય છે અને જેનું વર્ણન જાણવાથી આધ્યાત્મિક વિકાસનું ચિત્ર આંખા સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ચેાગષ્ટિસમુચ્ચય તથા પૂ. ઉ॰ શ્રી યશે।વિજયજીકૃત ૨૧ થી ર૪ સુધી ચાર દ્વાત્રિ'શિકા જોવી જોઇએ. આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલા તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવતા અજ્ઞાનપણામાં-અનાલેાગથી, ગિરિનદી-પાષાણના ન્યાયથી જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનું કારણ તે આત્માને અનુભવ તથા વીર્ચીલ્લાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામાની શુદ્ધિ તથા કોમળતા કઈક વધે છે; જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ ભેદ ગ્રન્થિને તેાડવાની ચાગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિકરણ’ કહેવાય છે. ત્યાર બાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વીચલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિને ભેદ કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને ‘અપૂવ કરણ’ કહે છે, કારણ કે“એવું કરણ–પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીર્ચીલ્લાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા માહની પ્રધાનભૂત શક્તિ-દનમાહ પર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં અનિવૃત્તિકરણ' કહેવાય છે, કારણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યેથી આત્મા દર્શનમાહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા નથી અર્થાત્ તે પાછા હઠતા નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ ‘અપૂર્વકરણ' નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે-રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઇ શકે છે, જે સહજ નથી. જો એક વાર આ કાર્ય માં સફલતા પ્રાપ્ત થઈ જાય, તેા ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કોઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કાઈ ને કાઈ વાર પેાતાના લક્ષ્યને--આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દૃષ્ટાન્તદ્વારા કહેવાય છે. જેમ કાઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું છે. તે વજ્રના મેલ ઉપર ઉપરથી દૂર કરવા એટલેા કઠિન અને શ્રમસાધ્ય નથી, તેટલા ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ કરવી એ કષ્ટસાધ્ય છે. જો એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તા બાકીના મેલ દૂર કરવામાં કિવા કારણવશ ફ્રી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતા નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરના મેલ દૂર કરવામાં જે અળ વપરાય છે એની સદેશ યથાપ્રવૃત્તિકરણ ’ છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ મળ તથા શ્રમની સમાન ‘અપૂર્ણાંકરણ ’ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. ખાકી અચેલા મલ કિવા ચિકાશ દૂર થયા ખાદ ટ્રીને લાગેલા : Page #102 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૮૩ મને દૂર કરવાવાળા મળ-પ્રયાગની સમાન ‘ અનિવૃત્તિકરણ’ છે. ઉક્ત ત્રણેય પ્રકારના ખળ-પ્રયાગમાં ચિકાશ દૂર કરવાવાળા મળ-પ્રાગ જ વિશિષ્ટ છે. એ પ્રકારે અપૂર્વકરણુરૂપ પપિરણામદ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમેાહ પર વિજય પ્રાપ્ત કરવા સહજ છે. દનમાડુ જીતાયા એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ. ઉક્ત પ્રમાણે હાયે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાન્તિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત્ તે વિવેકી અનીને કર્તવ્ય-અકર્તવ્યના વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં અન્તરાત્મભાવ' કહેવાય છે, કારણ કે—આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પેાતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે. આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિવા ચતુ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિના અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દૃષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપેાન્મુખ) હાવાના કારણે વિપર્યોસ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા રહિત હોય છે, જેને જેનશાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિ કિંવા “સમ્યકુત્વકહે છે. અત્ર ચૌદે ભૂમિકાને-ગુણસ્થાને ને વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણસ્થાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ ગણતરીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલો આત્મા ઉત્ક્રાનિતક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દૃષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે. એ રીતે વિકાસકમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ,ચારિત્રમેહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મને નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલ્લી–ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમાં ગુણ સ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે. (સદર લેખ હિન્દીના ગૂર્જરાનુવાદરૂપે કેટલાક ફેરફાર તથા વધારો કરી મૂકવામાં આવેલ છે. ) અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે અને એ અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી શ્રી જિનાગમમાં વિસ્તારેલ છે-કહેલ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૮૫ રાગ-દ્વેષને તાત્વિક વિચાર જગની કઈ પણ વસ્તુને અપનાવવી અથવા પોતાના તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે તથા કઈ પણ વસ્તુને દૂર કરવી અથવા તેથી હઠાવવું તેને પરાવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. આ બન્ને પ્રકારના રાગદ્વેષ સમ્યક પ્રકારે જ્યાં સુધી છૂટતા નથી, ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેને ત્યાગ કરવાથી-એમ બન્ને પ્રકારે કર્મોને બંધ તથા તેને યથાકાળે ઉદય થયા જ કરે છે. કારણ કે-અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ વેગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ બનેમાં રાગ-દ્વેષ જાજવલ્યમાન બનેલે પ્રવર્તી રહ્યો છે. વેષ્ટન એટલે બંધાવું અને ઉષ્ણન એટલે છૂટવું. એ બને તે ત્યાં સુધી બની રહે છે, કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈછાનિષ્ટ ભાવનાપૂર્વક વસ્તુઓને ગ્રહણ-ત્યાગ થયા કરે અને એને જ જ્ઞાની પુરુષો સંસારપરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવું, મૂઢ બની કર્મબંધનથી જકડાવું, ઉદયકાળ પ્રાપ્ત થતાં અત્યંત મોહમુગ્ધ-ઉન્મત્ત બની દુઃખી થવું અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મ-મરણાદિ કર્યા કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે. જેમ દહીં મંથન કરવાની ગોળીમાં રહેલા વાંસની રસીના બને છેડામાંથી એકને પિતા ભણી ખેંચે છે, ત્યારે બીજાને ઢીલ મૂકે છે. જ્યાં સુધી એ પ્રમાણે કરવામાં Page #105 -------------------------------------------------------------------------- ________________ એ છે કે તા તેને અડી દૂર કરો ૮૬ ]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલો વાંસ કદી પણ સ્થિરપણને પામતે નથી. એને ખેંચવામાં તેમ ઢીલ કરવામાં– બન્ને પ્રકારે બળ ખર્ચવું પડે છે, છતાં વાંસ તે સ્થિર થતું જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતાપૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં એમ બન્ને પ્રકારે આત્મવીર્ય ખર્ચવું પડે છે, છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતા નથી. ખરી વાત એ છે કે જે તે વાંસને સ્થિર કરે હોય તે તેને બાંધેલી બને છેડાવાળી રસીને છોડી દૂર કરવામાં આવે અને તે જ તે વાંસ સ્થિર થાય, તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ-ત્યાગની સાવધાનતા રાખે છે, તેટલી પિતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલ્પોના ત્યાગની સાવધાનતા રાખે તે સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય. રાગ-દ્વેષની માત્રા આત્મામાં જ્યાં સુધી બની રહે છે, ત્યાં સુધી કર્મબંધન છૂટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી; કારણ કે-બંધનું મૂળ કારણ રાગદ્વેષ મોજૂદ છે. એક બંધનની નિવૃત્તિ ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે, તેથી બંધનની ચિરશૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકારો નથી. જે કર્મબંધનથી વાસ્તવિક છૂટવું હોય, તે તિસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ છે તેના કારણરૂપ રાગદ્વેષને સમ્યક્ પ્રકારે રોકવામાં આવે તે જ કર્મબંધન સર્વથા રોકાઈ જાય. અને તેને સર્વથી પ્રબળ અને Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ પા૨આર્થિક લેખસંગ્રહ સમ્યક ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઈ નિસત્વ કરવામાં આવે, એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તે સિવાયની બંધસહભાવિની નિર્જરા તે જગત આખું કરી જ રહ્યું છે. ગેળીને વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ વતે છે; પણ જે તે વાંસને રસીથી સર્વથા છોડવામાં આવે તો ફરી બંધાતે નથી, તેમ મહાસક્ત જીવ એક તરફથી પ્રબળ ચમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતા જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા યમ-નિયમાદિપૂર્વક પ્રવર્તનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને ક્યા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખૂણેથી નીકળી માત્ર બીજા ખૂણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જે જ હોય છે. અનાદિકાળથી જીવ સમ્યક પ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શકે નથી કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે તેણે પ્રયત્ન કર્યો નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવા યોગ્ય સમ્યક સાધને સેવ્યા નથી, લોકેષણા, લેકહેરીને લોકસં. જ્ઞામાં છુંદાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતા જન્ય સુખને અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેને તથા રૂપપણે પ્રયત્ન પણ ક્યાંથી હોય? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપણે પ્રવર્તે છે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અર્થાત્ તેને ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે, અને તેનું ગ્રહણ તે પણ પ્રત્યક્ષ ગ્રહણ જ છે. સારાંશ કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની સમ્યક પ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તે ગજસ્નાનવત્ જીવ નિરંતર દુઃખી અને કર્મ પરતંત્ર બન્યા રહે છે. મોહના ઉદયથી રાગદ્વેષરૂપ પરિણામ જીવને થયા કરે છે, જેથી કઈ વખત અશુભ કાર્યોની પ્રવૃત્તિ તથા શુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને વતે છે. અને કદાચિત્ શુભ કાર્યોની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે, પણ એવી મેહગભિત પ્રવૃત્તિનિવૃત્તિવડે શુભાશુભ બંધનની વૃદ્ધિ હાનિ જીવ અનંતકાળથી કરતા આવ્યા છે. મહદય ક્ષીણ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિર્મળપણાને પામે છે તથા એ સમ્યક તત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપગ મહદય પ્રત્યે આળસે છે–નિસિપણને ભજે છે, જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવની અપ્રવૃત્તિ અથત નિવૃત્તિ સહેજે થાય છે, અને એવી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે સર્વ કર્મ સંસ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને જીવ સંપ્રાપ્ત થાય છે. પ્રથમ બંધ અને આત્મા ઉભયમાં અનાદિકાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિપૂર્વક જીવને ભેદ જ પડ્યો નથી, છતાં માત્ર અનુપગ પરિણામે બંધ અને આત્મા જૂદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે. અને એવી અજ્ઞાન મને દશાયુક્તપણે કરેલી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે બંધનની વાસ્તવિક નિવૃત્તિ ક્યાંથી હોય? બંધ, બંધહેતુ, બંધફળ અને Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૮૯ પારમાર્થિક લેખસંગ્રહ બંધસ્વામી એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વગર તથા બંધ અને બંધફળથી વિરક્ત ચિત્ત થઈ સ્વ–સ્વરૂપને વિષે અપૂર્વ પ્રેમ ઉલ્લસ્યા વગર અનાદિ બંધનની આત્યંતિક નિવૃત્તિ હય જ નહિ. આથી જ કહેવામાં આવ્યું છે કે–અજ્ઞાન અને રાગદ્વેષયુક્ત પરિણામે કરેલી પ્રવૃત્તિ તે બંધનું કારણ થાય એ તે નિશ્ચિત છે, પણ તેના પરિણામે કરેલી નિવૃત્તિ પણ બંધનું કારણ થાય છે; જ્યારે આત્મપરિણતિયુક્ત સમ્યગજ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ બન્ને મોક્ષનું કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાનપૂર્વક આત્મદશાનું અપૂર્વ માહાત્મ્ય છે. સિદ્ધિપદને સાચો ઉપાય જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવાં અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી; અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી ? અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય?–એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે- જ્ઞાની પુરૂષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધિપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નચેાની અપેક્ષાએ જૈને નગમનયની અપેક્ષાએ જૈનધમ ને આઘ શ્રદ્ધાએ માનતા હાય તા જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતા હાય, પ્રભુની પૂજા કરતા હાય, દેવ-ગુરૂ--ધમાઁની ભક્તિ કરવાના ભાવ હાય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન કરતા હાય, તે તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પેાતાનામાં ન પ્રગટથા હાય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતા હાય, તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવીશ ગુણા, સત્તર ગુણી અને ખાર વ્રત વિગેરે પેાતાનામાં ન હોય, તેા પણ તેના અંશરૂપ પિરણામવડે તે તે ગુણ્ણાને પેાતાનામાં ઉપચાર કરતા હાય અને વસ્તુતઃ તે તે ગુણા પેાતાનામાં પ્રગટચા ન હેાય, તેા પણ નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુના વ્રતા અને સાધુના ગુણામાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નૈગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૈગમનય એકાંશરૂપ વસ્તુનો ધર્મ વા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલા જાણી સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુના એક અ'શ પ્રગડ્યો હાય તે તે વસ્તુ ઉત્પન્ન થઇ એમ માનવું, એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્યા જૈન થવાના પરિણામ ધારણ કરીને અશ થકી પણ ધમ'માં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્યા કુલ થકી જૈના છે. અંતરમાં મિથ્યાત્વી છતાં જેએ જૈનધર્મની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સવે આઘે ગણાતા નગમનયની અપેક્ષાએ જેના છે. જૈનધર્મના એક અશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધમ માં પ્રવૃત્ત Page #110 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૯૧ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નૈગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જૈનપણું રહ્યું છે, એવા સર્વાં જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જીવા સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારા જે પાળતા હાય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવામાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવાને તે ના કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત્ જૈનધમની ક્રિયાઓને જેઆ કરતા હાય તેઓને જેન કહેછે. વ્યવહારનયમાં અનેક ગચ્છ ફિકાવાલા ક્રિયાને કરનારા જેના ગણાય છે. ‘ઋજીસૂત્ર” મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હાય તે જેન કહેવાય છે. ઋજુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતા નથી. વત માનમાં જેવા પરિણામ વતા હાય તેને ઋજુસૂત્રનય કહે છે. જૈનધમ ની ક્રિયાઓ કરતા હાય પણ તેના પરિણામ જૈનના નથી, તેા તેને ઋજુસૂત્રનય જૈન કહેતા નથી. વત માનમાં જો જૈનના પિરણામ વતા હાય તા તેનેૠજુસૂત્રનય’જૈનકહેછે,‘શબ્દનય’પેાતાનીમાન્યતા આગળ ટરીને કહે છે કે-જેનામાં સમ્યક્ત્વ પ્રગટયું હાય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યક્ત્વ વા નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિવડે મનુષ્ય જૈન કહેવાય છે. ‘સમભિરૂઢનય’ની અપેક્ષાએ સમ્યક્પણે જૈન એવા શબ્દના ભાવાથ જે ગ્રહણ કરાય છે તેમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા જે આરૂઢ થાય છે, તે જૈન કહેવાય છે. જેનપણામાં એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. “એવભૂતનય” જૈન એવા શબ્દવડે સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વ જેનામાં હેય, પરિપૂર્ણ જેનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણે જેનામાં હોય, તેને એવંભૂતનય જેન કહે છે. એ રીતે સર્વ નાની અપેક્ષાએ જૈન માની શકાય. નૈગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, સત્તાએ જેનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જેને હોઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણ જેને હોઈ શકે, પણ નિગમ અને સંગ્રહ નય કરતાં વ્યવહારનયવડે પહેલા બે નયની અપેક્ષાએ થડા જૈને હોઈ શકે. પૂર્વાચાર્યો સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તમાનમાં નૈગમ તથા વ્યવહારનયની અપેક્ષાએ ચતુવિધ સંઘની માન્યતા વા જેનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય. નૈયગમન તથા વ્યવહારનયથી જૈનોને ઓળખી શકાય અને જેન તરીકે સ્થાપી શકાય. જુસૂત્ર વિગેરે ઉપર ઉપરના નાની અપેક્ષાએ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ જૈન હોઈ શકે અને તેવા જૈનેને કેવળજ્ઞાની વિગેરે વિશિષ્ટ જ્ઞાની ઓળખી શકે, છમસ્થ અનુમાનથી ઓળખી શકે. શ્રી તીર્થંકરદેવે વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જૈન તરીકે કરાતા વ્યવહારમાં બળવાન છે. સર્વનની માન્યતાએ-- અપેક્ષાએ જૈનો માનવા ગ્ય છે. નૈગમનવડે સર્વને આદ્યમાં જેનપણું હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૯૩ સાચો આનંદ ખાવાના માટે દુનિયામાં જીવવાનું નથી, પણ આનંદ માટે જીવવાનું છે. આનંદમય જીવન ગાળવા માટે શ્વાસશ્વાસ લેવાની જરૂર પડે છે. શેક અને ચિંતાના શ્વાસોશ્વાસથી મૃત્યુ થાય છે, ઉદાસીનતાથી દુઃખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે. આનંદ એ જ આત્માનું લક્ષણ છે. જ્યારે આનંદથી શ્વાસશ્વાસ ચાલે છે, ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે એમ અવધવું. શાતાદનીયજન્ય આનંદથી ભિન્ન એ વાસ્તવિક આનંદ એ જ વસ્તુતઃ આનંદ છે અને તે આનંદરૂપ આત્મા છે. જ્યાં વાસ્તવિક આનંદની હેર વહે છે, ત્યાં આત્મા જાગૃત દશામાં છે એમ જાણવું. આત્માના સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પોતાનું સ્વરૂપ જાણું શકે છે અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને શુદ્ધાનંદ સ્વરૂપમાં અખંડ ઉપયોગથી રમ્યા કરે છે. આનંદનું જીવન અનધિ છે. આનંદનું જીવન એ પિતાનું જીવન છે અને શાતાદનીયજન્ય સુખ, દુઃખ, શેક વિગેરેનું જીવન તે પિતાનું વાસ્તવિક વિશુદ્ધ જીવન નથી પણ પ્રતિકૂળ જીવન છે. શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનંદને અનુભવ આવે છે અને તેથી આનંદની ઘેન મુખના ચહેરા પર પણ આનંદના ચિહ્નો પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વૈરાગીનું જીવન આનંદની ઝાંખીવાળું હોય છે. તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિર્ભયતા, સુજનતા અને શુદ્ધ પ્રેમના ઝરણા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વહે છે અને તેથી તેનું આંતરિક હદય ઉચ્ચ ગુણની ભૂમિકાભૂત બને છે. જ્ઞાની દુઃખના પ્રસંગોમાં પણ દુઃખના વિચારને હઠાવી વાસ્તવિક સુખની લહરીને અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારોને સુખના વિચારોરૂપે પરિણાવી દે છે અને તેના અંતરમાં સુખી જીવન વહે છે. આનંદજીવન એ જ જીવનાર આત્માનું લક્ષણ છે. આત્માર્થી જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે તે તે સમજે અથવા જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામન જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે, તે પણ આત્માર્થી કહેવાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૯૫ અનેકાન્તના ઉપચાગે વિશાલ દૃષ્ટિ આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદોથી મહત્ત્વ જણાતું નથી. સર્વ પ્રકારના મતભેદેવાની બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે, એવા આત્માના ગુણ્ણાની શુદ્ધિ કરવામાં આવે તે પેાતાના આત્માનું હિત સાધી શકાય છે. પેાતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યામાં રહેલા મતભેદેનું નડતર પેાતાને થતું નથી. જેને પેાતાના આત્માને શુદ્ધતારૂપ સાધ્યના સમ્યગ ઉપયાગ નથી, તેને એકેક નયથી ઉઠેલા એકાન્ત મતભેદોની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમત્સ્ય રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પથરૂપ ખારા સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુચાગવડે જ્યારે આત્માનું સમ્યક્ સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પથા અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મતસહિષ્ણુતા નામના ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધમ સાધક મધુએ સમજવું જોઈએ કે– અમારા જન્મ જગતમાં ઉત્તમ કાર્યાં કરવાને માટે થયા છે, માટે સર્વ જીવાને પોતાના આત્મા સમાન માનીને પેાતાના આત્માની પેઠે અન્યાના આત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવા જોઈએ. વીતરાગધમથી દૂર રહેલા મનુષ્ચા પર કદિ પણુ Page #115 -------------------------------------------------------------------------- ________________ થથાલા ૯૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શત્રુતા ધારણ કરવી નહિ, તેમજ જૈનધર્મને નહિ પાળનારા મનુષ્યોની જાતિનિંદા કરવી નહિ. વિશાળ દૃષ્ટિમાં લેહચુંબકના જેવી શક્તિ રહી છે. જેમાં અનેકાન-વિશાળ દષ્ટિને ધારણ કરે છે અને તેને સમ્યક ઉપયોગ કરે છે, તેઓ અન્ય મનુષ્યોને પિતાના સુવિચારોનું દાન આપી શકે છે. જૈન શાસ્ત્રો અને જેનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યોને જેઓ સારી પેઠે જાણી શકે છે અને વિશાળ દષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવબોધે છે, તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પંથેના વચ્ચે ઉભા રહીને તેવા જૈનો ખરેખર અનેક મતવાદીઓને પણ “અનેકાન્ત” ધર્મનું અમૃત પાન કરાવવા સમર્થ થાય છે. ઉપાદાન–સાધન જેમ માટીમાં ઘડે થવાની સત્તા છે, પણ દંડ, ચક્ર, કુંભારાદિ સાધને મળે તે ઘડે થાય, તેમ આત્મા માટીરૂપ છે તે સદ્ગુરૂ આદિ સાધનો મળે તે આત્મજ્ઞાન થાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ સાધ્યની દૃષ્ટિએ સાધક નચાવતાર [આત્માના સંબંધમાં સાત નયે। નીચે ઇન્વર્ટેડ ક્રામામાં મૂકાયેલ ચૌદ ખેાલમાં ઉતારેલા, જે તત્ત્વજ્ઞાન' નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેના આશય પરમ ગંભીર હાઈ, એક વિદ્વાન સગૃહસ્થને આના ટ્રે। ભાવા સમજાવવા જણાવેલ; તે ઉપરથી સાધકજનાને ઉપયોગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે. ] ૧. ‘એવભૃતષ્ટિથી ઋજીસૂત્ર સ્થિતિ કર. ' " જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ઋજુસૂત્રપણે–વ માન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર! એટલે કે વમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વ [ ૯૭ ' ૨. ‘ ઋનુસૂષ્ટિથી એવભૂત સ્થિતિ કર.1 અને વત માન પર્યાયની ઋજીસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવ‘ભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપ થા! ૩. ‘ નંગમદષ્ટિથી એવભૂત પ્રાપ્તિ કર.' નેગમષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે ચૈતન્યલક્ષણથી આત્મા લેાકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દૃષ્ટિથી લક્ષમાં રાખી એવ’ભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નેગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિ મેાક્ષસાધક વ્યવહાર લેાકપ્રસિદ્ધ છે, તે દૃષ્ટિથી-તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવભૂત એટલે કે-જેવા પ્રકારે આત્મ ७ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લોકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવંભૂત- ક્ત આત્મસ્વરૂપ પામવાને જ લક્ષ રાખ! ૪. “એવભૂતદષ્ટિથી નિગમ વિશુદ્ધ કર.' અને એવભૂતદષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી ચિત લક્ષણ આત્માને વિશુદ્ધ કર ! અથવા લેપ્રસિદ્ધ મેક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર ! ૫. “સંગ્રહદષ્ટિથી એવભૂત થા.” સામાન્યગ્રાહિ એવા સંગ્રહનયની દષ્ટિથી એવંભૂત થા! સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવભૂત થા! અર્થાત્ જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલો થા! એ સ્વરૂપસ્થ થા! ૬. “એવભૂતદષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.' એવંભૂત અર્થાત્ જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી તે અપેક્ષા દ્રષ્ટિસન્મુખ રાખી સંગ્રહ અર્થાત્ જે પોતાની સ્વરૂપસત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે કે-શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીને-જે સાધન વડે કરીને તે એવંભૂત આત્મારૂપ સાધ્ય સિદ્ધ થાય. ૭. “વ્યવહારદષ્ટિથી એવભૂત પ્રત્યે જા.' વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે–સર્વ વ્યવહાર-સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [૯૯ પારમાર્થિક લેખસંગ્રહ ૮. “એવંભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.' એવંભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતે જા, કે જેથી પછી વ્યવહાર-સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. (કારણ કે-સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે.) ૯. “શબ્દદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.' શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવભૂત-શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! દાખલા તરીકે-જ્ઞાન-દર્શનચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે આત્મા. એમ “આત્મા શબ્દનો અર્થ છે. આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! ૧૦. “એવભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર.' એવંભૂત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દનેયથાર્થ અર્થરૂપ “આત્મા” નામધારી શબ્દને નિવિક૯પ કર ! અર્થાત આત્મા” સિવાય જ્યાં બીજે કાંઈ પણ વિકલ્પ વર્તતે નથી એ કર! નિવિકલ્પ આત્મધ્યાનને-શુકલધ્યાનને પામ!. ૧૧. “સમરૂિઢદષ્ટિથી એવંભૂત અવલોક.” સમભિરૂઢ-નિશ્ચયસ્વરૂપની સાધનામાં સમ્યક્ષણે અભિરૂઢ–અતિ ઉંચે ચઢેલ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિને પામેલ એવી દષ્ટિથી, એવભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલોક! જે! કારણ કે-સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંભૂત આત્મદર્શન-કેવલદર્શન થાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા ૧૨. ‘એવં ભૂતદષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર.' એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિરૂઢ-આત્મસ્વરૂપમાં સમ્ય૫ણે અત્યંત આરૂઢ, એવી પરમ ગદશાસંપન્ન સ્થિતિ કર ! સ્વરૂપારૂઢ થા ! થેંગારૂઢ સ્થિતિ કર ! ૧૩. “એવભૂતદષ્ટિથી એવભૂત થા.” એવંભૂતદષ્ટિથી-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત થા! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા! ૧૪. “એવંભૂતસ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ.' અને આવા પ્રકારે એવંભૂતસ્થિતિથી–યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવંભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ જે હારું સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજત્મસ્વરૂપમાં તે તું હવે સ્થિત થઈ ચૂક્યો છે, એટલે હવે જૂદી એવી એવભૂતદષ્ટિ રહી નથી. દૃષ્ટિ અને સ્થિતિ અને એકરૂપ-એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે એટલે હવે એનું અલગ-જૂદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી. દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ! હવે તે એવંભૂતદષ્ટિને પણ સમાવી દે, કારણ કેતે તું જ છે. દૃષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તેમજ પરમ યોગદશાને તે પામ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ પારસાથિક લેખસ ગ્રહ [ ૧૦૧ દ્રવ્ય—ક્ષેત્ર—કાળ અનુભાગાદિથી થતી આત્મા પર અસર આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અનુભાગાદિ અનેક કારઊાની અસર થાય છે, જેને લઈ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કમના એક સ્થિતિબધ થવામાં અસંખ્ય અધ્યવસાયના સ્થાના હૈાય છે. તે દરેક અધ્યવસાયે કાઈ પણ જીવ તે સમયે તે જ સ્થિતિ માંધી શકે છે. એ રીતે ઘણા જીવાએ એકસરખી સ્થિતિ ખાંધવા છતાં, તે સઘળાં જીવા એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એક જ પ્રકારના સરપ્શ સંચાગેામાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંયેાગામાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિવટે ( રસવર્ડ ) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણી ભિન્ન ભિન્ન અધ્યવસાયા થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેાહનીયના સ્થાનકા અસંખ્ય હાવાથી અધ્યવસાયે પણ અસંખ્ય હોય છે. આ અસંખ્ય અધ્યવસાયેાવડે એકસરખી જ સ્થિતિ અધાયા છતાં એકસરખા સંયેાગેામાં અનુભવાતી નથી. કાઈ પણ એક સ્થિતિમ’ધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હાય, તા તે સ્થિતિને એક છત્ર જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા જીવેાએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. કમની એક સ્થિતિ માંધનાર અનેક જીવેામાંથી એક જીવ જે Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૦૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલય સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે છે, તેમ બીજે જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે બીજા કાળમાં અનુભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસારૂપ અનેક કારણે છે. તે અનેક કારણવડે સ્થિતિબંધ એક જીવને એક સમયે એકસરખો જ થાય છે. માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંગેમાં અનુભવવારૂપ તેમજ અનેક કારણેવડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે. તાત્પર્ય એ કે-ઘણું જીવેએ સમાન સ્થિતિવાળું કર્મ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવકાળ જુદે જુદે દેખાય છે અને તે પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણની અપેક્ષા રાખે છે. વિશેષ સમજ ખાતર ફરી વિચારીએ કે-એકએક સ્થિતિસ્થાનકના બંધમાં હેતુભૂત નાના જવાની અપેક્ષાએ અસંખ્યાત કાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયના સ્થાને હોય છે, એટલે કે-સ્થિતિ સરખી જ બાંધે છે, છતાં કષાદ ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન કષાયદયરૂપ કારણેવડે એક જ સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય થાય છે. કારણે અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય જે કે એક જ થાય છે, છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એકસરખી જ રીતે ભગવાય-અનુભવાય તેવું બંધાતું નથી; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિ અનેક જાતિની વિચિત્રતાયુક્ત બંધાય છે. ભિન્ન ભિન્ન દ્રારૂપ નિમિત્તવડે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જૂદા જૂદા ભમાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે. તે જે તેના બંધમાં અનેક કષાયદયરૂપ કારણે ન હોય તે ન અનુભવાય. www. Page #122 -------------------------------------------------------------------------- ________________ = પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૦૩ બંધમાં એક જ કારણ હોય તો બાંધનારા સર્વે એકસરખી જ રીતે અનુભવે, પરંતુ તેમ નથી. એક જ સ્થિતિસ્થાન જૂદા જુદા જ દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુભવે છે, તે જૂદા જૂદા કષાદયરૂપ ભિન્ન ભિન્ન કારણેને જ આભારી છે અને તે કષાયોદયરૂપ પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણેની અપેક્ષા રાખે છે. આ ઉપરથી એમ બબર કહી શકાય કે-જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંગસામગ્રી-નિમિત્ત પ્રાપ્ત હોય, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી દ્રવ્યાદિ સામગ્રી અનુસાર તીવ્ર કે મંદ રસવર્ડ સ્થિતિબંધ અનુભવે છે. કાર્ય તેમજ કારણે બન્નેય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે, કારણ કે-કમને ઉદય, ક્ષય, ક્ષપશમ અને ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવઆ પાંચની અપેક્ષાએ છે. સુખ-દુઃખના કારણભૂત પુન્ય – પાપાત્મક કર્મ પણ દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. સંસારના સર્વ કાર્યોમાં અનુભાગરસરૂપ કષાય એક કે બીજી રીતે જોડાયેલા જ રહે છે. રાગદ્વેષ વગર સંસારનાં કાર્યો બનતાં નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. આ જ બાબત ત્યાગી જીવનમાં પણ લાગુ પડી શકે. અત્ર કષાય શબ્દની વ્યાખ્યા બંનેય (સ્થૂલ અને સૂક્ષ્મ) રીતે સમજવાની છે. સૂમની ગણત્રી સંજ્વલન કષાયમાં અને તેથી પૂર્વ પૂર્વમાં અનુક્રમે સ્કૂલ, સ્થૂલતર અને સ્કૂલતમ માની શકાય. સૂમ દષ્ટિએ-તાત્વિક Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પેાતાના કર્માનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકૂળ કરવા કે પ્રતિકૂળ કરવા તે પેાતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તેવા કરી શકે છે અને એ કારણે પેાતાના જે રીતે આત્મવિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથાપ્રકારના માગ શેાધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાના હેતુ અન્યા રહે અને તેથી કના અનુભાગ-૨સ થવામાં ચિકાશ ન થાય. ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેાગવાય તેવા થાય, છતાં રસબંધ એકસરખી જ રીતે ભાગવાય તેવા થતા નથી. લેસ્યાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્તવડે જલ્દી જૂદી રીતે ભેગવાય તેવા પણ રસખધ થાય, તેથી સ્થિતિ એકસરખી બાંધવા છતાં રસ આછેવત્તો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હાવાથી રસના નાશથી સ્થિતિના નાશ અવશ્ય થાય છે. કમ બંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકા દ્રવ્યાદિ પાંચમાના કાઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, યેાપશમની માફક વિચિત્ર હાવાથી સ્થિતિરસના ઉપક્રમ ( ઘટાડા) કરી શકે છે અને તેમ થતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે. ( ૫’ચસ’ગ્રહની સંકલના ) Page #124 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૦૫ જ્ઞાનનય અને ક્રિયાનયની વક્તવ્યતા જ્ઞાનનય-આ નય કહે છે કે-સમ્યગ્દર્શનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય છે. ઉપરાક્ત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા ચેાગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઇચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે સ વ્યવહારનું કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અર્થીએ સારી રીતે જાણેલા અમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ; અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળના વિસંવાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ-એ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું, ત્યાં સુધી તેમને મેાક્ષપ્રાપ્તિ નથી થતી. “ જે જેના વિના ન અને તે તેનું કારણ છે. ” અર્થાત્ ક્રિયા જ્ઞાન વિના ન હાય તેથી ક્રિયા એ જ્ઞાનનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં તેથી તે તેનું કારણ છે, તેમ સકલ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય. ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક–એ એને જ માને છે, કેમકે-તે બન્ને જ્ઞાનાત્મક હાવાથી તે જ મુખ્યત્વે કરીને મેાક્ષના કારણ છે. દેશિવરતિ અને સવિરતિ સામાયિક આ નય નથી માનતા, કેમકે-તે જ્ઞાનનું કાર્ય હાવાથી ગૌણભૂત છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ક્રિયાનય–આ નય કહે છે કે-ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પુરુષાની સિદ્ધિ ઇચ્છનારાએ પ્રવ્રુત્યાદિ રૂપ ક્રિયા કરવી જોઈએ. મતલમ કે-પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્ય-સાધક છે. જ્ઞાન તા ક્રિયાનું ઉપકરણ હાવાથી ગૌણ છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણુ, ભગવંત શ્રી અરિહંતદેવને જ્યાં સુધી સ`ક રૂપ ઈન્ધનને બાળી નાંખવાને અગ્નિની જ્વાળાના સમૂહ સમાન શૈલેશી અવસ્થારૂપ ક્રિયા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી. “ જે જેની પછી તરત જ થનારું હાય તે તેનું કારણુ છે. ” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરૂષાર્થ સિદ્ધિ પણ ક્રિયાની અનંતર જ થાય છે; માટે ક્રિયા જ સ પુરુષાÖસિદ્ધિનું પ્રધાન કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવરતિ અને સવિરતિને જ માને છે, કેમકે-ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યક્ત્વ અને શ્રુત સામાયિક તે તેના ઉપકારી માત્ર હાવાથી ગૌણભૂત હાવાને લીધે નથી માનતા. ૧૦૬ ] શિષ્ય-ભગવન્ ! આ અન્ને પક્ષમાં યુક્તિ જણાય છે, તેા પછી એમાંથી સત્ય તત્ત્વ કર્યું ? ગુરુ-સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી ધાએ નયાની પરસ્પર વિરુદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નયાને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય તે મુક્તિનું સાધન છે, અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિ ગુણુ એ ઉભય (જ્ઞાન–ક્રિયા) વડે જે સાધ્ય હોય તે મેાક્ષસાધક છે, પણ એમાંથી એકલે કોઈ પક્ષ માક્ષસાધક નથી. જ્ઞાનનયવાદી કહે છે કે- જે Page #126 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ થય [ ૧૦૭ જેના વિના ન થાય તે તેનું કારણ છે. ” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમકે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થસિદ્ધિ નથી એવું કાંઇ પણ જણાતું નથી. જો કે દાહ–પાક આદિ કરવાના અર્થીને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહાર્દિક કાર્યસિદ્ધિ થતી નથી, પરન્તુ અગ્નિ લાવવા, તેને ફેંકવા, સળગાવવા વિગેરે ક્રિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રી તીર્થંકર ભગવંતા પણ માત્ર કેવળજ્ઞાનથી જ મેાક્ષ સાધે છે એમ નહિ, સાથે યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હાય છે માટે સત્ર પુરુષાર્થસિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે; કેમકે તેના વિના પુરુષાર્થ સિદ્ધિ થતી નથી, માટે એ હત અનેકાન્તિક છે. એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારું હાય તે તેનું કારણ છે, ઇત્યાદિ પ્રયાગમાં “જે જેના પછી થનાર ” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકાન્તિક છે; કારણ કે–સ્રી-લક્ષ્ય-ભાગ આદિના ક્રિયાકાળમાં જ્ઞાન હૈાય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શૈલેશી અવસ્થામાં સવ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હૈાય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હાતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપાક્ત હેતુ મુક્તિ આદિ પુરુષાર્થીના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે તેના વિના પુરુષાની સિદ્ધિ કાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાન્તિક છે. વસ્તુતઃ ‘જ્ઞાન–ક્રિયા’ ઉભયથી જ મુક્તિસાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાધ્ય નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ૬ ક્રિયા બિના જ્ઞાન નાહિ કહું, ક્રિયા જ્ઞાન ભિતુ નાહિ; ક્રિયા જ્ઞાન દાઉ મિલત રહેતુ હે, જ્યુ જલસ જલમાંહિ.” શિષ્ય-ભગવન્! જો જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં ક્યાંથી હાય ? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હાતું તેમ તેના સમુદ્દાચમાં પણ નથી હાતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાન નેક્રિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તે બન્નેના સમુદાયમાં પણ ન હેાવી જોઇએ. ગુરુ-જો સČથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરન્તુ તેમ નથી. અહીં પ્રત્યેકની મુક્તિમાં દેશેાપકારિતા છે અને સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારતા થાય છે, માટે સમુદ્રિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે. વિવેક ધર્મ શું છે અને અધર્મ શું છે, પુણ્ય શું છે અને પાપ શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે, પવિત્ર શું છે અને અપવિત્ર શું છે, સુખ શું છે અને દુ:ખ શું છેઆ વસ્તુઓના મૂળ સ્વરૂપને જ્યારે બુદ્ધિ સંપૂર્ણ પૃથક્કરણ બાદ યથાર્થ અનુભવ કરાવે, ત્યારે સમજવું –વિવેક જાગ્યા છે. સંક્ષેપમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન તે વિવેક. આ બે વસ્તુમાં ઉપરની બધી વસ્તુ આવી જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ ( ૧૦૯ મોક્ષના સાધન “ જ્ઞાનજ્ઞાનવારિવાળિ મોક્ષપા.” સમ્યગદર્શન સમ્યગ્રજ્ઞાન અને સમ્યારિત્ર-એ ત્રણેયથી મેક્ષનું સાધન થાય છે. મોક્ષનું સ્વરૂપ-બંધના કારણેને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ટા એ જ મેક્ષ છે. સાધનનું સ્વરૂપ-જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય અને જેનાથી હેય-છેડી દેવા ગ્ય અને ઉપાદેય-સ્વીકારવા એગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય, તે “સમ્યગદર્શન.” નય અને પ્રમાણથી થનારું જીવાદિ તનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગ-દ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્યફચારિત્ર.” સાધનનું સાહચાર્ય–ઉપર જણાવેલા ત્રણેય સાધન જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ માક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે–સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનકમાં પૂર્ણ મેક્ષ અર્થાત્ અશરીર, સિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી અને ચૌદમાં ગુણસ્થાનમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શિલેશ અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણેય સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ થાય છે. સાહચર્ય નિયમ-ઉપરના ત્રણેય સાધનમાંથી પહેલા બે એટલે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શક્તા નથી તેમ સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન એકબીજા સિવાય રહી શક્તા નથી, પરંતુ સમ્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવયંભાવી નથી; કારણ કે--સમ્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય જ. સમ્યગદર્શનનું લક્ષણ-ઉતરવાચકા સTસનમ' યથાર્થ રૂપથી પદાર્થોનો-મુખ્યતાએ આત્મતત્વને નિશ્ચય કરવાની રુચિ તથા તે ચેતન-આત્મતત્વને નિશ્ચય થવામાં કારણભૂત અછવાદિ–જડ પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગ્દર્શન.” .. સમ્યગદશનની ઉત્પત્તિના નિમિત્તો-સમ્યગદર્શન નિસર્ગથી એટલે સ્વાભાવિક પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની ચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન-પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે Page #130 -------------------------------------------------------------------------- ________________ = પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧૧ જે તત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગદર્શન નથી, કેમકે-એનું પરિણામ સંસારવૃદ્ધિ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે તવનિશ્ચયની જે રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે. નિશ્ચય અને વ્યવહારદષ્ટિથી પૃથક્કરણ-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારને આત્માને પ~િ ણામ તે “નિશ્ચય સમ્યકત્વ છે. તેણેય માત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે અને એ રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ છે. સમ્યકત્વના લક્ષણ-સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લક્ષણે માનવામાં આવે છે તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિવેદ (સંસાર પર કંટાળે), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા) અને આસ્તિક્ય (આસ્થા) છે. પાંચ લક્ષણોની સંક્ષિપ્ત વ્યાખ્યા-1-તત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દોષોને ઉપશમ એ “પ્રશમ” છે, ૨-સાંસારિક બંધનેને ભય એ “સંવેગ” છે, ૩-વિષયોમાં આસક્તિ ઓછી થવી તે “નિર્વેદ છે, ૪-દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઈચ્છા તે “અનુકંપા” છે, અને પ-આત્મા આદિ પક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થને સ્વીકાર તે આસ્તિક્ય છે. હેતુભેદ-સમ્યગ્દર્શનને ચગ્ય આધ્યાત્મિક ઉલ્કાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ આમાં કઈ આત્માને એના આવિર્ભાવ (પ્રગટ થવા માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઈને રહેતી નથી. એ તે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પ્રસિદ્ધ છે કે-કોઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પેાતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણેાની સમાનતા હેાવા છતાં પણ માહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઇને સમ્યગદનના ‘નિસ સમ્યગ્દર્શન અને ‘ અધિગમ સમ્યગ્દર્શન' એવા એ ભેદ કર્યો છે. માહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હાય છે. કોઈ પ્રતિમા આઢિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેાકનથી, કોઈ ગુરુના ઉપદેશ સાંભળીને, કાઇ શાસ્ત્રો ભણીને અને કાઈ સત્સંગથી પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિક્રમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહના દુ:ખાના અનુભવ કરતાં કરતાં ચેાગ્ય આત્મામાં ફાઈ વાર એવી પિરણામશુદ્ધિ થઇ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામહિને ‘અપૂ કરણ' કહે છે. અપૂર્ણાંકરણથી તાત્ત્વિક પક્ષપાતની માધક રાગ-દ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ ‘સમ્યક્ત્વ’ છે. સમ્યગજ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવિધ, મન:પર્યાય અને કેવળ,-એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યજ્ઞાનનું લક્ષણ તાવ્યું નથી. તે એટલા માટે કે-સમ્યગ્દનનું લક્ષણ જાણી લીધા પછી સભ્યજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસે અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કર્ણક વાર સમ્યગદશ નરહિત હાય છે પણ જ્ઞાનરહિત હાતે Page #132 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧૩ નથી. કાઈ ને કાઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગદનના આવિર્ભાવ થતાં જ સભ્યજ્ઞાન કહેવાય છે. સમ્યગજ્ઞાન અને અસમ્યગજ્ઞાનના તફાવત એ છે કે-પહેલું સમ્યક્ત્વ સહચિરત છે, જ્યારે બીજું સમ્યક્ત્વરહિત મિથ્યાત્વ સહરિત છે. પ્ર.-સમ્યક્ત્વના એવા શું પ્રભાવ છે કે તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હાય તેા પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે ? અને થાડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પશુ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે ? ઉ.–આ ( તત્ત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યાન કે અસભ્યજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનના વિષય યથાર્થ હાય તે જ સમ્યજ્ઞાન-પ્રમાણુ અને જેને વિષય અયથા હોય તે જ અસમ્યગજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે : કિન્તુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સમ્મત સભ્ય-અસમ્યગજ્ઞાનના વિભાગ માન્ય હાવા છતાં પણ ગૌણ છે. અહીંઆ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગજ્ઞાન એ દૃષ્ટિ મુખ્ય છે અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન છે. આ રીતે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકચારિત્ર –એ ત્રણેય માક્ષના સાધન છે. એ સાધનાની જેટલે જેટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અ'શે આત્માના ઉચ્ચ વિકાસ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અધ્યાત્મ વચન અધ્યાત્મની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે-આરમાનામપિઝા વારા વારિમા ” આત્માને ઉદ્દેશીને જે પાંચેય (જ્ઞાનાચારાદિ આચારની સાધના કરવી તેનું નામ “અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મશાસ્ત્રનો ઉપદેશ અમૃત સમાન કહ્યો છે, તેથી પ્રગટ આત્મામાં પરમ શાંતિ અનુભવાય છે અને અનુક્રમે મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન છે. જે વચન એકાંત આત્મહિતને જ અર્થે પ્રવર્તે છે, જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વિતરાગદેવની અમૃતમય વાણીને અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચનવડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે, તેનું નામ “અધ્યાત્મવચન કહી શકાય છે. જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે અને રથ બે ચક્રવડે જ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ” પણ શુદ્ધ જ્ઞાનક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ. વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતને યથાર્થ વિવેક કરી, જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટસિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે Wિાના પક્ષમાં પડી સ્વ–પરને ભારે નુકશાનીમાં ઉતારવાનું બને છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણને અમેઘ ઉપાય છે, જેથી તેમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ ૧૧૫ જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે “અધ્યાત્મદષ્ટિ” વા “અધ્યાત્મી કહેવાય છે. એવા અધ્યાત્મદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૈકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આત્મા એને આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પરપુદ્ગલના અભ્યાસયેગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એય કઠીનતમ છે. એવા જ પૂ. ઉ. મહારાજે આઠ દષ્ટિ પિકી બીજી તારાષ્ટિમાં વર્તતાને જણાવ્યા છે. એહ દષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે, યોગ કથા બહુ પ્રેમ મનમેહન મેરે.' આ અધ્યાત્મ વિના પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તે– અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તે તનમુલ તેલે; મમકારાદિક યોગથી, ઈમ શાની બેલે. ” બાકી નામ-અધ્યાત્મથી કાંઈ દિ વળવાને નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે અગર તેની સુરુચિ છે, સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપા (નામ, સ્થાપના ને દ્રવ્ય) સાચા છે. આ ચારમાંથી એકેય નિક્ષેપ એળવવા યોગ્ય નથી. આવા અધ્યાત્મને સૌ કોઈ લેખક-વાચક પામી સ્વ-પર આત્માનું હિત સાધે એ જ સમીહા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકનો સંક્ષિપ્ત સાર ૧. પૂર્ણતા-પૌગલિક ઉપાધિથી રહિત સ્વભાવજનિત પૂર્ણતા એ જ પૂર્ણતા. જે વસ્તુઓથકી કૃપણ પિતાને પૂર્ણ માને છે, તેને ત્યાગ તે જ સાચી પૂર્ણતા છે. વિવેકી પુરૂષની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપી અમૃતથી નિગ્ધ થયેલી હોય છે. ૨. મગ્નતા-પાંચ ઈન્દ્રિયોને પિતાના વ્યાપારથી પર બનાવીને અને મનને એકાગ્ર કરીને જ્ઞાનસ્વરૂપ એવા પર બ્રહ્મને વિષે વિશ્રાતિને ધારણ કરે છે, તે મગ્નતા કહેવાય છે, અર્થાત્ સ્વ-સ્વભાવમાં સ્થિરતા કરવાથી મગ્નતા પ્રાપ્ત થાય છે. પરભાવને વિષે આત્માનું કર્તાપણું નથી, પરંતુ જ્ઞાનરૂપ માત્ર કિયા છે. જ્ઞાનનું સુખ સ્વાધીન છે, સવાભાવિક છે, કટ્ટરહિત છે અને બીજું સુખ તેથી વિપરીત છે. પરાભાવથી પિતાને સુખી માનનાર ચક્રવર્તી જેવા પણું એક ક્ષણમાં રંક થઈ જાય છે, જેથી તે સુખ અસ્થિર છે. - ૩. સ્થિરતા-ચિત્તની અસ્થિરતા-ચંચલતાને નાશ થવાથી સ્થિરતા પ્રગટે છે, અર્થાત્ સંકલ્પ-વિકલ્પને ત્યાગ થવાથી સ્થિરતા પ્રગટે છે. ૪. મેહત્યાગ-“અને મારૂં” તે જ મોહ છે અને હું અને મારું જેનામાં નથી તે જ મેહરહિત છે. મોહ એટલે આત્મભિન્ન પદાર્થોને વિષે આત્મિયત્વ બુદ્ધિ ઉત્પન્ન કરનાર મેહનીય કર્મ-મૂઢતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૧૭ ૫. જ્ઞાની-તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મેાટા શાસ્ત્રપાઠના કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે જ અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય છે, કે જે સ્વ-સ્વભાવલાભના સંસ્કારનું કારણ છે અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળુ જ્ઞાન માત્ર અધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે. ૬. શમ-વિકલ્પના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળા એવા જ્ઞાનના જે પરિપાક, તે ‘શમ’કહેવાય છે. ચેાગારૂઢ થવાને ઇચ્છતા મુનિ બાહ્ય ક્રિયાને પશુ સેવે છે, પરંતુ અન્તક્રિય એવા ચેાગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે. ૭. ઇન્દ્રિયજય-જો સસારથી હીતા હૈા અને મેાક્ષપ્રાપ્તિની આકાંક્ષા રાખતા હા, તે ઇન્દ્રિયા પર ય મેળવવાને ઘણું પરાક્રમ ફારવા. હજારા સિરતાથી નહિં પૂરાય એવી સમુદ્રના ઉત્તર સમાન ઇન્દ્રિયાના સમૂહ તૃપ્તિમાન થા નથી, માટે અંતરાત્માએ કરીને તૃપ્ત થા! ૮. ત્યાગ-મમતાના ત્યાગ અને સમતાના સ્વીકાર, તેમજ ખાદ્ય આત્મભાવના ત્યાગ અને અંતર આત્મભાવના સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વ પ્રકાશે કરીને પેાતે પેાતાને શિક્ષા આપે એવા ગુરૂને પામતા નથી, ત્યાં સુધી ઉત્તમ ગુરૂની સેવા કરવી, ૯. ક્રિયા-ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખાદિમાંથી નીકળેલા વચનરૂપ જિનાગમ તેને અનુસરીને ક્રિયાનું કરવું, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તે ક્રિયા સમજવી. આને ‘વચનાનુષ્ઠાન’ કહેવાય છે. ૧૦. આત્માને વિષે તૃપ્ત-પુદ્ગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિનેા સમારોપ જ્ઞાનીને ઘટતા નથી. પુદ્ગલની ભાગતૃષ્ણાએ આતુર જીવની વિષોાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પર’પરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપી સુરલતાના ફળનું ભેાજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે. ૧૧. નિલે પ-પુદ્ગલભાવના હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળા આત્મા લેપાતા નથી. તપ અને શ્રુતજ્ઞાનાદિએ મત્ત એવા ક્રિયાવાન્ આત્મા પણ લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાને કરીને પૂર્ણ એવા ક્રિયારહિત લેપાતા નથી. મેાટા ઢોષની નિવૃત્તિ ક્રિયાના અને સૂક્ષ્મ દાષની નિવૃત્તિ જ્ઞાનના ખળથી જ થાય છે. દેશવરતિ-સવિરતિને તે સ્થાનની ક્રિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વતા જીવને જ્ઞાનની મુખ્યતા છે. ૧૨. નિઃસ્પૃહસ્પૃહાવાન મુનિ તૃણુ અથવા રૂની જેમ હલકા દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ આશ્ચય નથી. પરસ્પૃહા એ જ મહાદુ:ખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે. ૧૩. માનવાનૢ--(પુદ્ગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન.) સમ્યક્ત્વ તે જ મૌન અને મૌન તેજ સમ્યક્ત્વ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧૯ શુદ્ધ શ્રદ્ધાએ નિર્ધાર કરેલ આત્મસ્વભાવની ઉપાદેયતાને વિષે જ ઉપગપરિણતિનું અવસ્થાન તે જ સમ્યકત્વ છે અને સમ્યગદર્શન કરીને હેપાદેયતા વિભક્ત કરી ઉપાદેયને વિષે રમણ સ્વભાવ એ જ મૌન છે. એ બન્નેનું ઐક્ય છે. આત્મા આત્માએ કરીને આત્માને વિષે શુદ્ધતા જાણે છે, માટે મુનિની જ્ઞાન અવસ્થા રત્નત્રયીમાં-જ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્તા કરે છે. આત્માના જ્ઞાનમાં રમણ કરનાર જે પુરુષની ક્રિયા જ્ઞાનમયી છે તેનું મૌન સર્વોત્તમ છે. જેમ વિપરીતગ્રાહી મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા શુદ્ધ મણિમાં પ્રવૃત્તિ કરતું નથી, તેમજ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી અથવા દુષનિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દર્શન નથી. જેમ પ્રદીપની સર્વ ક્રિયા પ્રકાશ શક્તિવાળી છે, તેમ આત્મસ્વરૂપથી ભિન્ન જેના પરિણામ નથી એવા અનન્ય સ્વભાવવાળાની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન સર્વોત્તમ છે. ૧૪. વિદ્યાવાન-તત્વને વિષે જે બુદ્ધિ તેને ચાગચાઓએ વિદ્યા કહી છે. આત્મા પરિણામી નિત્ય છે. પરસંગ-પુદ્ગલસંગ અનિત્ય એમ જે જાણે છે, તે વિદ્યાવાનું જાણ. સમતાના કુંડમાં સ્નાન કરીને અને કર્મમળને દૂર કરીને જે મલિનતાને પામતે નથી, તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. હું અને મારાપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. સર્વદા ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ રહેલા કર્મ અને જીવને જે વિભિન્ન કરે છે અને જડ-ચેતન લક્ષણથી તેની વ્યવસ્થા કરીને પૃથ કરે છે, તે ભેદજ્ઞાની મુનિરાજ વિદ્યાવાનું છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ૧૫. વિવેકવાન્-આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આત્માથી આત્માને વિષે જાણે, તે છ કારક છે. એ છ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી વરની સાથે આસક્ત થવાનું ક્યાંથી હાય ? સ`સારમાં શરીર, આત્મા અને આદિ શબ્દથી વચન, ચિત્ત, ચૈતન્યાદ્ઘિના અવિવેકઅભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માદિનું ભેદ પુરિજ્ઞાનઆત્માની એકતાના નિશ્ચય કાટિ જન્માવર્ડ દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવે શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદનાની કાઈક જ હાય છે. એવા ભેદજ્ઞાની તેજ વિવેકવાન્ કહેવાય છે. ૧૬. માધ્યસ્થ સ્વપક્ષમાં સત્ય અને પરપક્ષમાં નિષ્ફળ એવા નયામાં જેનું મન તુલ્ય સ્વભાવવાળુ છે, તે મહામુનિને માધ્યસ્થ જાણવા. તે અપક્ષપાતપણાએ કરીને તત્ત્વની પરીક્ષા કરનાર છે એમ સમજવું, પરંતુ એક નયપક્ષી મધ્યસ્થ થઈ શકે નહિ. સર્વ પ્રાણીએ પેાતાના કમ કૃત આવેશવાળા છે અને પેાતાના કમ ભાગવે છે. તેમની પ્રત્યે મધ્યસ્થ પુરુષ રાગદ્વેષ નહિ ધરતાં સમવૃત્તિથી રહે છે. પચિંતા રાગાદિના હેતુ છે અને આત્મચિંતા પરમ સુખ આપનાર છે. મધ્યસ્થ પુરુષના મનરૂપી વાડા યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે, જ્યારે કદાગ્રહીના મનરૂપી મટ તેને પૂછડે કરીને ખેચે છે. નિ યવાન્-આત્માથી ભિન્ન પદાર્થી, કે જે દેહ વિષયાઢિમાં સુખ આદિની આકાંક્ષા, આલેકાદિ સાત ૧૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૨૧ પ્રકારને ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિને નાશ કરવાથી નિર્ભયવાન થવાય છે. જે મહામુનિને કાંઈ ગોપ્ય નથી, આપ્ય નથી, હેય નથી, દેય નથી અને જ્ઞાન કરીને પેયને જાણે છે, તેમને કઈ ઠેકાણે ભય નથી. ૧૮. અનાત્મશંસા-સ્વગુણરૂપી દેરડાનું આલંબન કરે તે તેના હિતના માટે થાય છે, પરંતુ પિતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે, માટે આત્મગુણપ્રશંસા ત્યાગ કરવા યોગ્ય છે. પૂર્વના પુરુષોથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દષ્ટિએ કરીને શુદ્ધ પર્યાય જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કર્ષ એ અશુદ્ધ પર્યાય હેવાથી નથી હોતો. ૧૯ તત્ત્વદષ્ટિ-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મોહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. બાહ્યદૃષ્ટિ તે અતત્વદષ્ટિ અને અંતરદષ્ટિ તે તવદુષ્ટિ જાણવી. તત્વદૃષ્ટિથી જોઈએ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. બાહ્યદૃષ્ટિ જીવ ભસ્મ કરીને, કેશલચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પિતાને મોટે માને છે, જ્યારે તત્ત્વષ્ટિ જ્ઞાન સામ્રાજ્ય કરીને પિતાને ગરિષ્ઠ જાણે છેમાને છે. ૨૦. સર્વ સમૃદ્ધિવાનુ-બાહ્યદૃષ્ટિને પ્રચાર વિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સર્વ સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે.” ૨૧. કર્મવિપાક ચિન્તન-સર્વ જગત્ કર્મવશ છે, એમ જાણુ મુનિ સુખથી હર્ષ પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમશ્રેણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહલસંસારી થાય છે, તે બીજાની શી વાત? ઉદયમાં આવેલા સર્વ કર્મો ક્ષય થવાના છે એમ સમજી તુલ્યદષ્ટિ ધારણ કરે છે, તે જ ગિ સહજાનંદરૂપ પ્રાપ્ત કરે છે. કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવત્તની હદમાં પહોંચ્યા વિનાના જીવને આરક્ષણ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુદ્ગલપરાવર્નમાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાવર્તવાળા સાધુનું તે પ્રમાદાદરૂપ છિદ્રો જેને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દે. જે પ્રમાદ વિગેરેથી શતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે. ૨૨. ભવઉદ્વેગ-આ સંસારને પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણ કરનાર અને રાધાવેધને સાધવા વિષે જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધર્મક્રિયાને વિષે એકાગ્ર હોય છે. જેમ ઝેરનું ઓસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી હીતા એવા સાધુ તે ઉપસર્ગ સમ્યક પ્રકારે સહન કરે છે અને નિર્ભય રહે છે. વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભાવભયને અવકાશ રહેતું નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંહ [ ૧૨૩ ૨૩. લોકસંજ્ઞાત્યાગ-ભવરૂપી દુર્ગમ પર્વતનું ઉલ્લંઘન કરી શકે એવા છ ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને લેકોત્તર જેની સ્થિતિ છે, એવા મુનિ સંજ્ઞાને વિષે રક્ત થાય નહિ. ઘણું માણસે લકસંજ્ઞાને અનુસરનારા છે, પણ તેથી પ્રતિકૂળ જનાર એક મુનિરાજ છે, તેમ શુદ્ધ માગને અનુસરનાર બહુ જ વિરલ હોય છે. લોકસંજ્ઞાને ત્યાગી અને મત્સર-મમતા વિગેરે જેના નાશ થઈ ગયા છે તે સાધુ સુખમાં રહે છે. લોકનું અવલંબન કરીને બહુ જણાએ કરેલું કર્તવ્ય હોય તો મિથ્યાષ્ટિને ધર્મ કદી તજવા ગ્ય થાય નહિ. લોકસંજ્ઞાએ કરીને હણાએલા એવા પિતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી મર્મપ્રહારની મહા વ્યથાને નીચું ગમન કરવું, ઈત્યાદિ કરીને દર્શાવે છે. આત્મસાક્ષિક ધર્મમાં લોક્યાત્રાએ કરીને શું કામ છે? લેકમાં શ્રેયની ઈચ્છાવાળા બહુ છે, પણ કેત્તરમાં બહુ નથી. જેમ રત્નનાં વ્યાપારીઓ હંમેશાં શેડા છે, તેમ સ્વાત્મસાધક પણ બહુ થડા છે. ૨૪. શાસ્રરૂપી દષ્ટિ-જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપી નેત્રથી સર્વભાવને જૂએ છે. જેઓ શાસ્ત્રજ્ઞામાં સ્વેચ્છાચારી છે, તેઓની શુદ્ધ બેંતાલીશ દેષરહિત ભિક્ષા આદિ પણ તેને હિતકારી થતાં નથી, જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનાર નથી, કારણ કે-મિથ્યાત્વ તથા અજ્ઞાનાદિ દેથી તેનું હૃદય દૂષિત છે. શાસ્ત્રમાં કહેલા આચારને જે મુનિ પાળે છે અને શાસ્ત્ર એ જ જેના ચક્ષુ છે, એવા જ મુનિ પરમપદને પામે છે. ૨૫. પરિગ્રહત્યાગ-પરિગ્રહનું જોર એટલું બધું છે કે-તેને વશ થયેલા મુનિવરેની પણ સંગદેષથી મતિ Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૪ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનેરૂપી ધુલીને વેરનાર લિંગિઓના–મુનિ વેષ ધારણ કરનારાએના વિકૃત પ્રલાપ શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રતાપે સંભળાય છે. પત્રકલત્રને જેણે ત્યાગ કર્યો છે, મૂરછથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ગીને પુદ્ગલજનિત બંધનથી શું? બાહ્ય તથા અભ્યતર પરિગ્રહને તૃણવત્ તજી દઈને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂચ્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત પરિગ્રહ છે અને મૂરછીથી જે રહિત છે તેને સર્વ જગતુ અપરિગ્રહ છે. ૨૬. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગદર્શન–દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેંકડે શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પંડિતે કહે છે. સુધા અને તૃષા,શેક અને મેહ,કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિકલેશ છે, એવા શુદ્ધ બે વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જલ્પાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ઈષ્ટનિષ્ટ વિકપ વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસંવેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. . ચોગવાન-આત્માને મેક્ષની સાથે જોડવાથી સર્વ આચાર પણ વેગ કહેવાય છે. તેના ભેદ કરીને સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન તે જેને ગોચર છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૨૫ તે ચોગ કહેવાય છે. પહેલા બે ક્રિયાગ છે અને પછીના ત્રણ જ્ઞાનગ છે. તે સ્થાનાદિના પ્રત્યેક ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ-એ ચાર ભેદ છે. એ પ્રમાણે વીસ યોગ પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે ચાર પ્રકારે છે. આ બધા મળીને રોગના એંસી પ્રકાર થાય છે. તે સકલ ચોગથી શેલેશી યોગની પ્રાપ્તિ થવાથી અનુકમે મેક્ષાગ સિદ્ધ થાય છે. સ્થાનાદિ વેગથી જે રહિત છે, તેને તીર્થ ઉચ્છેદાદિનું આલંબન કરીને પણ સૂત્ર ભણાવવામાં મહાદેષ છે, એમ પૂર્વાચાર્યો કહે છે. ૨૮. નિયાગ-ચૈતન્યના સ્વભાવમાં આત્માને જેણે અર્પણ કર્યો છે, વિકારને જેણે ત્યાગ કર્યો છે, સાધુના શુદ્ધ આચારને જે પાળે છે અને પરમેશ્વરની અષ્ટપ્રકારે ભાવપૂજા કરે છે, એ જ મુનિનું કર્તવ્ય છે-એમ જે યથાર્થ સમજે છે, એવા બ્રહ્મવેદી પાપથી લેપાતા નથી. ૨૯ પૂજા–દયારૂપી જળથી સ્નાન, સંતેષરૂપી ઉજવળ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપી તિલક, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે, એવા ભક્તિ અને શ્રદ્ધારૂપી કેસરમિશ્રિત ચંદનરસવડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મા રૂપ દેવની પૂજા કરવાથી “ભાવપૂજા થાય છે. ગૃહસ્થને ભેદપૂર્વક ઉપાસના કરવારૂપ “દ્રવ્યપૂજા' ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચગ્ય છે. ૩૦. ધ્યાન-ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ત્રિક જેનું એકતાને પામ્યું છે, એવા અનન્યચિત્ત મુનિને કાંઈ દુઃખ હેતું નથી. અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકાગ્રબુદ્ધિ એ ધ્યાન છે. એ ત્રણેયની સમાપત્તિ તે એક્તા છે. જેમ ધ્યાનથી વૃત્તિને અભાવ થયે છતે મણિને વિષે પ્રતિબિંબ પડે છે, તેમ નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે. એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વિસસ્થાનક તપ વિગેરે ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત તપાદિ કષ્ટ તે અભવ્ય આદિને પણ સંસારમાં દુર્લભ નથી. ૩૧. તપ-કર્મોનું જ્વલન કરવાથી જ્ઞાન એ જ તપ છે, એમ તો કહે છે. તે આત્યંતર તપ ઈષ્ટ છે. બાહ્ય તપ તેને વધારનાર છે. અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “હું લોકેની સાથે હોઈશ” ઈત્યાદિ લક્ષણવાળી આનુતસિકી પ્રવૃત્તિ હોય છે અને જ્ઞાનવંતની પ્રતિશ્રોતસામે પૂરે ચાલવારૂપ ધર્મ સંજ્ઞામૂલક ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ હોય છે. એથી જ ચતુર્ણાની પિતે તદ્દભવસિદ્ધિગામી છે, એમ જાણતાં છતાં તપ આદરે છે. ભવથી વિરક્ત થયેલા તત્વજ્ઞાનના અથીને ધનના અર્થીની જેમ શીત-તાપાદિ દુઃસહ નથી. તે જ તપ કરે, કે જેને વિષે દુર્થાન નથી, ગહીન થતાં નથી અને ઈન્દ્રિયોને નાશ થતું નથી. ૩૨. સર્વનય આશ્રયજે ચારિત્રગુણમાં લીન છે, તે સર્વ નયના ધારક હોય છે. સમવૃત્તિવાળા સર્વ નયાશ્રિત જ્ઞાની આત્મસુખને આસ્વાદ કરે છે. સર્વ નયના જાણનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે. પૃથક નય કરીને જે મૂઢ છે, તેને અહંકારની પીડા અને કલહફળની પ્રાપ્તિ થાય છે. લેકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે અને જેના ચિત્તમાં તે પરિણત થયો છે, તેને વારંવાર નમસ્કાર છે ! Page #146 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૨૭ પર્શન ઉપર દૃષ્ટાંત [ વૈદ્યો ] છ જૂદા જૂદા વૈદ્યોની દુકાને છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચે છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન-ચિકિત્સા સાચા હોવાથી રોગીને રોગ નિમૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારૂં. આ જોઈ બીજા પાંચ કૂટ પણ પિતપોતાની દુકાન ખોલે છે. તેમાં તે સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે તેટલા પૂરતો તે રેગીને રોગ દૂર કરે છે અને બીજી પિતાની કલ્પનાથી પિતાના ઘરની દવા આપે છે તેથી ઉલટ રેગ વધે છે. પરંતુ દવા સસ્તી આપે છે એટલે લોભન માર્યા લેક લેવા માટે બહુ લલચાય છે અને ઉલટા નુકશાન પામે છે. આને ઉપનય એ છે કે સાચે વૈદ્ય તે જૈનદર્શનવીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મેહવિષયાદિને, રાગ-દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી: અને બીજા પાંચ કૂટવૈદ્યો છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વિતરાગના ઘરની વાત કરે છે તેટલા પૂરતી તે રોગ દૂર કરવાની વાત છે. પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતે મીઠી લાગે છે અર્થાત્ સસ્તી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પડે છે, એટલે ફૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે વધારે રાગી થાય છે. વીતરાગદન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાત્ ૧-રેગીના રાગ ટાળે છે, ૨-નિરોગીને રાગ રહેવા દેતું નથી, અને ૩-ભરાગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્-૧-જીવના સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વરાગ ટાળે છે, ર્-સમ્યગજ્ઞાનવડે જીવને રાગના ભાગ થતાં બચાવે છે, અને ૩-સારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરાગ્યની પુષ્ટિ કરે છે. સ્વ-પર વિચારકત્તવ્ય જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી પરમાત્મતત્ત્વના સાચા ખ્યાલ કદી થતા નથી; કારણ કે—આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જૂદા છે, તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી જીવને મુંઝવણના પાર રહેતા નથી; માટે આભાથાએ આના વિચાર પ્રથમ કર્ત્તવ્ય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ અનંતાનુબંધી કષાય–વિચારણા આ સંસારને વિષે અનંતા એવા કેટિ જીવાની સખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે કોધાદ્ઘિ વણુંક અનંતા જીવા ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખા મનુષ્યેાના ઘાત કરે છે, તે પણ તેઓમાંના કાઈ કાઇના તે જ કાળમાં મેાક્ષ થયા છે. ક્રોધ, માન, માયા અને લાભની ચાકડીને કષાય એવા નામથી આળખાવવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળા છે. તે જો અન ત સંસારના હેતુ હાઈ ને અનંતાનુખ'ધી કષાય થતા હાય, તે તે ચક્રવર્તી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઇએ અને તે હિસાબે અનંત સ'સાર વ્યતિત થયા પહેલાં મેક્ષ થવા શી રીતે ઘટે? એ વાત વિચરવા ચેાગ્ય છે. જે ક્રોધાદિથી અનંત સૉંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુખ ધી કષાય કહેવાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનુ ંતાનુ અધી જ્યારે સાઁભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચાડી બીજી રીતે સભવે છે. [ ૧૨૯ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણેયની ઐક્યતા તે ‘માક્ષ.’ તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કના અમ ધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અખ’ધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય ૧૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] શ્રી જી. અ. જેને ચન્થમાળા તેથી વિમુક્ત થવું, તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને તે પણ તેમજ. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારાઓનું કલ્યાણ અવશ્યમેવ થાય છે. આ જે ઘણુ જીવેને કલ્યાણકારી માગ, તે પ્રત્યે ક્રોધાદિ ભાવ કે જે મહા વિપરીતના કરનારા છે, તે જ “અનંતાનુબંધી કષાય છે. જો કે ક્રોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષમાર્ગ અથવા તે સધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર-મંદાદિ જેવા ભાવથી હોય તેવા ભાવથી અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. ગુણસંકલના ગુણની હકીકત એવી છે કે એક ગુણને સર્વશે ગ્રહણ કર્યો કે તેની પાછળ અનેક ગુણે સ્વતઃ ચાલ્યા આવે છે. જેમકે-ક્ષમાગુણ આવે ત્યારે અભિમાન, દંભ, મૂચ્છી, મત્સર, નિંદા વિગેરે દેશો તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ-સાત બાબતોને ન વળગતાં એક ગુણને ગમે તે ભોગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ ૧૩૧ વ્યવહારસત્ય અને પરમા ' વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેલું, તે સત્ય વ્યવહારસત્ય અને પરમા સત્ય ’એમ એ પ્રકારે છે. પરમા સત્ય એટલે આત્મા સિવાય બીજ કોઈ પદાર્થ આત્માના થઈ શકતા નથી, એમ નિશ્ચય જાણી ભાષા એટલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં ખેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાઈ મારૂં નથી, એવા ઉપયાગ રહેવા જોઈ એ. અન્ય આત્મા સંબંધી ખેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવા, તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાને માટે ખેલવામાં આવે છે, એવા ઉપયેગપૂર્વક એલાય તા તે પારમાર્થિક ભાષા છે એમ સમજવાનું છે. દૃષ્ટાંત તરીકે એક માણસ પેાતાના આરેાપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતા હાય, તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન હું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે ખેલનારને ભાન હાય તા તે સત્ય કહેવાય. જેમ કેાઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલા રાણીનું વર્ણન કરતાં હાય. તે અને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમના સબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેના સંબંધ હતા, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી ખેલવાની પ્રવૃત્તિ પરમાર્થ સત્ય.’ વ્યવહારસત્ય આવ્યા વિના ખેલવાનું અને તેમ ન હેાવાથી વ્યવહારસહ્ય નીચે પ્રમાણે કરે એ જ પરમા સત્ય સત્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] શ્રી જી. અ. જૈન ગ્રથમાળા જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યું હેય તેવા જ પ્રકારે યથાર્થ પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે જે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. જેમકેઅમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગે દીઠે હોય અને કેઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કઈ પ્રાણીના પ્રાણુને નાશ થતો હોય અગર ઉન્મત્તતાથી વચન બેલાયું હોય, તે ખરૂં હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુર્ગચ્છા અજ્ઞાનાદિથી અસત્ય બોલાય છે. ક્રોધાદિ મોહનીયતા અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે સીત્તેર કડાકેડી સાગરોપમની છે. આ કમ ક્ષય થયા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણું મહત્ત્વતા છે, કેમકે-સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કમની મૂખ્યતા છે. આવું મહનીયમનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરવું મુશ્કેલ નથી. એટલે કે-જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. વિપક્ષ ભાવનાથી મોહનયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરા Page #152 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૩૩ ભિમાનપણું, સરલપણું, નિર્દભતા અને સંતેષાદિની વિપક્ષ ભાવનાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કેતેને માટે બાહ્ય કાંઈ કરવું પડતું નથી. “મુનિ' એ નામ પણ આ પૂર્વોકત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રજન વિના બોલવું જ નહિ તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું જાણવું. પૂર્વે તીર્થકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરીને મૌનપણું ધારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મનપણું ધારણ કરનાર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકમને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તે સત્ય બાલવું કાંઈ કઠિન નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું સંસારપરિભ્રમણ મટતું નથી. સમ્યકત્ર થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજો કરવાં તે પણ અસત્ય જાણવું. પછી તપ વિગેરે માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ કરે તે અસત્ય જાણવું. શુદ્ધ-અખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણ પણે પરમાર્થ સત્ય વચન Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા બેલી શકાય. એટલે કે તે જ આત્મામાંથી અન્યપણે પદાર્થ ભિન્નપણે ઉપગ લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કેઈ પૂછે કે-લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યો? તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તે તે સત્ય ગણાય. વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે. એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યના અથવા જેના સંબંધમાં બેલાયું હોય તેને પ્રીતિકારી હોય અને પચ્ચ-ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ (ત્યાગી) પ્રાયઃ હાઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં, પૂર્વકર્મથી અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બેલવાનો નિયમ રાખવા યંગ્ય છે. તે મૂખ્ય આ પ્રમાણે છે–મનુષ્ય સંબંધી (કન્યાલિક), પશુ સંબંધી (ગેવાલિક), ભૂમિ સંબંધી (માલિક), બેટી સાક્ષી અને થાપણ, તેમજ ભરૂસો એટલે વિશ્વાસથી રાખવા ગ્યા આપેલા દ્રવ્યાદિ પદાર્થ, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂલ પ્રકાર છે. આ વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જેવા પ્રકારે સમ્યક વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કરવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં આવવું એ જ આ લોક અને પરલોકમાં હિતકારી છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ વિરતિ વિચારણા ‘વિરતિ’ એટલે ‘ મૂકાવું અથવા રતિથી વિરૂદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના એ સમધ છે કે-અ +વિ + રતિ. અ-નહિ + વિવિરૂદ્ધ + રતિ-પ્રીતિમાહ એટલે પ્રીતિ-માહ વિરૂદ્ધ નહિ તે ‘અવિરતિ ’ છે. તે અવિરતિપણું પાંચ ઇંદ્રિય, છઠ્ઠું મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ–એમ બાર પ્રકારે છે. [ ૧૩૫ એવા સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલાકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. કાઈ જીવ કાંઈ પદાર્થ ચેાજી મરણ પામે અને તે પદ્મા'ની ચેાજના એવા પ્રકારની હાય કેતે ચાજેલા પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તા ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજે પર્યાય ધારણ કર્યોથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થીની ચાજના કરેલી છે તેની તેને ખબર નથી, તે પણુ તથા હાલના પર્યાયના સમયે તે જીવ તે ચેાજેલા પદાથ ની ક્રિયા નથી કરતા, તા પણ જ્યાં સુધી તેના માહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયના સમયે તેના અજાણપણાના લાભ તેને મળી શક્તા નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] શ્રી જી. અ. જૈત ગ્રન્થમાળા આ પટ્ટાથી થતા પ્રયાગ જ્યાં સુધી કાયમ રહેશે, ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે ચેાજેલા પદાથથી અવ્યક્તપણે પણ થતી લાગતી ક્રિયાથી મુક્ત થવું ડાયા માહભાવને મૂકવા. મેાહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે ચાળેલા પદાર્થીના જ ભવને વિષે આઢવામાં આવે, તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેાહનીયના કારણથી આવે છે. તે મેાહભાવના ક્ષય થવાથી આવતી અંધ થાય છે. ક્રિયા એ પ્રકારે થાય છે. એક વ્યક્ત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે, અવ્યક્તપણે થતી ક્રિયા જો કે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી તે થતી નથી એમ નથી. પાણીને વિષે લહેર અથવા હિલ્લેાળ તે વ્યક્તપણે જણાય છે, પર ંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હાય અને પાણી શાંતપણામાં હાય, તેા પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જો કે ઢેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને શ્રદ્ધવામાં ન આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે, તે એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ અને બીજો ઉંધી ગયેલા માણસ જે કાંઈ ક્રિયા વ્યક્તપણે કરતા નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે Page #156 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૩૭ નહિ. ઉંધી ગયેલ માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ-જે જીવ ચારિત્રમાહનીય નામની નિદ્રામાં સુતા છે તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મેહભાવ ક્ષય થાય તેા જ અવિરતિરૂપ ચારિત્રમાહનીયની ક્રિયા બંધ પડે છે. તે પહેલાં તે બંધ પડતી નથી. ક્રિયાથી થતા બંધ મૂખ્ય એવા પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ ખાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) યાગ પદર. આ વિષયક ગ્રંથાદિકમાંથી સમજવા ચેાગ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હાય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તેા અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસદેહ છે કારણ કે-મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી માહભાવ જતા નથી. જ્યાં સુધી માહભાવ કાયમ છે ત્યાં સુધી અભ્યંતર વિરતિપણું થતું નથી અને ભૂખ્યપણે રહેલા એવા જે માહભાવ તે નાશ પામવાથી અભ્યંતર અવિરતિપણું રહેતું નથી: અને જે બાહ્ય અવિરતિપણું આદરવામાં ન આવ્યું હેાય તે પણ અભ્યંતર છે તા સહેજે બહાર આવે છે. અભ્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદ્દય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણુ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે—અભ્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે અવિરતિપણું છે નહિ કે તે અવિરતપણાથી ક્રિયા કરી શકે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા માહભાવવડે કરીને જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સભ્યત્વભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અથતું હેત નથી. જે એવી આશંકા કરવામાં આવે કે-પાંચ ઈદ્રિય, છઠું મન, પાંચ સ્થાવરકાય અને છઠી ત્રસકાય-એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે, તે લોકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે, તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ પરંતુ લેકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃતિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતિએ ગણી શકાય? તેનું સમાધાનપાંચ ઈંદ્રિય અને છઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે, તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. આ રીતે જે જીવ મોહભાવને ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે તેટલા પ્રમાણમાં તે વિરતિને પામવા ગ્ય બને છે. કર્મસત્તા અને આત્મસત્તા કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણુઓ ડરી જાય છે, પણ તેમાં તેવું કરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, તેમ આત્માની સત્તા તેના કરતાં અનંતગુણ બળવાન છે. યોગ્ય સાધને એકઠા કરી પુરુષાર્થ કરતાં આત્માની સત્તા આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૩૯ મનના ભેદી અને તેને વશ કરવાના સરળ ઉપાા [ચેાઞા સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય યાગમાં પ્રવેશ થઈ શકતા નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદે બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબતે ઉપયાગી જણાઈ છે, તે તે ખાખાને સંગ્રહ યે!ગશાસ્ત્ર વિગેરે ગ્રન્થામાંથી લઇને જણાવવામાં આવેલ છે. ] સનના ભેદના-૧. વિક્ષિપ્ત, ર. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન. “ વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ અને જાતિનાં મના ડાય છે અને તેમના વિષય વિપને ગ્રહણ કરવાના છે. ’’ વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપ આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યાં જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ નિરાશ થઇ જાય અને પેાતાના અભ્યાસ મૂકી દે તા મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય; પણ હિંમત રાખીને તે પેાતાના અભ્યાસ આગળ વધારશે તે ઘણી ચપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી ‘વિક્ષિપ્ત’ દશા આળગ્યા પછી યાતાયાત દશા છે. યાતાયાત Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા એટલે જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય અર્થાત્ વિકલ્પ આવી જાય, વળી સમજાવીને ચા ઉપગથી સ્થિર કરાય, વળી ચાલ્યું જાય, આ “યાતાયાત” અવસ્થા છે. પહેલી કરતાં બીજી શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને લેશ રહેલો છે, કારણ કે-જેટલી વાર સ્થિર રહે તેટલી વાર તે આનંદ મેળવે છે. શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે તથા “સુલીન” નામની ચેથી અવસ્થા નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ તેવા જ તેના ગુણે છે અને તે જ બે મનને ગ્રહણ કરવાને-આદરવાને વિષય છે, એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે. ” વિવેચન-જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ, ત્રીજી મનની અવસ્થામાં બીજી કરતાં સ્થિરતા વિશેષ હેવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા ચેથી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે. આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના મવડે અભ્યાસની પ્રબળતાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. ગીએ મન, વચન અને કાયાની ચંચળતાને ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો અને રસના ભરેલા વાસણની માફક આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ.” Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરવામાં જરા પણ ન આધારરૂપ છે પારમાર્થિક લેખસંગ્રહ [૧૪૧. વિવેચન-રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માફક) આત્માને નિશ્ચલ ધારી રાખો. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ. વાસણમાં–આધારમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચન-કાયાને જરા પણ ક્ષેાભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરે, કેમકે-મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલો છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા “એકાગ્રતા” કર્યા સિવાય બંધ થઈ શક્તી નથી અને એકાગ્રતા કરવામાં પણ કમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં “લય અને તત્ત્વજ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખ અને મન-વચન-કાયામાં લેભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી. એકાગ્રતા-મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે. પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કઈ પણ જાતિની ક્રિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કેઈ ઉપાય જ નથી. તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રખળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ. એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયાગી સૂચના“ મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પેાની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળવા નહીં. આ મે વાતે બુદ્ધિ તિક્ષ્ણ કરી વારવાર સ્મરણમાં રાખવી. ” અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઇ પણ ઉત્તર વાળવામાં નથી આવતા અને અભ્યાસ દેઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત્ વિકલ્પો ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાના પ્રયત્ન પણ ન કરવા અર્થાત સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઇએ કે બાહ્યના કોઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર ચા વિષયાંતર ન જ થાય. એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પેાતાની સમગ્ર શક્તિ એક જ માગે વહેન કરાવાય છે. નદીના અનેક જૂદા જૂદા વહન થતાં પ્રવાહા પ્રવાહના મૂળ મળને જૂદા જૂદા ભાગમાં વહેંચી નાંખે છે અને તેથી પ્રવાહના મૂળ મૂળના જોસથી જે પ્રમળ કાર્ય થાય છે, તે પ્રવાહની જૂદા જૂદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહે વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રખળ મન થાડા વખતમાં જે Page #162 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૪૩ કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જૂદા જૂદા વહન થતા મનના પ્રવાહા નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન્ ઉપયેગીપણા વિષે દરેક મહાપુરુષાએ વિશેષ આગ્રહ કર્યો છે. આ પ્રમાણે કાઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ કૂત્તેહ મેળવે. અર્થાત્ “ મુહૂત્ત પર્યંત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાના વિચારને મૂકી દેવા અને કોઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કોઈ પણ આકારપણે પરિણમેલું હતું નથી, પણ તરંગ વિનાના સરાવરની માક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વલ્પકાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે, અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટા પડી પેાતાપર્ણો (સ્ત્રપણે) સ્વસ્વરૂપે રહે છે. આ સ્વપ વખતની પણ ઉત્તમ અવસ્થાને ‘લય’ અવસ્થા કહેવામાં આવે છે. આ ‘લય’ અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં ‘તત્ત્વજ્ઞાન’-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ ખાખત આચાય ભગવાન શ્રી હેમચદ્રસૂરિજી મહારાજા કહે છે કે 44 यावत् प्रयत्नलेशो, यावत्संकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्त्वज्ञानस्य तु का कथा || " ‘જ્યાં સુધી મન-વચન-કાયાના લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કાંઈ પણ સ’કલ્પવાની કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તે તત્ત્વજ્ઞાનની વાત જ શી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] શ્રી જી. અ. જેન ગ્રન્થમાળા કરવી ?” (અર્થાત્ જ્યાં સુધી સકલ્પવિકલ્પની સ્થિતિ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન જ થાય.) આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ બતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જરા વિસ્તારથી કહેવામાં આવે છે. આકૃતિ ઉપર એકાગ્રતા-કેાઈ પણ પૂજ્યપુરુષ ઉપર ભક્તિવાળા માણસા સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારા કે-તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહી પાસે આવેલા વૈભારગિર પહાડની ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઇ ઊભેલા છે. આ સ્થલે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહેાના ધેાષ અને તેમની આજુબાજુના હરીઆળીવાળા શાંત અને રમણીય પ્રદેશ,-આ સ તમારા માસિક વિચારોથી ા. આ પના મનને શરૂઆતમાં ખૂશી રાખનાર છે. પછી શ્રી મહાવીર પ્રભુની પગથી તે મસ્તક સુધી સ` આકૃતિ ચિતરા. જેમ ચિતારા ચિતરતા હાય તેમ હળવે હળવે તે આકૃતિનું ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખે અને અનુભવે. આ આકૃતિ સ્પષ્ટપણે તમે દેખતા હૈ। તેટલી પ્રબળ ૫નાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખા. મુહૂત્તપર્યંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે. આ પૂજ્ય ભગવાનના શરીરને તમે નહીં દેખેલું હાવાથી તમે કલ્પી ન શકતા હા, તેા તેમની પ્રતિમા-મૂતિ ઉપર એકાગ્રતા કરો. Page #164 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૫ આ તે એક દૃષ્ટાંત છે. આ જ રીતિએ તેમના સમવસરણને ચિતાર ખડે કરી તે ઉપર એકાગ્રતા કરશે. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરે. આ જ પ્રમાણે વીશેય શ્રી તીર્થકરદે અને તમારા પરમ ઉપકારી કઈ પણ ગુરુ-ગી મહાત્મા હેય તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરે. ગમે તેવાં ઉત્તમ અવલંબને લઈને એકાગ્રતા કરવી, એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનું છે જ નહિ. સદગુણ ઉપર એકાગ્રતા-સદ્ગુણ ઉપર એકાગ્રતા થઈ શકે છે. કેઈ એક સગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા તેનું મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચે સગુણ પિતે કલ્પી શકાય તેવો ક૫. તેની સામાન્ય રીતે અસર જ્યારે મન ઉપર થાય ત્યારે તેના તાત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સગુણની એકાગ્રતા સ્વાભાવિક તેના પિતાના ઉપર થાય છે અર્થાત્ પિતે તે તે ગુણરૂપ બની રહે છે. સૂચના-આ ભક્તિવાળું કે સગુણવાળું અવલંબન મનમાંથી જતું રહેશે અથવા તેમાંથી મન નીકળી જશે. એક વાર નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં, તે અવલંબન વારંવાર મનમાં ઠસાવવું-ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વારંવાર મન લયથી ખસી જશે, પણ એ વાત છેડે વખત તે લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કેહું જેના ઉપર એકાગ્રતા કરવાનો વિચાર કરતે હવે તેને *૧૦. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા મૂકી કેવળ કઈ જુદી જ વસ્તુને વિચાર કરું છું. આમ વારંવાર થશે, પણ ધૈર્યતાથી મનને પાછું તે ધ્યેય—એકાગ્રતા માટેના અવલંબન ઉપર ચટાડવું. આ ક્રિયા મહેનત આપનાર લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકે જ નથી, કારણ કે-એકાગ્રતા સિવાય આત્મમાર્ગમાં આગળ વધાશે જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે. જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિચાર ઉપર ભ્રમણ કરતું હોય, ત્યારે તે જે માગે થઈને ગયું હેય અર્થાત્ જે કમે એક પછી એક વિચાર કરતું આડે રસ્તે ગયું હોય, તે જ રસ્તે ઉલ્કમે અર્થાત્ છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછું ચાલતા અવલંબનમાં ચૂંટાડવું. આ ક્રિયા ઘણી ઉપયોગી અને મનને બેધ તથા પરિશ્રમ આપનાર છે, તેમજ આ ક્રિયાથી વારંવાર ચાલ્યા જતા મનેઅશ્વને કાબૂમાં રાખવાની શક્તિમાં વધારે થાય છે. અનેક વિચારકમ-“આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠીન પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચારે કરવા.” આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે-જૂદા જુદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા પડે છે અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતિના વિચાર ઉપર મન સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરતાં આ રસ્તે ઘણું સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક Page #166 -------------------------------------------------------------------------- ________________ - - - - પારમાયિક લેખસંગ્રહ [ ૧૪૭ પહોંચી શકે છે, માટે શરૂઆતમાં સાધકોએ આ રસ્તો લે. વિચાર કરનારને સૂચના-મનને સુશિક્ષિત કરનારા મનુષ્યોએ મનમાં જે વિચારો આવે તેના સંબંધમાં દૃઢ સાવધાનતા રાખવી જોઈએ. - નિરંતર એવો દૃઢ નિર્ણય કરે કે “મારે અસદ્દ વિચારે બીહુલ મનમાં દાખલ થવા દેવા નથી.” કદાચ તે પસી જાય તો તત્કાળ કાઢી નાંખવા, તેમજ તે ખરાબ વિચારના સ્થાને તેનાથી વિપરીત સારા વિચારોને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કેથેડા વખત પછી પોતાની મેળે જ સારા વિચારે કરશે અને અસદુ વિચારે દૂર થશે, માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરવો. આપણા મનમાં આવતા વિચારેની જે આપણે પિતે તપાસ કરીશું, તે ખાત્રી થશે કે-જે વિચારેને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના તે વિચારે છે. “પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકૂળ જે વિચારે હેય તેનું મન આકર્ષણ કરે છે, માટે જ આપણે નિર્ણય કરવો જોઈએ કે આવા જ વિચારો મારે કરવા અને આવા વિચાર ન જ કરવા.” એકાગ્રતાને જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે, તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા તે કામ મન પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તેને આવી ટેવ પડાવવી જ પડશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અશુદ્ધ વિચારો સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યાને અનેક વર્ષોં વ્યતીત કરવા પડે છે, પરંતુ શુદ્ધ વિચારાને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારાને અવકાશ રહેતા નથી : તેમજ અશુદ્ધ વિચારાને પ્રત્યુત્તર નહિ આપનાર મન જેમ જેમ પાતા તરફ્ આકર્ષાતું જાય છે, તેમ તેમ મનુષ્ય ખરામ વિચારીને નહિ સ્વીકારવાને ચૈાગ્ય બનતા જાય છે. સારા વિચાર કરવાના અભ્યાસ રાખવાથી, ખરાખ વિચારી ન કરવાની દૃઢતાવાળા અને સારા વિચારે સ્વીકાર કરવાના સામર્થ્યવાળા આપણે બનીએ છીએ. અસદ્ વિચારાને સ્થાને સદ્ભવિચાશ આ પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે–તમને કોઈ મનુષ્યના સંખ`ધી અપ્રિય વિચાર આન્ગેા, તે તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં કાઈ જૂદા જ સદ્ગુણુ હાય અથત્રા તેણે કાંઈ સારુ કાર્ય કર્યું હાય તેના વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારું મન ચિંતાથી વ્યગ્ર હાય, તે તે ઠેકાણે તે ચિંતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરા, અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીય વાન્ મહાત્માના વિચાર। સ્થાપન કરે, જેથી ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે. કદાચ તમને શરીરાદિ ઉપર રાગ-સ્નેહ થતા હોય, તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામઆ એ વિચારે –તપાસેા. તે વિચાર સ્થાપન કરતાં રાગને મદ્રલે વિરાગ થશે. કદાચ કાઈ અમુક પ્રકારના ખરામ તે Page #168 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૧૪૯ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ્મ માંઢે કરી રાખવું અને તે પદ કે સૂત્રનું વારવાર મતમાં પુનરાવર્તન કરવું–ગણવું-ખેલવું. આમ નિર'તર કરવાથી ઘેાડા જ દિવસે પછી તે ખરાબ વિચારા આવતા અધ પડશે. પ્રાત:કાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે।. ઉત્તમ શિક્ષાવાળા પઢો કે ભજનાનું ધીમે ધીમે પડન કરો. પઠન કરતી વખતે મનને! તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવા અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદે એલે. તેનાથી અંતઃક રણને દૃઢ વાસિત કરી અને ત્યાર પછી જ ખીજું કાઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂ મન કેઈ કામમાં રાકાયેલું હોય, ત્યારે તે પદોનું પુનરાવર્તન તમારૂ મન કર્યો કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેોટા ભાગમાં પણ વાસિત થઈ રહેશે. વિચારશક્તિ ખીલવવાની ક્રિયા-વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસે તરફથી આવી ફરિયાદ આવે છે કે-અમે સારા વિચાર કરવા બેસીએ છીએ, પણ કાંઈ સારા વિચાર આવતા નથી, અથવા ખરાબ વિચારા વગર તેડ્યા આવી પહોંચે છે. તેઓએ સમજવું જોઈ એ કે-દૃઢ આગ્રહપૂર્વક નિર’તર અભ્યાસથી જ વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારે પછી સારા હાય કે નઠારા હાય, પણ સારા વિચારથી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] સારા વિચારની અને ખરાબ શક્તિ વૃદ્ધિ પામે છે. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા વિચારથી ખરામ વિચારની વિચારની અધિકતા ઉપર મનના પ્રશ્નાહની વૃદ્ધિના આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દૃઢતાના આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હાય, તેમણે નિર ંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરવા અને પેાતાની માનસિક શક્તિ સુધારવાના નિશ્ચય લક્ષમાં રાખવે. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પેાતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હાય, એવા કાઈ વિષયના સંબંધમાં કોઈ ઉત્તમ પુરુષ લખેલું અને તેમાં નવીન પ્રમળ વિચાર। દાખલ થયા હાય તેવું પુસ્તક લેવું, તેમાંથી ઘેાડાં વાક્યે હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાકચા ઉપર દૃઢતાથી આસક્ત ચિત્તથી વિચાર કરવા. જેટલા વખતમાં તે વાયેા વાંચ્યાં હાય તેથી અમા વખત સુધી વિચાર કરવા. વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રમળ કરવાનું છે. શરૂઆતમાં અર્ધી ઘડી ( ખાર મીનીટ ) વાંચવાનું મસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે. કેટલાક મહિના સુધી આવા નિયમિત અભ્યાસ કરનારને માનસિક મળમાં સ્પષ્ટ વધારો થયેલેા માલુમ Page #170 -------------------------------------------------------------------------- ________________ પારસ્પાર્થિક લેખસ'ગ્રહ [ ૧૫૧ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચાર કરી શકે છે. << આ સ વિચારાની ઉત્પત્તિનું મૂળ આપણા આત્મા છે. સત્તામાં રહેલી શક્તિ આવા વિચારી દ્વારા મહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે-અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિકતા દેખાય છે તે સત્તાશક્તિની ન્યૂનતાને લીધે નહિ, પણ સાધનની અયેાગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધના મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે. ,, પેાતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષેાભ થાય તેવાં નિમિત્તોને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસના અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે-તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય-જે માણસા વિચારશક્તિને ખીલવતા નથી તેના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારા હૈાય છે. કાંઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારવાર તે જેમ-તેમ વિના પ્રત્યેાજને જેવા-તેવા વિચારા કર્યા કરે છે અને પ્રેય-પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણુસ કે અજ્ઞાન પશુ આડુંઅવળુ' વિના પ્રયાજને જેમ-તેમ ફર્યાં Page #171 -------------------------------------------------------------------------- ________________ પર ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કરતું હાય, તેમ તેના મનમાં વગર કિમતના વિચારો આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યેાના મન વિકળ કૈ અસ્તવ્યસ્ત કહેવાય છે. પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણા જીણૢ થાય છે. પરિશ્રમ અધિક લાગતા ન હાય તે જેમ યત્રને હાનિ થતી નથી પણ ઊલટુ પ્રખળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક ચત્રને માટી હાનિ પહોંચે છે. આવી વિળતાવાળા વિચારાનું કારણ તપાસતાં જણાશે કે તે નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શાક કે તેવા જ કાઈ કારણથી પીડાતા હૈાય છે. આવા મનુષ્યાએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્માંના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતાષવૃત્તિ હયમાં સ્થાપન કરવી કે“ કના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતા અને છે. ” અકસ્માત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કમ પ્રાપ્ત કરાવે છે તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણા ભાગ્યમાં નથી-કમમાં નથી, તેવી હાનિ આપણને કાઇ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્માંથી આપણી સન્મુખ આવે તે ભાગવવાને સજ્જ થવું, શાંતિથી તેના સ્વીકાર કરવા તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણા અંશે ઓછી થઈ જશે. આવા વિચારાના નિત્ય અભ્યાસ રાખીએ તેા મનની વિકળતા દૂર થઈ જાય Page #172 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૫૩ છે, કેમકે-સંતાષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઇ જાય છે. મનથી થતી ક્રિયા અને વિરતિ-આત્મચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેચ્છાએ વિરમવું, આ ઉભય શિક્ષાથી માનસિક ખળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતાં હાઇએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચાર કરવા જોઇએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરવા, પણ મેાટા ખડકેાની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનના સ્પર્શ કરવા અને બીજી વાર તેના ત્યાગ કરવા, વળી ગમે તે જાતિના વિચાર કર્યાં તેના ત્યાગ કરી ત્રીજો વિચાર કર્યાં, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. જ્યારે કામ ન કરવું હાય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમજ મનની અમૂલ્ય યંત્રરચનાને નિષ્પ્રયેાજન વારવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણ ઉપયેાગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત્ નાશ પામે છે. વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી ?–વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય† સરળ નથી. વિચારક્રિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂણ દૃઢ ન થાય ત્યાં સુધી થોડા થોડા વખત તે અભ્યાસ ચાલુ રાખવા. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિના વ્યય થાય છે. જ્યારે અભ્યાસી પૂર્વે કડ્ડી આવ્યા તેવા સ્થિર મનન કરવાના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યમાં વ્યાપૃત હોય ત્યારે અન્ય વિચારને મૂકી દે અને જે મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પોતાનું મન નિવૃત્ત કરવું-ખેંચી લેવું. કઈ પણ વિચાર, બલાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહસહિત પાછું ફરવું, અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દેવોકાઢી નાંખો. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારને અનુભવ કરવાને યત્ન કરશે. આ પ્રમાણે જે આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તે નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે. બાહ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું, એ ઉત્તમ ભૂમિકાના પ્રારંભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે. મનને શાંતિ આપવાને સરળ માર્ગ–મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાને અનન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણું સહેલો માર્ગ વિચારનું પરાવર્તન કરવાનું છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતો હોય, તેણે બને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પિતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે. જેમકે-દ્રવ્યાનુયેગને વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચારશ્રેણિ મૂકી દઈ શેડો વખત કથાનુગ (મહાપુરૂષનાં ચરિત્રે)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી? અથવા ધ્યાનસમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી Page #174 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [ ૧૫૫ શ્રેણિ સાધકો અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી કોઈ જૂદા જ પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલા કે કંટાળેલા મનને સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચારશ્રેણિમાં વિશ્રાંતિ પામી શકશે. જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર પડે છે. જે તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થાય છે, માટે વિચારક્રમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી અને છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી એકાગ્રતા દ્વારા “લય” અને “તત્ત્વજ્ઞાન” સુપ્રાપ્ત કરવાં. મનની એકાગ્રતા” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવામાં જે જે બાબતે ઉપયોગી જણાઈ છે, તે તે બાબતેની સામાન્ય સુચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવે છે. સાધકને એકાગ્રતા અને તત્વજ્ઞાન સુલભ થાય, તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચારશક્તિ ખીલવવી, અનેક સારા વિચાર કરવાને અભ્યાસ રાખવે, આકૃતિ ઉપર કે સગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી અને પછી નિર્વિચાર થવું. છેવટે મનની શાંત (ઉપશમ) “લય” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પૂરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે, તે આગળ શું કરવું તે તેઓને પિતાની મેળે સમજાશે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] શ્રી જી. એ. જેચન્થમાલા ૐ સર્વે નમઃ મંત્રને જા૫ અને તેનું માહાભ્ય એક રાજા અને એક રંક, એક સુખી અને એક દુઃખી, એક રેગી અને એક નિરગી-આવી વિવિધતા વિશ્વમાં આપણ નજરે પડે છે, તેનું ખરું કારણ પુન્ય અને પાપ છે. પુન્યથી જીવો સુખી થાય છે અને પાપથી છે દુઃખી થાય છે. વિશ્વમાં કાર્યકારણના નિયમ અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ-દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કાર્ય પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વનાં કર્મોનુસાર બનેલી છે. ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુન્યપ્રકૃતિ હોય તે જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જ પુન્ય ઉપાર્જન કરે છે. મન-વચન-શરીર અને ધનાદિથી સદુપયોગ કરવાથી પુન્ય બંધાય છે અને તેથી જીવો સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુત્ય બંધાય છે. જીવ ઉત્તરોત્તર આગળ વધે છે. પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ, યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી-દરેક જી કરી શકે છે. જેને વખત ઓછો મળતો હોય તેવા હાલતાં, ચાલતાં, સૂતાં, બેસતાં અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ ww Page #176 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૫૭ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ નહાય તા પણ હાઢ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધેા નથી. ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. જ્યારે રેલ્વેમાં કે વાહુનમાં મુસાફરી કરતા હૈા ત્યારે પણ તમે ત્યાં બેઠા બેઠા મનમાં જાપ કરી શકા છે. પથારીમાં સુતાં સુતાં પણ જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તે સ્વપ્ન પણ સારાં આવે છે. મતલબ કે-ગમે તે વખતે અને ગમે તે સ્થાને અશુચિસ્થાન વઈને જાપ કરવામાં વાંધા નથી. મનુષ્યાનું આયુષ્ય ગમે તે પ્રકારે પૂરું થવાનું છે, પણ પેાતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તા ભાવી જીંદગી સુખી અને છે. વ્યવહારના કોઇ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે અને સ્વપ્નદશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ચા આ જીવનમાં પ્રાપ્ત કરે, તે તેણે મનુષ્યજીવનમાં સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સલ થયે। કહેવાય. જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પેાતાનું સાધ્ય સ્મરણમાં રહે, મેરેમમાં પોતાનું લક્ષ પરિણમી રહે, તે જાપ ઉત્તમ છે. આવે! જાપ ‘૩૪ અર્દ ન... આ પાંચ અક્ષરના છે. આનો અર્થ આ પ્રમાણે છે— Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા કારમાં પંચપરમેષ્ઠિનો સમાવેશ થાય છે. પંચપરમેષ્ટિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને ૩૪કાર બને છે. અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, -આ પાંચ ભૂમિકા છે. આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણબ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા-મોક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧. અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની શ્રી તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨. - આચાર્યની અંદર પ્રભુમાર્ગના રક્ષક, પિષક, સંદેશવાહક, સત્ય વસ્તુના પ્રતિપાદક, સમુદાયના સ્વામી અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩. ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્ત્વના પ્રતિપાદક, અનેક જીવને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકને સમાવેશ થાય છે. ૪. મુનિઓની અંદર જેઓને બેધિબીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી તથા સ્વરૂપમાં રમણતા કરનારા સ્વપર ઉપકારી સર્વ સાધુવર્ગને સમાવેશ થાય છે. ૫. Page #178 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૫૯ આ સર્વના પ્રથમ અક્ષર અ, ગ, મ, ૩, મૂ થી ટેંકાર અનેલા છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને સૌ થાય છે. " ’ એ અક્ષરા પરમેશ્વરસ્વરૂપ પરમેષ્ટિપદના વાચક છે, શ્રી સિદ્ધચક્રનું આદિ ખીજ છે, સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિઘ્નસમૂહોને નાશ કરનાર છે અને સદૃષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અષ્ટ એવાં જે સ્વ સુખાદિ ફળને આપવા માટે તેના જાપ કરનારને કલ્પદ્રુમ સમાન છે. જી' એ સવ માંત્રપમાં આદ્ય પદ છે અને સવ વર્ણાના આદિજનક છે. એનું સ્વરૂપ અનાદ્યનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ ખીજ છે, જ્ઞાનરૂપ જ્યાતિનું એ કેન્દ્ર છે, અનાહત નાદના એ પ્રતિઘાષ છે, પરબ્રહ્મના એ ઘોતક છે અને પરમેષ્ઠિના એ વાચક છે. સર્વ દેશના અને સ તામાં એ સમાનભાવે વ્યાપક છે અને ચેાગીજનાના એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકોને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકોને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિર ંતર યાગીઓના હૃદયમાં સ્ફુર્યો કરે છે. નીચેના બ્લેક એના સ્થૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે. :: “ ારવિન્દુસંયુ, નિત્યં થાયન્તિ યોગિનઃ । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ " બિન્દુ સયુક્ત છે તે સર્વે ઇચ્છિતને તથા મેાક્ષને આપના છે, તેથી ચેાગીઆ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યો કરે છે.’ < Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] શ્રી જી. અ. જૈન ગ્રંથમાલા અહૈં શબ્દ એ પરમાત્માનું નામ છે. અર્ધે એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્ત્વ છે તે મઢે છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા ફાઇની ન હેાય તેને સૂચવનારા શબ્દ અä છે, તેમજ અર્જુ શબ્દ એ સિદ્ધચક્રના બીજમત્ર છે. સિદ્ધસમુદાય તે સિદ્ધચક્ર છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપ દેવ, ગુરુ અને ધમ-એ ત્રણેય તત્ત્વાના સમાવેશ થાય છે. અરિહંત અને સિદ્ધ-એ એની અંદર દેવના સમાવેશ થાય છે, આચાય, ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવ માં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપએ ચારના ધમમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાના સાધનો તે ધમ છે. આત્માદિ વસ્તુના આધ તે જ્ઞાન છે. તેની દૃઢ શ્રદ્ધા તે દન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વંન કરવું તે ચારિત્ર છે. સ` ઇચ્છાઓના નિરાધ કરવા તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ઠિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવના વાચક શબ્દ ર્દૂ શબ્દ ખીજરૂપ હાવાથી તેમાં શ્રી સિદ્ધચક્રના સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધમ એ આત્માની ચડતી ભૂમિકા છે. તેનું લક્ષ રાખી જાપ કરવા તે આત્માના શબ્દરૂપે જાપ કરવા ખરાખર છે. તે ‘ૐ અહૈં નમઃ આ જાપ છે. આ જાપ ગંભીર શબ્દવાળા છે. આ મંત્રના ક્રોડા જાપ કરવા જોઈ એ. જાપ કરવાથી હલકા વિચાર આપણી આગળ આવતા નથી અને મન બીજે લટકી પાપ આંધતું મધ થાય છે, ઝ્રકારના જાપથી આપણી તરફ : Page #180 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૧ પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે, આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે, મન–શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે, સંકલ્પ શુદ્ધ થાય છે, પાપ ઘટે છે, પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લોકપ્રિય થવાય છે, વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે, તેમજ લાંબા વખતે વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ સર્વ પરમાત્માના નામસ્મરણથી થાય છે. ટૂંકામાં કહીએ તે મનને પવિત્ર કરી શ્રદ્ધા, ભક્તિ ને સ્થિરતાપૂર્વક આ જાપ જપવાથી કમરને ક્ષય થાય છે તથા દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવા વિશુદ્ધ જ્ઞાન પણ આ જાપથી પ્રગટે છે. આ જાપ સર્વ ગુણોનો બનેલો છે. કઈ પણ ધમને બાધ ન આવે તે આ જાય છે, કેમકે-કેઈ પણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે “વિશ્વમાં કેઇ પણ લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું.” એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યએ કરવા ગ્ય છે. આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખો બંધ કરી ભૂકુટિની અંદર ઉપગ આપી ઊઘાડી આંખે જેમ જોઈએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં ૩૪ નમઃ” આ મંત્ર જાપ કર. જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને ચોગ્ય રીતિએ જાપ કરે છે, તેના સર્વ મને રથ સફલ થાય છે. ૧૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] ' શ્રી જી. અ. જન ગ્રન્થમાલા ‘અરિહંતચેઈઆણુ’ના કાચેાત્સ માં આવતા શ્રદ્ધાદિ પાંચ ગુણા દેવવ'દન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા ૮ અરિહંતચેઈઆણુ ’ના કાઉસ્સગ્ગમાં સદાર, મેદાવ, ધી ૫. ધાબાપ, પ્રભુપેદ્દાપ ’–એ પાંચ ગુણ્ણા જે આવે છે, તેનું વિવેચન ‘દેવદ્ર’ન ’ નામક ગ્રન્થરત્નની કરેલ કુટનેટમાંથી સમજવા યાગ્ય ઉપયેાગી ધારી આ નીચે આપવામાં આવે છે. tr ૧. સદાવ–( શ્રદ્ધાવડે. ) શ્રદ્ધા એ મિથ્યાત્વમાહનીયકમના ક્ષચેાપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્ત્વિક પદાને અનુસરનારી, ભ્રાંતિના નાશ કરનારી તથા કર્મ ફળ, ક સંબંધ અને કાઁના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં અને ‘ઉદકપ્રસાદકમણિ’ની ઉપમા આપવામાં આવી છે. સરાવરમાં નાંખેલ ‘#કપ્રસાદમણિ’ જેમ પાર્દિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધાર્માણ પણ ચિત્તરૂપી સરેાવરમાં રહેલ સંશય-વિષય યાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગ્ભાવ ઉત્પન્ન કરે છે. ૨. મેદાહ–(મેધાવડે.) મેધા એ જ્ઞાનાવરણીયકમ ના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ પટુ પરિણામ-એક પ્રકારને સદૂગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારા પરિણામ છે અને પાપ Page #182 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૬૩ શ્રુતની અવજ્ઞા કરાવનારા તથા ગુરુવિનયાદિ વિધિમાં જોડનારા ચિત્તના ધમ છે. શાસ્ત્રમાં એને ‘આતુર ઔષધાપ્તિ-ઉપાદેયતા ’ની ઉપમા આપવામાં આવી છે. જેમ કાઈ બુદ્ધિમાન રાગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ઠ ફૂલના અનુભવ થાય, ત્યારે અન્ય સ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન્ ઉપાદેયભાવ અને ગ્રહણ કરવાના આદર રહે છે; તેમ મેધાવી પુરુષાને પેાતાની મેધા (બુદ્ધિ)ના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતા નથી; કારણ કે– સગ્રન્થાને તેઓ ભાવ ઔષધરૂપ માને છે. ૩. ↑રૂપ-(ધૃતિવડે.) ધૃતિ એ માહનીયકમના ક્ષાપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ છે. અવન્ધ્ય કલ્યાના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંતવડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશયરૂપ હાય છે. શાસ્ત્રમાં એને દૌ ત્યથી હણાએલાને ચિન્તામછીની પ્રાપ્તિ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ ધૈત્યદરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણ માલુમ પડે ત્યારે મદ્દાની વાનસ્થ ટ ‘હવે દ્રિપણું ગયું ’–એ જાતિની માનસિક તિ-સતીષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધમ રૂપી ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલુમ પડવાથી ‘વનક્રાન્ત સંસાર:’- હવે સંસાર કાણુ માત્ર છે ?’ એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. ૪. ધારળાવ-(ધારાવડે.) ધારણા એ જ્ઞાનાવરણીય ( Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ છે. શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરોવવા”ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપણે સ્થાનાદિ ગમાં પ્રવૃત્ત થવાથી ગરૂપી ગુણની માળા નિષ્પન્ન થાય છે. ૫. અજુદા-(અનુપ્રેક્ષાવડે.) અનુપ્રેક્ષા એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગને હેતુ, ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ પ્રતીતિ કરાવનાર કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારો ચિત્તને ધર્મ છે. શાસ્ત્રમાં એને “રત્ન શેધક અનલની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલો રત્નશોધક અનલ–અગ્નિ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલ અનુપ્રેક્ષારૂપી અનલ કર્મમલને બાળી નાંખી કેવલ્યને પેદા કરે છે, કારણ કેતેને તે સ્વભાવ જ છે. “અરિહંતચેઈઆણું”નું સળંગ સૂત્રપદ નીચે પ્રમાણે છે 'अरिहंतचेइयाणं करेमि काउस्सगं-वंदणवत्तियाए पूअणत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वढमाणीए ठामि काउस्सग्गं ।' અર્થ-અરિહંતના પ્રતિમાલક્ષણ ચિત્યોને વન્દનાદિ કરવા માટે કાયોત્સર્ગ કરું છું. વન્દન નિમિત્તે વન્દન એટલે Page #184 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૫ મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાર્યાત્સગ થી જ મને વન્દેનનું ફળ કેવી રીતે મળે ? એમ સત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, આધિલાભ નિમિત્તે, નિરુપસગ -મેાક્ષ નિમિત્તે, વધતી એવી શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે કાચાત્સંગમાં સ્થિત રહું છું.’ વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી તિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. શ્રદ્ધાથી રહિત આત્માને કાર્યાત્સગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતા નથી, માટે ‘મદાવ' ઈત્યાદિ પટ્ટા કહેલાં છે. આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કાચેાત્સ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણા અપૂર્ણાંકરણ નામની મહાસમાધિના ખીજ છે. તેના પરિપાક અને અતિશયથી ‘ અપૂર્વ કરણ ’ની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પાને દૂર કરી શ્રવણ, પાન, પ્રતિપત્તિ, ઇચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું એ એના પરિપાક છે તથા સ્થય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એના અતિશય છે. શ્રદ્ધાદિ ગુણાના પરિપાક અને અતિશયથી પ્રધાન પરાપકારના હેતુભૂત ‘ અપૂર્વકરણ ' નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. લાભને ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધૃતિ, ધૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬]. શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા તથા વૃદ્ધિને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. આત્માની સ્વતંત્રતા દરેક જીવ પિતાના કર્મવડે પિતાની કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે, તેમજ પોતાની અમુક શરીરમાં, દેશમાં, કાળમાં કે ભાવમાં રહેવાની મર્યાદા પણ પિતે જ બાંધે છે; છતાં આ મર્યાદાને વધારવા કે શક્તિઓને ખીલવવા તે કેવળ સ્વતંત્ર છે. આ મર્યાદા અને શક્તિને સંકુચિત પણ એ જ જીવ કરી શકે છે. કર્મને જે બંધન મનુષ્યને નડે છે તે તેણે પોતે જ બાંધેલાં છે. એ બંધનેને મજબુત કરવાં કે ઢીલાં કરવાં અથવા તોડવા એ તેના જ હાથમાં છે. કુંભાર જેમ માટી લઈને તેમાંથી નવા નવા ઘાટ ઘડે છે, તેમ જીવ પણ કર્મઠારા-પરિણામે કરી નવા નવા કર્મને સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૭ ચતુર્થ અવિરતિ-સમ્યગ્દષ્ટિ અને પંચમ દેશવિરતિ ગુણસ્થાન [ અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનમાં કેવા ઉચ્ચ ગુણોને સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાને આ લેખને હેતુ છે. તે ગુણે હોય તો જ ચોથું અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે. જે પૂર્વ પૂર્વના ગુણસ્થાનમાં ગુણે હેય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનમાં હોય જ એમ દરેક સ્થાને સમજી લેવું.] ચેથું અવિરતિસમ્યગદષ્ટિ ગુણસ્થાન–સંપૂર્ણ પણે પાપવ્યાપારથી જેઓ વિરમ્યા હોય તે વિરત કે વિરતિ કહેવાય છે અને જેઓ પાપવ્યાપારથી બીકુલ વિરમ્યા નથી તે અવિરત કે અવિરતિ કહેવાય છે. પાપવ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગદૃષ્ટિ આત્માઓ “અવિરતિ સમ્યગૃષ્ટિ' કહેવાય છે. આ સમ્યગદષ્ટિ આત્માઓ અવિરતિ નિમિત્ત થતાં દુરંત નરકાદિ દુઃખ જેનું ફળ છે, એવા કર્મબંધને જાણતાં છતાં અને પરમ મુનીશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણું સમાન વિરતિ છે એમ પણ જાણતાં છતાં, વિરતિનો સ્વીકાર કરી શક્તા નથી તેમ પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કેતેઓ અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દબાએલા હોય છે. તે કષાયો અ૫ પણ પચ્ચખાણને રોકે છે (છતાં અહીં યમ-નિયમના સ્વીકારને બાધ નથી, કારણ કેઅવિરતિસમ્યગદૃષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દષ્ટિની સજઝાયમાં તેમજ ગષ્ટિસમુચ્ચયમાં તેને સ્વીકાર માનેલે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા છે. મિથ્યાદષ્ટિ તથા અભવી જીવને પણ યમ-નિયમ હોય છે, તે પછી સમ્યગદૃષ્ટિને તે હોય તેમાં શું કહેવું? કઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ હોય.) તથા અવિરતિનિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુઃખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે. પિતાના પાપકર્મને નિંદતા એવા જેણે જીવ-અજીવનું, જડ-ચેતનનું સ્વરૂપ જાણ્યું છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેહને ચલિત કર્યો છે, એ આ અવિરતિસમ્યગદષ્ટિ આત્મા હોય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેને સંભવ છે તે “ઉપશમસમ્યકત્વ” અથવા વિશુદ્ધ દર્શન– મેહની-સમ્યકત્વમેહની ઉદયમાં છતાં જેને સંભવ છે તે ક્ષાપશમિક સમ્યકત્વ' અથવા દર્શન મેહનીયને સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થતું “ક્ષાયિક સમ્યવ”—આ ત્રણ સમ્યત્વમાંથી કઈ પણ સભ્યત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની દુર્લભતા વિષે પૂ. ઉ. શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર 'ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે“માઘવિશે, શા સુમો મા भवकोट्याऽपितभेदविवेकस्त्वतिदुर्लभः ॥" સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તને અવિવેક-અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાત્માદિનું ભેદપરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કેટિ Page #188 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૧૬૯ જન્માવડે પણ અત્યંત દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવા શરીર અને આત્માની અભેદ વાસનાથી વાસિત જ ડાય છે. ભેદજ્ઞાની કાઈક જ હાય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે 66 सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा | एगन्तसुलभ वरि ण सुलभो विभत्तस्स || " ‘સર્વ જીવાને પણ કામભેાગાદિ અન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.’ સમ્યગ્દર્શને આવું ભેદજ્ઞાન હાય છે. તેના સંસાર તરફના તીવ્ર આસક્તિભાવ આછે. થઈ ગયેલા હાય છે, તે પૂર્વના અશુભ કર્માંના ઉયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણાના સ્વરૂપભેદને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અન’તગુણહીનવિશુદ્ધિ હાય છે. પાંચમું દેશવત ગુણુસ્થાન-જે સમ્યગષ્ટિ આત્મા સવિરતિની ઈચ્છા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉયથી હિ'સાદિ પાપવાળી ક્રિયાઓના સથા ત્યાગ કરી શકતા નથી, પરંતુ દેશથી-અંશતઃ ત્યાગ કરી શકે છે, તે ‘દેવિતિ' કહેવાય છે. તેમાં કેાઈ એક વ્રતવિષયક Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સ્થૂલ સાવદ્ય યાગના ત્યાગ કરે છે, કઈ એ વ્રત સંબધી યાવત્ કાઈ સત્રવિષયક અનુમતિ વર્જીને સાવદ્ય યાગના ત્યાગ કરે છે. અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧-પ્રતિસેવાનુમતિ, ૨-પ્રતિશ્રવણાનુમતિ, અને ૩-સંવાસાનુમતિ. તેમાં જે કાઈ પાતે કરેલા કે બીજાએ કરેલા પાપકાયની પ્રશંસા કરે તથા સાવદ્યાર’ભથી તૈયાર કરેલા ભાજનને ખાય ત્યારે ‘પ્રતિક્ષેત્રનાનુમતિ' દોષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાયને સાંભળે તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે ‘પ્રતિશ્રયળાનુમતિ’ દોષ લાગે છે અને હિંસાદિ સાવદ્ય કા માં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકા ને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને ‘સંવાણાનુમતિ’ દોષ લાગે છે. તેમાં જે ‘સંવાસાનુમતિ’ સિવાય સર્વ પાપવ્યાપરના ત્યાગ કરે છે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિના પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યુતિ-સથા પાપવ્યાપારથી વિરમેલે સાધુ કહેવાય છે. કહ્યું છે કે-‘સમ્યગ્દર્શન સહિત પેાતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતા એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારના ત્યાગી દેશવરતિ કહેવાય છે. તે દેશિવરતિ આત્મા પરિમિત વસ્તુના ઉપયાગ કરતા અને અપરિમિત અનંત વસ્તુના ત્યાગ કરતા પરલાને વિષે અપરિમિત અનત સુખ પામે છે.' આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્યગદૃષ્ટિ Page #190 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [ ૧૭૧ ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે-ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષપશમ કરે છે તેથી તેને અ૫ અ૫ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી સર્વથા પાપવ્યાપારને ત્યાગ હેત નથી. કહ્યું છે કે-સર્વથા પ્રકારે પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈરછા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. કાર્ય-કારણના નિયમ કર્મને સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય– કારણ સંબંધ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા શ્રદ્ધાન અને સમ્યકત્વને કથંચિત ભેદ શ્રદ્ધાન એ ઉત્તમ અધ્યવસાયરૂપ છે. તસ્વાર્થ શ્રદ્ધાન એ સમ્યકત્વનું કાર્ય છે. જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યકત્વ જરૂર હોય. દષ્ટાંત એ કે-જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણપર્યાપ્તા અને દશે પ્રાણને ધારણ કરનાર શ્રદ્ધાવાળા શ્રી તીર્થંકરદેવ આદિ મહાપુરુષોને સમ્યકત્વ જરૂર હોય છે. આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે-રસોડાના દૃષ્ટાંતે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ; પરંતુ જેમ તપાવેલા લોઢાના ગેળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે અને રસેડા આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યકત્વ હેય ત્યાં તે જીવને શ્રદ્ધા હોય અથવા ન પણ હોય. જેઓ પાછલા ભવનું સમ્યત્વ લઈને માતાના ગર્ભમાં ઊપજે છે, એવા શ્રી તીર્થંકર આદિ મહાપુરુષોને મનઃપર્યાપ્તિ પૂરી થયા પહેલાં એકલું સમ્યત્વ હેાય છે અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બન્ને સમ્યકત્વ અને શ્રદ્ધા હોય છે. આથી સાબીત થયું કે-ખરી રીતે સમ્યકત્વ અને શ્રદ્ધા એ બન્ને અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યકત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધારૂપ (કાય)ને ઉપચાર કરીએ તો બન્ને એક પણ કહી શકાય, એમ “ધર્મસંગ્રહમાં ૫. ઉ. મ.ના વચનેથી જાણી શકાય છે. તાત્પર્ય એ કે-શ્રદ્ધાન એ ઉત્તમ માનસિક અધ્યવસાયરૂપ છે, તેથી એકાંતે શ્રદ્ધા અને સમ્યકુત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્ત જીવેમાં Page #192 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૭૩ અને સિદ્ધ પરમાત્મા વિગેરેમાં પણ સભ્યત્વનું લક્ષણ ઘટી શકે નહિ; કારણ કે-તેઓને મન નથી માટે શ્રદ્ધારૂપ સમ્યકત્વ પણ હોઈ શકે નહિ. શ્રી તીર્થંકરદેવોએ તે તેમને સમ્યકત્વ હોય એમ કહ્યું છે, જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ “આત્મપરિણામરૂપ સમ્યત્વ” એમ ફરમાવ્યું. આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે એમ સમજવું. વિચારશક્તિ ધ્યાન અને યોગના સ્વતંત્ર માર્ગે આ૫ણુ વિચારશક્તિના સવ્યય અને નિરોધને માટે જ જાયેલા છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે તે ગ છે. વિચારશક્તિ એ મહાન શક્તિ છે. વિશ્વમાં તમામ માયિક સુખદુઃખની ઉત્પત્તિ આ વિચારશક્તિના સદુપયોગથી અને દુરૂપયોગથી જ થાય છે અને મનની નિર્વિકલ્પ દશામાંથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે, જે શાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] શ્રી જી. એ. જન ચન્થમાલા સભ્ય શ્રદ્ધારહિત જ્ઞાનની અસાર્થકતા શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ દુન્યવી લેભથી પણ થઈ શકે છે, જ્યારે દુન્યવી લેજ એ સમ્યક શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતો નથી, ઊલટે અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વને જ્ઞાની પણ અગ્નદ્વાળું રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લોક સાધી ગયા. શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કેઅમુક અંશે પણ દુન્યવી સ્વાર્થથી નિસ્પૃહ બન્યા વગર તે પ્રગટ થઈ શકતી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી કેટિની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા “તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે?” અર્થાત્ તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કયા પદાર્થ ઉપર છે?” એની પરીક્ષા એ દ્વારા જ થઈ શકે છે. ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ કેટિની રુચિવાળું હોય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણત નથી. મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળે જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રુચિવાળે અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવું કે નિષ્પાપ બનવું તેને મૂખ્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ આધાર જ્ઞાન ઉપર નથી પણ રુચિ ઉપર છે. એ ચિને સુધારનાર જ્ઞાન તારક છે, અને બગાડનાર જ્ઞાન ડૂબાવનાર છે. અધમ અચિવાળા આત્માઓ પોતાની તે ચિને છેડી નહિ શકતા હોવાથી ઉત્તમ રુચિવાળા આત્માઓ પ્રત્યે તેમને વિરોધ ચાલુ હોય છે. એ વિરોધનું મૂળ રુચિને ભેદ છે. જ્યાં સુધી બે વિરુદ્ધ પ્રકારની રુચિ રહેવાની છે ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાનો છે. એ વિરોધને જેઓ ટાળવા ઈચ્છતા હોય, તેઓએ રચિનો ભેદ ટાળવાની પ્રથમ આવશ્યક્તા છે. પરસ્પર વિરુદ્ધ રુચિવાળા જ પિતાની તે રુચિને સમાન બનાવ્યા વગર એકમતિ બનાવવા માગતા હોય અગર તેઓને જે કઈ એકમતિ બનાવવા ઈચ્છતું હોય, તે તેઓની તે ઈરછા કેવી રીતિએ ફલિભૂત થવાની છે? એકમતિ બનવા માટે રુચિની એકતા કરવી એ પ્રથમ આવશ્યક છે. તે ચિની એક્તા કરવાનો પ્રયાસ કર્યા વગર જ જગતને એક અભિપ્રાયવાળું બનાવી દેવાની ચેષ્ટા કરવી, એ એક બાલિશ ચેષ્ટા જ છે. સર્વધર્મસમભાવ, સર્વદર્શનસમભાવ, સર્વશાસ્ત્રસમભાવ આદિની વાત કરનારા એ ધર્મરુચિ સમાજને ધર્મરુચિથી ભ્રષ્ટ કરી અધર્મરુચિ બનાવવા માટે પ્રયાસ કરનારા છે. જ્યાં સુધી ચિભેદ રહેવાને છે ત્યાં સુધી ધમભેદ પણ રહેવાને છે, ધર્મભેદ રહેવાને છે ત્યાં સુધી દર્શનભેદ પણ રહેવાને છે, દર્શનભેદ રહેવાને છે ત્યાં સુધી શાસ્ત્રભેદ પણ રહેવાનું જ છે અને શાસ્ત્રભેદ રહેવાને છે ત્યાં સુધી જ્ઞાનભેદ પણ રહેવાને છે. એ જ રીતિએ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સર્વજાતિસમભાવ, સર્વ સંપ્રદાયસમભાવ, નરનારીસમભાવ આદિની વાત પણ તેટલી જ ઉન્માર્ગે દોરનારી છે. જ્યાં સુધી આચારભેદ રહેવાને છે ત્યાં સુધી વિચારભેદ પણ રહેવાને છે. જ્યાં સુધી વિચારભેદ રહેવાને છે ત્યાં સુધી ગ્યતાભેદ પણ રહેવાને છે અને જ્યાં સુધી રેગ્યતભેદ રહેવાને છે ત્યાં સુધી સંપ્રદાયભેદ અને નરનારીને ભેદ પણ રહેવાને જ છે. વિના શ્રદ્ધા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી અને શ્રદ્ધાથી ચુત થનારાને વિનિપાત સુનિશ્ચિત છે. શ્રદ્ધા એ સર્વ ગુણોનું મૂળ છે. પરમાર્થના કે વ્યવહારના માર્ગમાં શ્રદ્ધાભ્રષ્ટ આત્માઓ સર્વદા નાલાયક મનાય છે. જે કોઈ પણ આત્માને તેના કલ્યાણમાર્ગમાંથી ભ્રષ્ટ કરવું હોય, તો તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેના કલ્યાણમાર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરે. માનસશાસ્ત્રીઓનું પણ કહેવું છે કે-વિચાર એ આચારને ઘડનાર છે. જે કોઈ માણસને સુધારો યા બગાડ હોય, તે સૌથી પહેલાં તેના વિચારે ફેરવવા પ્રયત્ન કરે જોઈએ. જ્યાં સુધી તે પિતાના વિચા માં મક્કમ હશે ત્યાં સુધી તેને તેના આચારમાર્ગથી ખસેડ દશકય છે. સવિચારેની મક્કમતાનું નામ જ શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા આત્મપરિણામરૂપ હોય છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તે પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનાર કે દઢ કરનાર જ થાય છે એમ કહેવું એ સાચું નથી. જ્ઞાનથી જેમ વિચારો અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારે Page #196 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૭૭ અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ મને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાના મથિતાર્થ એ જ છે કે–જો માનવીને ચઢાવવા કે પાડવા હાય, તા સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ માટામાં માટી આવશ્યકતા રહે છે અને એટલા માટે કાઈ પણ ક્ષેત્રના નાયકા સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે. આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે-શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે તે સેાએ સા ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારીને વિપરીત માર્ગે પલટાવનાર છે અને એટલા માટે જ શ્રી જૈનશાસનથી વ્યુત કરવાના ઈરાદા ધરાવનાર કાઈ પણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યક્ શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા ર્યા વિના કેવળ આચારાને ખેાટા વર્ણવવાના પ્રયત્ન કરનારા શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઇ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક અહુલકર્મી આત્મા શ્રી જિનમતના અનુયાયીએની શ્રદ્ધાના પાયા હુચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હાય તેમ જોઈ શકાય છે. શાસનના પાચેા શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડા ૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા વવા પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનારા છે. શ્રદ્ધા ચાને સન્માર્ગ પ્રત્યેની રુચિ, એ માનવસમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનાર, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં ઓછા દેતા નથી. વિપરીત શ્રદ્ધાનરુપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગના એકના એક સન્માર્ગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરુ અને સુધર્મતત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે. સાચી શ્રદ્ધા જે જડ શ્રદ્ધા શાસ્ત્રપ્રામાણ્ય પર અવલંબે છે અને આત્મનિક બનવાને પરિશ્રમ કથા વિના ધર્મનાં આશ્વાસન અનુભવવા ઈચ્છે છે, તે શ્રદ્ધા અથવા સદ્દભૂત અર્થોનું તથાવિધ આત્મપરિણતિ વિનાનું શ્રદ્ધાન અને સ્વાનુભવના પાયા પર સ્થિર અને દઢમૂલ થયેલી શ્રદ્ધા, એ બેમાં જમીન-આસમાનનો ફરક છે. શ્રદ્ધા એટલે કોઈ એક અથવા અનેક મતમતાંતર નહિ. પછી ભલેને તે ગમે તેટલાં સાચાં કાં ન હોય ? શ્રદ્ધા એ આત્માની આંખ છે. જેમ ભૌતિક ઈદિ દ્વારા ભૌતિક વસ્તુઓનું આકલન થાય છે, તેમ જે શક્તિવડે અતીન્દ્રિય-આધ્યાત્મિક વસ્તુઓનું આકલન થાય છે તે શક્તિનું નામ શ્રદ્ધા છે અને એ જ સાચી શ્રદ્ધા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૭૯ તત્ત્વનિશ્ચયરૂપ એધિરત્નની દુર્લભતા રાજ્ય, ચક્રગતિ પણું કે ઈન્દ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ માધિની પ્રાપ્તિ અત્યન્ત દુલ ભ છે—એમ શ્રી જિનપ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવાએ બધા ભાવે પૂર્વ અનંત વાર પ્રાપ્ત કર્યાં છે, પરન્તુ તેને કદાપિ આધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વ જીવાને અનંત પુદ્ગલપરાવત વ્યતીત થયા, પરન્તુ જ્યારે કાંઈક ન્યૂન અ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહેતાં, આયુ સિવાયના સાત કર્મની સ્થિતિ અન્તઃકાટાકાટીસાગરાપમની ખાકી રહે ત્યારે કાઈક જીવ ગ્રન્થિલેથી ઉત્તમ એષિરત્ન પામે છે. અને બીજા જીવા યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલાં છતાં પાછા વળે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્રશ્રવણ, મિથ્યાષ્ટિના સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા ધિના વિરાધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુ`ભ છે, તા પણ આધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અલભ્યા પણ ચારિત્ર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દ્રવ્યક્રિયાના મળે નવમા ત્રૈવેયક સુધી જાય છે, પણ એષિ ન હેાવાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને એધિરત્ન પ્રાપ્ત થયું નથી તે ચક્રવિત હોવા છતાં પણ રંક જેવા છે, પરન્તુ જેણે એધિરત્ન પ્રાપ્ત કર્યું છે તે ર ક પણ ચક્રવતિ કરતાં અધિક છે. જેમને બધિરત્ન પ્રાપ્ત થયેલ છે તે જીવા સંસારમાં કયાંય આસક્ત થતાં નથી, પરંતુ મમત્વરહિત થઇને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળ એક માત્ર મુક્તિમાર્ગની જ ઉપાસના કરે છે. જેમાં પરમપદ પામ્યા છે, પામશે અને પામે છે, તે બધા બાધિ પામીને જ તે પામી શકે છે, માટે બેધિની જ ઉપાસના કરે. મોક્ષનો એક જ માર્ગ મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળાં પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિસ્વરુપ છે. સર્વ કાળે તે માર્ગનું હેવાપણું છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળ મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતાં નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ. શ્રી ભગવાન જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશે એ એક જ માર્ગ પામવા માટે કહ્યાં છે, તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ ભાગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ સમભાવપ્રાપ્ત જીવની દશા પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદ્મામાં જેનું મન માહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલે છે એમ જાણવું. કોઈ પાતાના હાથવતી ગેાશીષ ચન્દ્રનનું વિલેપન કરે કે કાઈ વાંસલાથી છેદન કરે, તા પણ બન્નેમાં સમાનવૃત્તિ હૈાય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાસ હાય છે. કાઈ પ્રસન્ન થઇને સ્તુતિ કરે કે કાઈ ગુસ્સે થઇને અપમાન કરે, તા પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું વર્તે છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને ક્લેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી ? તેને બદલે વગર પ્રયત્ને મળી શકે એવા અનેક ખાવાયાગ્ય, ચાટવાયાગ્ય, ચૂસવાાગ્ય અને પીવાયેાગ્ય-એમ ચાર પ્રકારના સુખ આપનારા મનેાહર પદ્માર્થાંમાં સમભાવના આશ્રય કરવા ચેાગ્ય છે. ખાત્રાયેાગ્ય, ચાટવાયાગ્ય અને ચૂસવાયાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ચેાગીઓ પણું સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કાંઈ ગુપ્ત નથી તેમ કાઈ ગુપ્ત રહસ્ય નથી, પરન્તુ અજ્ઞ અને બુદ્ધિમાનાને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવના પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું ( ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ) સર્વ શાસ્ત્રના રહસ્યને [ ૧૮૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા જાણી પિકાર કરીને કહું છું કે-આ લોક અને પરલોકમાં સમભાવથી બીજી કેઈ સુખની ખાણ નથી. જ્યારે ઉપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઊભું હોય છે, ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કાંઈ પણ ઉપયોગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓનો નાશ કરનાર સમભાવરૂપ સામ્રાજ્યની લક્ષમી ભેગવીને પ્રાણીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે, તેથી જે આ મનુષ્યજન્મ સફળ કર હોય તે અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવામાં જરા પણ પ્રમાદન કરવો જોઈએ. દેવ અને પુરૂષાર્થની સાપેક્ષતા એકલા દૈવથી જ કે એકલા પુરૂષાકારથી થતાં કાર્યનું નિષ્પન્ન થવું અશક્ય છે. જે એકલું કર્મ જ પુરૂષાકારથી સાધ્ય કાર્યની પણ નિષ્પત્તિ કરી શકતું હોય, તે દાનાદિમાં ભાવ માત્રના ભેદે કરીને જ ફલને ભેદ પ્રાપ્ત થાય છે તે સિદ્ધ થાય નહિ. માટે કર્મથી પુરૂષાકાર અને પુરુષાકારથી કર્મ–બન્ને અન્ય આશ્રિત છે. એકની પ્રબળતા વખતે બીજાની ગૌણુતા અને બીજાની પ્રબળતા વખતે પહેલાની ગૌણતા થાય છે. ચરમ-છેલ્લા પુદ્ગલપરાવર્ત કાળને વિષે પુરૂષાકારની પ્રબળતા અને કર્મની નિર્બળતા હોય છે, જ્યારે એ સિવાયના-અચરમાવર્તિમાં કર્મની પ્રબળતા અને પુરૂષાકારની નિર્બળતા હોય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ - પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૩ સખ્યત્વ પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ સાક્ષાત્ પ્રધાન હેતુભૂત થતું નથી. સમ્યકત્વવાળાને જ્ઞાનાવરણયકર્મને ક્ષયપશમ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણને ક્ષપશમ મિથ્યાષ્ટિઓમાં પણ હોય છે. એ માટે “સખ્યત્વપ્રાપ્તિનું મૂળ કારણ દર્શનમોહન નિરાસ છે.” ખાસ પ્રયજનભૂત આત્મા વિગેરે પદાર્થોમાં બ્રાન્તિ ટળી જવી એ દર્શનમોહન નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યકત્વને આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સંજ્ઞી પંચેન્દ્રિમાં જ્ઞાનાવરણને જેટલે પશમ હોય છે, તે કરતાં વધુ જ્ઞાનાવરણ ક્ષયોપશમની આવશ્યક્તા હોતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ બ્રાન્તિ નિરાસની જ અગત્યતા છે. જો કે સર્વથા બ્રાન્તિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે, પણ કેટલેક અંશે મુદ્દાની બાબતમાં બ્રાન્તિ ટળી ગઈ હોય તે ક્રમશઃ સર્વ બ્રાન્તિરહિત એવી ઉરચ સ્થિતિ ઉપર આવવું સહેલા થઈ પડે છે. જેમ વસ્ત્રને એક છેડે સળગતાં ક્રમશઃ તે આખું વસ્ત્ર બળી જાય છે, તેમ આત્મબ્રાન્તિનું આવરણ એક દેશથી ખસ્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચગ્ય થઈ જાય છે. જેમ બીજને ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર આવે છે, તેમ બ્રાન્તિના આવરણને અંશ નષ્ટ થતાં જે બીજજ્ઞાન પ્રગટે છે તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે. એ કારણે સમ્યકત્વ એ ખરેખર મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મૂખ્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા તયા મૂળ કારણ ‘દર્શનમેાહના નિરાસ એ જ છે. પ્ર.-સમ્યક્ત્વના એવા શું પ્રભાવ છે કે તેના અભા વમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હાય, તા પણ તે અસમ્યજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થાડું ને અસ્પષ્ટ જ્ઞાન હાય તા પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગ્ જ્ઞાન કહેવાય છે? -ભગવાન્ તત્ત્વાર્થસૂત્રકારે જણાવ્યું છે કે-‘તરવાથ શ્રદ્ધાનું સમ્પન્ટશનમ્ ।' યથા રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગ્દર્શન છે. જગતના પદાર્થોને યથા રૂપથી ાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કાઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગ્દર્શન નથી, કેમકે-એનું પરિણામ મેાક્ષપ્રાપ્તિ ન હેાવાથી એનાથી સ'સાર જ વધે છે; પરન્તુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે. તત્ત્વાસૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનના વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાથ' ડાય તે જ અસમ્યજ્ઞાન પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સભ્ય-અસમ્યગ્ગાનના વિભાગ માન્ય હાવા છતાં પણ ગૌણ છે. અહિં આ Page #204 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૫ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સ`સારવૃદ્ધિ અથવા આધ્યામિક પતન થાય તે અસભ્યજ્ઞાન, એ દૃષ્ટિ મૂખ્ય છે. એવા પણ સભત્ર છે કે-સામગ્રી આછી હાવાને કારણે સમ્યક્ત્વી જીવને કાઈ વાર કઈ વિષયમાં શકા, ભ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગવેષક અને કદાગ્રહરહિત હાવાથી પેાતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પેાતાની ભૂલ સુધારી લેવા હુંમેશાં ઉત્સુક હાય છે ને સુધારી પણ લે છે. તે પેાતાના જ્ઞાનના ઉપયેાગ મૂખ્યતયા વાસનાનાં પાષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી કરી સમ્યક્ત્વપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણુના ક્ષાપશમ ઉપર નહિ, પરન્તુ દર્શનમેાહના નિરાસ ઉપર છે. વ્યવહાર અને આત્મિક જી’ગી આત્મિક જેએ પાતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તે જીંદગી ખાવે છે અને જેઆ વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં જીંદગીનું સ્થાન પામે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા ચારિત્રાચારના આઠ પ્રકાર [અષ્ટ પ્રવચન માતા ] ૧. ઈર્ષ્યાસમિતિ-સયમ પાળવાને માટે ખાસ કરીને સૂર્યના પ્રકાશ થયા બાદ સૂર્ય ઉગ્યા પછી ( અને તે આથમે તે પૂર્વે ) ચારેય બાજુ યુગપ્રમાણ એટલે ચાર હાથ જેટલું ખરાખર જોવાપૂર્વક કાચી માટી, વનસ્પતિ, જળ, બીજએ સ્થાવર અને કુથુવા, કીડી વિગેરે ત્રસ જંતુની રક્ષા માટે લાકથી અતિ વાહિત માગે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું અને સમ્યક્ પ્રકારે જિનપ્રવચનને અનુસારે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી, તે પહેલી ‘ઈય્યસમિતિ’કહેવાય છે. ગતિ કરવી તે પણ આલેખન, કાળ, મા અને યતના-એ ચાર કારણે કરીને નિયમિત કરવાની કહી છે. (૧) આલંબન-તે જ્ઞાનાદિક જાણવું. જ્ઞાન એટલે સૂત્ર અને તેના અથ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર, તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા એ એના સચેાગે કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે, પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના જવું—આવવું ( એ એના સચેાગે એટલે જ્ઞાન ને દર્શોન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા ક્રેન ને ચારિત્ર, આ આલેખન વિના ગતિ-વિહાર, જવા-આવવાના નિષેધ છે. ) થઈ શકે નહિ. (ર) કાળ–ગમનના વિષયને માટે દ્વિવસ જ શ્રી જિનેશ્વરદેવે કહેલા છે, પણ રાત્રે નહિ. (૩) મા-ઉન્માનેા ત્યાગ કરીને લેાકેા પુષ્કળ ચાલતા હાય તેવા મા, ૧૮૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૭ (૪) યતના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એ ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે— ૧. દ્રવ્યથી યતના એટલે યુગપ્રમાણ પૃથ્વીને આશ્રીને રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જેવા. ૨. ક્ષેત્રથી યતના એટલે સચિત્તાદિ પૃથ્વીને ત્યાગ કરીને તથા આત્મવિરાધના થાય તેવું સ્થાન વજીને ચાલવું. ૩. કાળથી યતના એટલે એટલે કાળ ગતિ કરવી તેટલ કાળ ઉપગ રાખ. ૪. ભાવથી યતના એટલે ઉપગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દાદિક ઈદ્રિના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને (વાચના-પૃરછનાદિને) તજી દઈને ચાલવું તે. કેમકે–તેને ત્યાગ નહિ કરવાથી ગતિના ઉપગને ઘાત થાય છે. ગતિ વખતે બીજે કઈ પણ વ્યાપાર યોગ્ય નથી. ગતિ વખતે જ ઈસમિતિ રાખવી એમ નહિ, પણ બેઠા બેઠા, હાલતા-ચાલતા ચેષ્ટા થાય છે ત્યાં પણ ઈર્યોસમિતિની જરૂર છે. ૨. ભાષા સમિતિ-સર્વ જીને હિતકારી અને દેષરહિત પરિમિત વચન હોય તે ધર્મને માટે બેલવું. કે, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા-એ આઠ સ્થાન વજીને ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે. ૩. એષણસમિતિ-અન્ન, પાન, રજોહરણ, વસ્ત્ર, પાત્ર વિગેરે ધર્મસાધનાની તેમજ ઉપાશ્રયની ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા-એ ત્રિવિધ દેષના નિવારણપૂર્વક ગવેષણ કરવી, તે “એષણા સમિતિ છે. ટૂંકમાં કહીએ તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા જીવનયાત્રામાં ખાસ જરૂરી હોય તેવા નિર્દોષ સાધને મેળવવા માટે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “એષણાસમિતિ છે.” ૪. આદાનનિક્ષેપ સમિતિ-ધર્મના ઉપગરણે– રજેહરણ, વસ્ત્ર, પાત્ર, પીઠ, ફલક, દંડ વિગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાર્જન કર્યા બાદ લેવા-મૂકવા, તે “આહાનનિક્ષેપ સમિતિ છે. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ-જીવજંતુ વિનાની એટલે કે નિજીવ સ્થાન બરાબર ઈ-પ્રમાજીને ત્યાં મળ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે પારિષ્ઠાપનિક સમિતિ અર્થાત્ વ્યુત્સર્ગ સમિતિ' કહેવાય છે. દષ્ટાંત-કઈ ગરછમાં ધર્મરૂચિ નામના સાધુ હતા. તે એક વખત પરે પકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી ઈંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે માગુ કરવાની શંકા થવાથી પીડા થવા લાગી. તે પીડાથી પ્રાણ જવાની તૈયારી હતી. તેવામાં કઈ દેવતાએ પ્રકાશ દેખાડ્યો તેથી તેમણે શુદ્ધ સ્થડિલ (જીવાકુલ વિનાની શુદ્ધ ભૂમિ) જોઈ લીધું અને લઘુશંકા ટાળી. ત્યાર પછી અંધકાર થયો. તેનું મિથ્યાદુષ્કૃત્ય આપ્યું. એ પ્રમાણે ધર્મરૂચિ સાધુની જેમ પાંચમી સમિતિનું પાલન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાનુસારે કરવું જોઈએ. | ગુપ્તિનું સામાન્ય લક્ષણ-સમ્યગ્રદર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક ત્રણ પ્રકારના વેગોને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર પોતપોતાના માર્ગમાં સ્થાપન કરવા, તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-એમ ત્રણ ભેદ પડે છે. તેનાં લક્ષણે નીચે મુજબ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૯ મને ગુપ્તિનું લક્ષણ-સર્વ પ્રકારની કલ્પનાજાળને ત્યાગ કરી મનને રાખતા સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય, તે “મને ગુપ્તિ” છે. અથવા કુશળ અને અકુશળ સંકલ્પના નિધને મને ગુમિ કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પોનું અનુષ્ઠાન તે સરાગ સંયમાદિરૂપ છે, જ્યારે અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત્ સરાગ સંયમાદિમાં પ્રવૃત્તિને સદ્ભાવ હેવા છતાં, સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તે તે મને ગુપ્તિ છે. રોગના નિરોધની અવસ્થામાં તે સર્વથા અભાવને જ મને ગુપ્તિ કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કર્મને ક્ષય કરવાને જ આત્માને પરિણામ હોય છે. વચનગુપ્તિનું લક્ષણ-વાચના, પૃચ્છના, પ્રશ્નોત્તર વિગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરે, તે “વચનગુપ્તિ જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરોધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચાર તે વચનગુપ્તિ છે. કાયગુપ્તિનું લક્ષણ-સુતાં, બેસતાં, કેઈ વસ્તુ મૂક્તાં, જતાં, આવતાં વિગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને સમ્યક્ પ્રકારે કાબુમાં રાખવી, તે કાયગુપ્તિ છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે આરિૌદ્ર ધ્યાનાનુબંધી કલ્પનાજાળને ત્યાગ, એ અકુશલ નિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મને ગુપ્તિ છે. શાસ્ત્રાનુસારી, પરલોકસાધક, ધર્મધ્યાનાનુબંધી અને માધ્યચ્ચ પરિણામરૂપ ગુપ્તિ, એ એને બીજે પ્રકાર છે. એટલે કે-ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને Page #209 -------------------------------------------------------------------------- ________________ છાદિત કરી છે. પુછના વિશે પ્રકારની વચ ૧૯૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાળા પરવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ બીજા પ્રકારની મનગુપ્તિ છે અને કુશલ–અકુશલ મનવૃત્તિના નિધપૂર્વક તમામ ચોગના નિરોધની અવસ્થા દરમિયાન આત્મરમણતા, એ રોગનિરોધરૂપ ત્રીજા પ્રકારની મને ગુપ્તિ છે. વચનગુપ્તિના બે પ્રકારે-મુખ, મસ્તક, આંખ, હાથ વિગેરેની અર્થસૂચક ચેષ્ટારૂપ સંજ્ઞા વિગેરેના ત્યાગપૂર્વકનું મૌન, તે મૌનાવલંબનરૂપ પ્રથમ પ્રકારની વચનગુપ્તિ છે અને વાચના, પૃચ્છના વિગેરેને વિષે મુખવસ્ત્રિકાથી આછાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું, તે વાગનિયમરૂપ બીજા પ્રકારની વચનગુપ્તિ છે. આ બે ભેદે દ્વારા વચનગુપ્તિથી વાણીને સર્વથા નિરોધ તેમજ સમ્યગ ભાષણ–એ બન્ને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષા સમિતિમાં તે યથાર્થ રીતે વચનપ્રવૃત્તિ માટે જ અવકાશ છે. એથી વચનગુપ્તિ અને ભાષાસમિતિનું અંતર સ્પષ્ટ થાય છે. કાયગુપ્તિના બે પ્રકારે–દેવાદિકૃત ઉપસર્ગો કે પરિષહોના પ્રસંગમાં પણ કાત્સગ સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સર્વ યોગના નિષેધ સમયની કેવલજ્ઞાનીની કાયિક નિશ્ચલતા, તે “કાયિક ચેષ્ટનિવૃત્તિરૂપ” પ્રથમ પ્રકારની કાયશુદ્ધિ છે; તેમજ શાસ્ત્રમાં સૂચવ્યા મુજબ શયન, આસન, નિક્ષેપ (મૂકવું), ગ્રહણ અને ચંક્રમણ વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી, તે “ચેષ્ટા નિયમરૂપ બીજા પ્રકારની કાયમુર્તિ છે. દૃષ્ટાંત-કઈ એક સાધુએ સાથે સાથે વિહાર કર્યો. એક અરણ્યમાં મુકામ થયે. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવ Page #210 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૯૧ વ્યાકુલ હાવાથી શુદ્ધ સ્થડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઇને ઈંદ્રે સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદૃષ્ટિ દેવતાએ સિ'હરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યા. તે ચપેટાથી પડી જતાં સાધુએ વારવાર પ્રાણીની વિરાધનાના સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયા અને સાધુની પ્રશંસા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયગુપ્તિદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઇએ. ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવું જોઇએ. તે વિષે દૃષ્ટાંત કાઇ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે−હું પૂછ્યું ! તમે ત્રણ ગુપ્તિએ ગુસ છે ? તેના જવાખમાં મુનિએ કહ્યું કેહું ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે-એક દિવસ હું કાઇને ઘેર ભિક્ષાએ ગયા. ત્યાં તેની સ્ત્રીની વેણી જોઇ મને મારી સ્ત્રીનું સ્મરણ થયું, માટે મારે મનેાપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયા. તેણે મને ચેાગ્ય જાણી કેળાં વડારાવ્યા. ત્યાંથી હું ખીજે ઘેર ગયા. તે બીજા ઘરવાળાએ, તમને આ કેળાં કાણું આપ્યા ?-એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકને દ્વેષી હતા. પરપરાએ દ્વેષ વધ્યું. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગશુપ્તિ નથી, કેમકે- શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું કારણભૂત થયા. એક્દા વિહાર કરતાં અરણ્યમાં Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી ૧૯૨ ] ગયા. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યું. તે ઠેકાણે સા આવીને રહ્યો. રાત્રિએ સાથે પતિએ કહ્યું કે-હૈ મનુષ્યા ! પ્રાતઃકાળે અહીંથી વહેલા ચાલવું છે, માટે વેલાસર ભેાજનસામગ્રી તૈયાર કરી લ્યેા. તે સાંભળી સૌ રસેાઈ કરવા લાગ્યા. તે વખતે અંધકાર હાવાથી એક માણસે મારા મસ્તક પાસે પત્થર મૂકીને ચુલા કર્યાં અને અગ્નિ સળગાવ્યેા. તે અગ્નિની ગરમી લાગવાથી મેં મારૂં મસ્તક લઈ લીધું, તેથી મારે કાયષ્ટિ પણ નથી; માટે હું ભિક્ષાને ચેાગ્ય મુનિ નથી. આ પ્રમાણે તે મુનિના સત્ય ભાષણથી શ્રેષ્ઠિ અહુ હુ' પામ્યા અને મુનિને પ્રતિલાભ્યા. આ રીતે બીજા સાધુએ પણ જેવું પાતામાં હોય તેવું સત્ય જણાવવું જોઇએ. અ. જૈન ગ્રન્થમાળા જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પર`તુ જે ગુપ્તિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હાય પણ ખરા અને ન પણ હૈાય: કેમકે-કુશળ વાણી વદનાર એ વાતથી યુક્ત હાઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે. ભાષાસમિતિના વચનગુપ્તિને વિષે, એષણાસમિતિના મનાગુપ્તિને વિષે અને બાકીની સમિતિના કાયસિને વિષે સમાવેશ કરી શકાય. એટલે કે ગુપ્તિને વિષે સમિતિના અતર્ભાવ છે, એમ ઉપદેશપ્રાસાદના કથનથી જાણી શકાય છે. આ આઠેય પ્રવચનની માતા કહેવાય છે. ચારિત્ર એ મુનિઓનું ગાત્ર (શરીર) છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વળી એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવેાથી નિવારણ અને પાષણ Page #212 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૯૩ પૂર્ણાંક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનું સÀાધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશાધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને ‘ આઠ પ્રવચન માતા' તરીકે ઓળખાવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું જે ચારિત્ર, તે જ સમ્યક્ચારિત્ર છે. આઠે પ્રવચન માતામાં દ્વાદશાંગીના સમાવેશઈૌસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. ખીજા બધા ત્રતા આ વ્રતરૂપ સરાવરની પાળ સમાન હાવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચનપર્યાયના અને એથી કરીને સ ́પૂર્ણ દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે; કેમકે-દ્વાદશાંગી કાંઈ વચનપર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણાસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સમ્યક્ચારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દર્શન વિના હાય જ નહિ અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અથની દૃષ્ટિએ ભિન્ન નથી. એટલે કે-દ્વાદશાંગીના એમાં અતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિએએ પ્રમાદના ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઇએ; કેમકે તેમાં સ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે. ૧૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વ્યવહાર નિશ્ચયથી બાર વ્રતનું સ્વરૂપ [ શ્રી વીતરાગ શાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકે વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી–પરમાર્થથી પણ વતસ્વરૂપને જાણવું જોઈએ. જ્યાં સુધી પરમાર્થથી વસ્તુ સ્વરૂપનું યપણું નથી હોતું, ત્યાં સુધી તેના ઉપાદેયનો ઈછુક ભવ્યાત્મા પણ પિતાના અપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતો નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જુદી વાત છે, કારણ કે–એ સૌ સૌને ક્ષયપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ યપણું એ કઈ ને કઈ વખતે તથા પ્રકારને વિશિષ્ટ ક્ષોપશમ થતાં ઉપાદેયત્વમાં ઉપયોગી થઈ શકે છે. અન્યથા તેમ બની શકતું નથી. અત્ર બનેયનું ટૂંક સ્વરૂપ આપવામાં આવેલું છે. ] “एकैकं व्रतमप्येषु, द्विद्विभेदेन साधितम् । तद्विज्ञाय सुधीश्राद्धैः, रुचिः कार्याव्रतादरे ॥१॥" “બાર વતે માંહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહાર-એવા બબ્બે ભેદથી કહેલા છે. તે બરાબર જાણુને સદ્દબુદ્ધિવાળા શ્રાવકેએ તે વ્રતને આદરવા રુચિ કરવી.” ૧. જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુધાદિ વેદનાથી પિતા સમાન જાણે તેની હિંસા કરે નહિ, એ વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે. ” અને આ પિતાને જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ બાંધી દુઃખ પામે છે, તેથી પિતાના આત્માને કર્માદિકને વિગ પમાડ યોગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળે છે તેથી હિંસાદિવડે કર્યગ્રહણ કરવાને Page #214 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૯૫ તેને ધર્મ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિંસાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરે, એ “નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસાવ્રત છે.” ૨. લોકનિંદિત એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું, એ “વ્યવહારથી બીજું વ્રત છે.” અને ત્રિકાળજ્ઞાની ભગવતે કહેલ જીવ-અજીવ (ચેતન-જડ) નું સ્વરૂપ અજ્ઞાનવડે વિપરીત કહેવું અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પોતાની કહેવી, તે જ ખરેખર “મૃષાવાદ” છે, તેનાથી વિરમવું તે “નિશ્ચયથી બીજું વ્રત છે.” આ વ્રત સિવાય બીજા વતની વિરાધના કરે તેનું ચારિત્ર જાય છે, પણ જ્ઞાન તથા દર્શન રહે છે; પરંતુ નિશ્ચય મૃષાવાદથી વિરાધિત થતાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર-ત્રણેય જાય છે. ૩. જે અદત્ત એવી પરવસ્તુ ધનાદિક લે નહિ–તેનું પ્રત્યાખ્યાન કરે, તે “વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે.” અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત પુણ્યતત્ત્વના બેંતાલીશ ભેદ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ ધર્મકાર્ય કરતું નથી અને પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયે, જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની વર્ગણ વિગેરે પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતું નથી–તેને નિયમ કરે છે, તે “નિશ્ચચથી ત્રીજું વ્રત છે.” ૪. શ્રાવકને સ્વદારાસતેષ અને પરસ્ત્રીને ત્યાગ તથા સાધુને સર્વ સ્ત્રીઓનો ત્યાગ, એ “વ્યવહારથી ચોથું વ્રત છે” અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાને ત્યાગ, એ “નિશ્ચયથી ચોથું વ્રત છે. અહીં એટલું સમજવું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ : કે–બાહ્યથી સ્ત્રીના ત્યાગ કર્યો છતાં અંતરમાં તેની લેાલુપતા હાય છે, તેા તેને વિષય સંબધી કમના અંધ થયા કરે છે. ૫. શ્રાવકને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરવું અને મુનિઓને સર્વ પરિગ્રહના ત્યાગ કરવા, તે વ્યવહારથી પાંચમું વ્રત છે. ’અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યકમ, આઠ પ્રકારના કમ તથા કૈડુ અને ઇંદ્રિયના વિષયાના ત્યાગ, એ ‘ નિશ્ચયથી પાંચમું વ્રત છે.’ કદિ પરવસ્તુ પર મૂર્છાના ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વ્રત થાય છે, કારણ કે-શાસ્ત્રકારે મૂર્છા (આસક્તિ-મમત્વ) તે જ પરિગ્રહ કહેલા છે. मूच्छा परिग्गहो वुत्तो ઇત્યાદિ વચનાત્. ૬. છ દિશાએ જવા-આવવાનું પરમાણુ કરવું, તે વ્યવહારથી છઠ્ઠું વ્રત છે. ’અને નારકાદિ ગતિરૂપ કના ગુણને જાણી તે પ્રત્યે ઉદાસીનભાવ રાખવા અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખવા એ નિશ્ચયથી છ વ્રત' છે. ૭. ભાગાપભાગ વ્રતમાં સર્વ ભાગ્ય વસ્તુનું પરિમાણુ કરવું એ વ્યવહારથી સાતમું વ્રત છે. ' તથા વ્યવહારનયના મતે કનેા કર્તા અને ભાખ્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કનું કર્તાપણું ક`ને જ છે, પણ જીવને-આત્માને નથી. ' , 6 - પુદ્ગલ કર્માદ્રિક તણા કર્તા વ્યવહારે, કર્તા ચૈતન કના નિશ્ચય સુવિચારે,” ( પૂ . ઉપાધ્યાયજી ) કારણ કે-મન-વચન-કાયાના ચાગ જ કર્મીના કોં છે, તેમ ભક્તાપણું પણ ચેાગમાં જ રહેલું છે. અજ્ઞાને Page #216 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસથહ [ ૧૯૭ કરીને જીવના ઉપયાગ મિથ્યાત્વાદિ કમ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તેા જીવ કના પુ" ગલાથી ભિન્ન તથા જ્ઞાનાદિ ગુણેાના કર્તા અને ભેાક્તા છે. પુદ્ગલા જડ, ચલ અને તુચ્છ છે. જગતના અનેક જીવાએ તે ભેગવી ભાગવીને ઉચ્છિષ્ટ (એઢા) થયેલા ભાજનની જેમ મૂકી દીધેલા છે. તેવાં પુદ્ગલાને ભેગ-ઉપભેાગપણે ગ્રહણ કરવાના જીવના ધમ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે ‘નિશ્ચયથી સાતમું વ્રત છે. ’ ૮. પ્રચાજન વિનાના પાપકારી આરભથી વિરામ પામવું, તે ‘ વ્યવહારને આશ્રી આઠમું અનદ ડવિરમણ વ્રત છે. ’ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એના ઉત્તરભેદ સત્તાવન જે કમ મધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે ‘નિશ્ચયથી અનથ 'વિરમણ નામે આઠમું વ્રત છે.' ૯. આરબના કાને છેડી, સામાયિક કરવું, તે ‘ યંત્રહારથી નવમું સામાયિક વ્રત છે.' અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મવડે સર્વ જીવાને સરખા જાણી સને વિષે સમતા પરિજીામ રાખવા, તે ‘નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે, ’ ૧૦. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે ‘ વ્યવહારથી દશમું દેશાવગાશિક વ્રત છે, ’ અને શ્રુતજ્ઞાનવર્ડ જીવાસ્તિકાય આદિ ષદ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય મુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું-તેમાં સ્થિતિ કરવી, તે ‘ નિશ્ચયથી દશમું દેશાવાશિક વ્રત છે. ’ ૧૧. અહેારાત્ર સાવદ્ય વ્યાપારને ઢાડી સ્વાધ્યાયધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે ‘વ્યવહારથી અગિયારમું પૌષધ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા વત” છે અને આત્માના ગુણનું જ્ઞાન ધ્યાનવડે પિષણ કરવું, તે “નિશ્ચયથી અગિયારમું વ્રત છે.” ૧૨. પૌષધના પારણે અથવા હંમેશાં સાધુ અને શ્રાવકોને અતિથિસંવિભાગ કરી (દાન દઈ) ભજન કરવું, તે “વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ દ્રત છે.” અને પિતાના આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન પાઠન, શ્રવણ વિગેરે કરવું, તે નિશ્ચયથી અતિથિસંવિભાગ દ્રત છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર-અને ભેદે કરી સહિત બાર ત્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકને નિશ્ચયની -સાધ્ય સાપેક્ષ બુદ્ધિપૂર્વકના હેય તે સ્વર્ગસુખને અને પરંપરાએ મેક્ષસુખને આપનારા થાય છે. વ્યવહારરૂપ કારણ વિના નિશ્ચયરૂપ કાર્યની નિષ્પત્તિ થતી નથી, અર્થાત્ નિમિત્તકારણ વિના ઉપાદાનકારણની સિદ્ધિ થતી નથી, તેમજ નિશ્ચયની સાધ્યબુદ્ધિ વિનાને એક વ્યવહાર સાચા કારણભાવને એગ્ય કહી પણ શકાતું નથી; જેથી કઈ કેાઈને અ૫લાપ કરે તે મોક્ષને જ અ૫લાપ કરવા બરાબર છે. બંનેય નય પ્રમાણ છે અને તે પિતપિતાના ગુણઠાણાને વિષે યોગ્ય જ છે. આ વિશે ઉ. ભગવાન શ્રી યશેવિ. કહે છે કેતસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે. અર્થ–બતે નિશ્ચયધર્મનાં જે જે સાધન તું દેખેજાણે છે, તે તે સાધને પિતાપિતાના ગુણઠાણને વિષે ગ્યા Page #218 -------------------------------------------------------------------------- ________________ પામાયિક લેખસ ગ્રહ [ ૧૯૯ જ છે અને તે જ વ્યવહારથી ધર્મ કહેવાય છે, કાય અને કારણ મન્નેય પ્રમાણ છે. અન્યત્ર મહષિઓએ ઉપદેશ્યું છે કે— “ જ ચવદારોઽન્ત, નૈતિ નોથળામિવત્ । सदोत्सर्गोऽप्यगच्छेदाद्, ऋजुगामीव नो मतः ॥ १ ॥ " “ ચર્ચવાડઇિન્સ્ટા વૃક્ષ, વૃદ્ઘતે તસ્ય તદ્ જીમ્ | વ્યવજ્ઞાર્નનુંજદૃશ્ય, ધાતો નિશ્ચયન્તથા ॥ ૨॥ ' “ નિશ્ચયસ્તવસારોઉપ, ચવારેળ નિર્વદેત્ । सकलस्याsपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् ॥ ३ ॥ " અ - કેવળ એકલા વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મેાક્ષના અંતને પમાડતા નથી, તેમ એકલા ઉત્સગ-નિશ્ચય પણ સરલ-સીધી રીતે અંતપણાને પમાડે છે એમ માન્યા નથી. તાત્પ એ કે-વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે હાય તા જ મેાક્ષના અ`તને પમાય છે. ૧. “ જેમ વૃક્ષને નહિ છેદતાં–કાપતાં એવા પુરુષવડે વૃક્ષનું મૂળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંઘન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવા જોઈએ-અવલંબન લેવું જોઈએ. ૨. “ નિશ્ચયનય એ તત્ત્વના સારરૂપ હાવા છતાં વ્યવહારવડે તેના નિર્વાહ થાય છે. જેમ સઘળા માલિકની રક્ષા નાકરાથી થાય છે, તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. ૩.” Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ —ન્યાયસ પન્નવિભવ નીતિ-અનીતિના દ્રવ્યના પ્રભાવ આપણા જૈનશાસ્ત્રમાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા પૈકી પ્રથમ ગુણ ન્યાયસંપન્નવિમલ” આવે છે. ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લેાક અને પરલેાકનું હિત-કલ્યાણ થાય છે. દ્રષ્યપ્રાપ્તિના ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદી કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મના અવશ્ય નાશ થાય છે. તે લાલાંતરાય કમના નાશ થવાથી ઉત્તરકાળે એટલે આગામી કાળે અસિદ્ધિ ઇચ્છિત વૈભવની પ્રાપ્તિના આવિર્ભાવ થાય છે. અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવસ્ય થાય છે. અન્યાયથી વ્યવહારપ્રવૃત્તિ કરનાર કોઈ પાપાનુખ શ્રી પુણ્યના ઉદયવાળા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી આંધેલા પાપ નિયતપણે પેાતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયેાપાર્જિત દ્રવ્ય તે આ લેાકને પરલેાકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી. સૌ કોઈ પેાતાના અંતરાત્માને પૂછી જૂઓ કે-તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી ? યાદ રાખશે! કે-અન્યાયથી ઉત્પન્ન કરેલા પૈસા જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુઓ, ગૃહસ્થા અને રાજા Page #220 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૧ સૌની બુદ્ધિમાં પરિવર્તન દેખાય છે અને પિતાના ધર્મને ચૂક્તા દેખાય છે. તેનું ખાસ કારણ કેઈ હોય તે અનીતિના દ્રવ્યનું અન્ન પેટમાં જાય છે તે છે. એક દૃષ્ટાંત આપી સમજાવીશું કે નીતિ અને અનીતિનું દ્રવ્ય છે પ્રભાવ પાડી શકે છે? એક રાજાને મહેલ બંધાવવો હતે. ખાતમુહૂર્તના દિવસે રાજાએ સભા ભરી. આ સભામાં રાજા ઉપરાંત તિષી, પ્રતિષ્ઠિત શહેરીએ તથા અમલદારે બેઠા હતા. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે–મહારાજ ! ખાતમુહૂર્તને કેટલી વાર છે? જોતિષીએ કહ્યું કે-પાંચ સોનામહેર જોઈએ છે. રાજાએ કહ્યું કે-આપણી પાસે ઘણે ખજાને છે. ખજાનચી પાસેથી જોઈએ તેટલી સેનામહોરો લઈ લે. જ્યોતિષીએ કહ્યું કે–પાયામાં મૂકવા માટે તે ન્યાયનું દ્રવ્ય જોઈએ, અન્યાયનું–અનીતિનું દ્રવ્ય મૂકીએ તે એની અસર એવી થશે કે-આ મહેલ લાંબો સમય ટકી નહિ શકે. રાજાએ વિચાર્યું કે–આવડી મોટી સભા બેઠી છે તેમાંથી કેઈ ને કેઈની પાસેથી પાંચ ગીનીઓ તે મળી આવશે, એમ ધારી હુકમ કર્યો કે-જેના ઘરમાં નીતિનું દ્રવ્ય હોય તે લઈ આવે. આપણામાં કહેવત છે કે પાપ જાણે આ૫ અને મા જાણે બાપ.” અર્થાત્ છોકરાને સાચે બાપ કોણ છે તે તેની મા જાણે છે અને મેં શા પાપ કર્યો છે તે પિતે જ જાણે. સૌ નીચું મસ્તક કરીને બેસી રહ્યા. આ જોઈને રાજા બેલ્યો કે-“શું મારી આખી પ્રજા અન્યાયી છે? જેવો હું તેવી મારી પ્રજા !” કેઈએ રાજાને કહ્યું કે–અમુક Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ગૃહસ્થ પાસે નીતિનું દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી મેક્લીને તેને ખેલાવી મંગાવ્યેા. તે ગૃહસ્થ ગાડીમાં ન બેઠે, પણ પગે ચાલતા રાજા પાસે હાજર થયા. હાથ જોડીને તેણે રાજાને પ્રાથના કરી કે-શે। હુકમ છે?” રાજાએ કહ્યું કે- પાંચ સેાનામહેાર જોઈએ છે. ’ તે ગૃહસ્થે કહ્યું કે- મારી પાસે નીતિનું દ્રવ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે–મહેલ વિષયાનું સ્થાન બનશે, મેાટી મેાટી વેશ્યાઓના નાચ-મુજરા થશે, મદિરા-માંસની મહેફીલેા ઉડશે અને બીનગુન્હેગારાને પણ પીડવાનું કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારું દ્રવ્ય ન વપરાય. મને માફ્ કરશે! !' પેાતાની સામે પેાતાને પ્રજાજન આવી રીતે ખેલવાની હિંમત કરે તેથી રાજા સ્હેજ આશ્ચય પામ્યા અને આંખ લાલ કરીને ખાલી ઊઠચો ૩–‘તું સાનામડાર આપે છે કે નહિ ?' જોશીમહારાજ ખેલી ઊઠચા કે– રાજાજી હવે તે આ પૈસા પણ અન્યાયના થઈ ગયા, કારણ કે-તમે અનીતિથી લેવા માંગે છે. હવે ખાતમુહૂત્ત વીતી ગયું છે માટે તે વાતને જવા દો.’ રાજાને મનમાં એમ થયું કે–જોશીમહારાજ નીતિ– અનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે ખાટી, તેની મારે પરીક્ષા કરવી જોઇએ. એ પ્રમાણે વિચાર કરીને તેમણે પાતાની એક મહેાર અને પેલા ગૃહસ્થની એક મહાર-એમ બન્ને મહારા દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકું તે તેની Page #222 -------------------------------------------------------------------------- ________________ પારસાશિક લેખસ ગ્રહ [ ૨૦૩ અસરની મને ખખર પડે. એવા ખ્યાલ કરીને પરઢિયાના પાંચ વાગે એક મચ્છીમાર માછલાંના ટોપલા લઈ ને આવતા હતા તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દ્વીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મચ્છીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયા. તેના મનમાં થયું કે આજે મને વેપાર કરવાની જરૂર નથી. સીધા જઈને તે માછલાંને ધીરે રહીને પાણીમાં નાંખી આવ્યેા. વળતાં તેણે એક રૂપીઆનું અનાજ, ગાળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રોકડા લીધા. તેને વિચાર આવ્યે કે-હું શા માટે પાપ કરું ? હું ગમે તે ધંધા કરીશ, પણ હવે મારે પાપી ધંધા તેા ન જ કરવા. આવી રીતે તે પાપી ધધા છોડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એના કુટુબને પણ એ જ વિચાર થાય છે કે-આટલા રૂપીયામાં તે આપણા ૨-૩ મહિના નીકળી જશે. ત્યાં સુધી કાઈ ને કાઈ મજુરી શેાધી લઇશું. શા માટે હવે આ પાપી ધધા કરવા ? આ પ્રતાપ હતા એ નીતિના દ્રવ્યના, હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયા. ત્યાં જઈને જૂએ છે તા એક ચાગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત અન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ ચાગીની સામે આસ્તેથી પેલા દિવાન રાજાની ગીની મૂકી ઢે છે. ઘેાડી વાર પછી ચેગી સમાધિમાંથી જાગ્રત થાય છે. સૂચના પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચકિત અને છે. આ ગીનીના પ્રકાશ ચેાગીની નજરે પડતાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેના વિચારમાં પરિવતન થવા માંડયું. તેણે સ્વતઃ ખેલવા માંડ્યું કે- ગામના લેાકેા ગાંજો પીત્રા માટે એ પૈસા નથી આપતાં ત્યાં આ સેાનામહેાર કચાંથી? ખરેખર, આજે ઇશ્વરે મારા ઉપભેાગ માટે ગીની મેાલી છે. મારી આખી જીદગીમાં મે' તેને જોઈ નથી. ' એવા વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષોંના જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું. બીજી એક દૃષ્ટાંત કથાનુયોગ ગ્રંથમાં આવેલું યાદ આવે છે કે-એક ખાર વ્રતધારી શેઠ હતા. પેાતે દ્રવ્યાપાજ ન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સંઘરાતી નહેાતી. શેઠ પાતે ધર્મિષ્ઠ હાઈ એક વાર સામાચિક લઈને બેઠા હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે મેલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સ૫વિલપ થવા માંડયાં. રસેાઈ ભાવી નહિ. શંકા વ્યક્ત થઈ કે આજે ગમે તેમ હા પણ રસાઈમાં કાંઈ પણ અનીતિનું દ્રવ્ય વપરાયું લાગે છે. પેાતાની સ્ત્રીને પૂછ્યું કે-આજે રસાઈ કાના દ્રવ્યથી ખનાવી છે? શેઠાણી વિચારમાં પડી કે-બધી વસ્તુઓ આપણા ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે! ઊહાપાહ કરતાં યાદ આવ્યું કે-પાડાશીના ઘર પાસેથી પેતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે આવી રીતે હું દેવતા પાડવા એક છાણું લાવેલી તેનાથી આ સેાઈ અની છે. શેઠની શકા ખરી પડી અને પેાતાની સ્રીને શિખામણ આપી કે આવી તુચ્છ વસ્તુ પણ અનીતિમય હાઇ આહાર અશુદ્ધ Page #224 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૫ બને છે અને તેથી મને આહાર ઉપર રુચિ થઈ નહિ. અહીં શેઠની સ્ત્રીએ કઈ પણ જાતિના ચેરીના અધ્યવસાય વિના છાણ જેવી કિંમતરહિત દ્રવ્યથી બનાવેલી રાઈ જ્યારે અશુદ્ધ નિવડી, ત્યારે જે અનીતિમાં જ જીવન પસાર કરી રહ્યા છે તેઓના માટે તે પૂછવું જ શું? આ પ્રમાણે નીતિ-અનીતિનું દ્રવ્ય બુદ્ધિમાં પરિવર્તન કરે છે. જે અનીતિનું દ્રવ્ય હંમેશાં પિતાના પેટમાં નાંખે છે, તેમને ખબર નથી પડતી કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. હવે ન્યાયસંપન્નવિભવ કેને કહેવાય? તે ટૂંકામાં પણ જુદી જુદી રીતે વિગતથી વિચારી જોઈએ, કે જેથી ખ્યાલમાં રહે કે-શું કરવાથી ન્યાય અને અન્યાય ગણાય? સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહિ. એક ભાવ કહી બીજે ભાવ કહે, ઉચિત રીતે નફો નહીં લેતાં રૂપીએ ત્રણ-ચાર આના કે તેથી વધુ નફે લે, સટ્ટાને વેપાર કરે, નેકર યા મજુરને મહેનતાણા પ્રમાણે પગાર-પૂરી મજુરી નહિ આપતાં તેની ગરજ જોઈ એછું આપવું એ સર્વ અન્યાય તરીકે ગણાય છે. નોકરી કરતાં ધણીના સેપેલા કાર્યમાંથી પૈસા ખાવા નહિ, લાંચ ખાવી નહિ, એછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહિ, વ્યાજવટંતર કરનારે સામા ધણીને છેતરીને વ્યાજના પૈસા વધારે લેવા નહિ, માલ સેળભેળ કરીને વેચ નહિ, સરકારી નોકરી કરનાર મનુષ્ય વહાલા થવા માટે લેકે ઉપર કાયદાવિરુદ્ધ જુલ્મ ગુજારે નહિ, મજુરી યા કારીગરીને ધંધો કરતાં રાજ લઈ કામ બરાબર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કરવું-ખાટું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતા હાય તા પાતાથી વિરુદ્ધ મતવાળાને દ્વેષબુદ્ધિથી ગેરવ્યાજખી ગુન્હેગાર ઠરાવવેા નહિ, કોઇ માણસે આપણું બગાડવું હોય તે દ્વેષથી તેના ઉપર ખોટા આરોપ મૂકવા નહિ અથવા નુકશાન કરવું નહિ, કાઈને ખાટું કલંક દેવું નહિ, ધમ અને ગુરુને બહાને પૈસા લેવા માટે ધર્માંમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નાકરની સ્ત્રી સાથે અાગ્ય કર્મોંમાં વતવું નહિ, ધમ નિમિત્તે પૈસા કઢાવી પેાતાના કાર્યમાં વાપરવા નહિ, ધમ સંબધી કા માં વાપરવા માટે પણ ખાટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધ કા માં ફાયદા થતા હાય તે બદલ મનમાં વિચારવું કે-આપણે ધને વાસ્તે જ જી એલીએ છીએ-આપણા કામ માટે જી' ખેલતા નથી, તેથી તેમાં દોષ નથી એમ સમજી ઊંધુંચત્તું કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાના પેાતાના ખાનગી કામાં વાપરવા નહિ, કોઈ માણસ નાત જમાડતા હાય તેની સાથે કાંઈ બિગાડ હાય તેથી તેના વરા અગાડવા કાંઇ લડાઇ ઊભી કરવી, પકવાન્ન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કરવા, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઇ સલાહ પૂછે તેા જાણ્યા છતાં ખાટી સલાહ આપવી નહિં, પાતાના ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી Page #226 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૦૭ નહિ, પેાતાની માન–પ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્મોપદેશ દેવે! નહિ, અન્ય મતવાળા ધર્મ સંબંધી ખરી વાત કહેતા હાય, એમ છતાં ‘એ ધમ વધી જશે ’–એમ જાણી તે વાર્તા જુટ્ઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પાતે અવિધિએ પ્રવતતા હાય અને બીજા પુરુષને વિધિથી વતા જોઈ તેના ઉપર દ્વેષ ધારણ કરવા, તે અન્યાય છે. દાણચારી કરવી, ટાંપની ચારી કરવી તેમજ ખરી પેદાશ છૂપાવી થાડી પેદાશ ઉપર સરકારને કર આપવા, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવંતા સાધુમુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્માંનાં અવવાદ ખેલવા નહિ તથા કન્યાના પૈસા લઈ પેાતે વિવાહ કરવા નહિ. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સ ત્યાગ કરીને વ્યાપાર કરવા અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવવા, તે માર્ગાનુસરીનું પ્રથમ લક્ષણ છે. આ એક જ લક્ષણ સમુચિત રીતે આવે તે માર્ગાનુસરીના બીજા લક્ષણા પણ સાંકળના અકાડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હંમેશાં યાદ રાખવાનું કે-આ દુનિયામાં આપણે એક ગુણ સવારો ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તે બીજા સદ્ગુણા પણ તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે-કાઈ માણસ સાથે પ્રમાણિપકણું ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે, તા તે કદી હિંસા કરે નહિ, અસત્ય ખેલે નહિ-એ સવ મહા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પાપિ પતી જાય છે, કારણ કે તેની ઊંડી વિચારણા ચાલે તે તેને જણાઈ જાય છે કે આ સર્વ કૃત્યને પણ અપ્રમાણિકપણામાં જ સમાવેશ થાય છે. મનુષ્ય પાંચ-સાત બાબતને ન વળગતાં આ એક જ ગુણને ગમે તે ભેગે વિકસાવવા પાછળ જે આખી જીંદગી અર્પણ કરે, તે તે સર્વ પ્રકારના ઐહિક અને પારલૌકિક લાભ મેળવી શકે છે. ગૃહસ્થને આ (માર્ગાનુસારી) સામાન્ય ધર્મ છે. આ ગુણે આવ્યા પછી જ વિશેષ ધર્મ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમકિત પણ આ માર્ગનુસારીના ગુણે આવ્યા હોય તે જ આવે, અન્યથા શુદ્ધ દેવ-ગુરુધર્મને માનતે છતે મિથ્યાત્વી સમજ, કારણ કે-જેને દેવ-ગુરુ-ધર્મ માને છે, તે દેવે, ગુરુએ કે ધ માર્ગોનુસારીથી વિરુદ્ધ વર્તવાની આજ્ઞા જ કરી નથી. તે પછી જે તે દેવ-ગુરૂ-ધર્મને માનતે છતે તેમની આજ્ઞાને, કાયદાને, નિયમને ન અંગીકાર કરે, તે તે પુરૂષ વસ્તુતઃ દેવ-ગુરૂધર્મને માનતો કેમ કહી શકાય? જરા ઊંડી બુદ્ધિએ વિચાર કરવાથી આ સમજી શકાય તેવું છે. આ સામાન્ય ગુણે આવ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી અને સમ્યકત્વની પ્રાપ્તિમાં તે શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની માનીનતા સમાઈ જાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ ચાગ—મીમાંસા [ પ્રસ્તુત લેખ એક વિદ્વાન મુનિવર્યશ્રીની નોંધ ઉપરથી સંગ્રહિત છે. તેમાં મેં કેટલાક શબ્દો તથા વાયેાના યથાસ્થાને ઉમેરા કરી યથામતિ સંકલના કરી મૂકેલ છે. પેાતાની વાસ્તવિક દશાનું ભાન કરાવે તેવા અતીવ ઉપયેાગી જણાયાથી આ લેખ તરીકે પ્રસિદ્ધ કરાય છે. યાગ પરત્વે શાસ્ત્રીય દૃષ્ટિએ અબાધિત વિમર્શ વિશિષ્ટ વિચારને સ્થાન હેાઈ લેખનું નામ ‘યેાગ–મીમાંસા' રાખ્યું છે. સં] [ ૨૦૯ ‘ મુખ્યત્વેળ નૌયળામાં નોનો' જેના ચગે આત્માનું મુક્તિ સાથે ખરાખર યાજન થાય, તે ‘· ચાગ ’ કહેવાય છે. એ આચારરૂપ પણ હાય અને પરિણામરૂપ પણ હાય. જે આચારરૂપ ચાગ છે, તે કયાગ કહેવાય છે અને જે પરિણામરૂપ ચાગ છે તેને જ્ઞાનયાગ કહેવાય છે. કયાગમાં આચારની ભૂખ્યતા અને પરિણામની ગૌણુતા છે અને જેમાં માત્ર પરિણામની જ મુખ્યતા છે તે જ્ઞાનયેાગ કહેવાય છે. કચેાગમાં શુભ ઉપયેગની દશા હૈાય છે, જેને સવિલ્પક દશા કહેવાય છેઃ અથવા તે પ્રવૃત્તિમાગ (અસતુથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તા ભેઢાપાસના કહેવાય છે, કે જેમાં જગત્ માત્રથી પેાતાના આત્મા ભિન્ન રૂપે છે—એવું ધ્યાન કરાય છે. ચાથા ગુણસ્થાનકથી આર’ભી ચાવત્ સાતમા સુધી શુભેાપયેાગ યા તે ભેદોપાસનાની ભૂખ્યતા હોય છે. બાદ અભેદોપાસનાના એટલે કે-પરમાત્મા સાથે આત્માના અભેદ સિદ્ધ કરવા આરલ થાય છે. એટલે કે-નિર’જનિનરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદોપાસના ૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે કે જેમાં બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓ પણ હોતી નથી, માત્ર સમતા યા તે નિવિકલ્પક સમાધિ હોય છે. નિર્વિકલ્પક એટલે માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિષેધ, જેને “શુદ્ધ ઉપગ” કહેવાય છે. એ દશા આઠમાથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. જેના અંતે “ઉજાગરદશા” અથવા તે “પ્રાતિભ” નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જ્યોતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાર્ગને જ “ધર્મમેઘ સમાધિ” યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. ચગના બીજા પણ અનેક ભેદે છે. સ્થાન, વર્ણ, અર્થ આલંબન અને અનાલંબન. પ્રથમના બે ‘કર્મગ” છે, જ્યારે બાકીના ત્રણ “જ્ઞાનગ” છે. આ યોગની શુદ્ધિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયેગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ યેગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય (જે બારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને યોગવૃત્તિસંક્ષય (જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) તેવી જ રીતિએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યરૂપ ત્રણ ભેદે છે, જેમાં ઈચ્છાગ પ્રાયઃ ચતુર્થથી, શાસ્ત્રાગ પંચમથી સક્ષમ પર્યત અને સામર્થ્યોગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામના પણ ધર્મસંન્યાસ અને ગસંન્યાસરૂપ બે ભેદ છે. ચિત્તવૃત્તિને પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાપથમિક ધર્મોને Page #230 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૧૧ સંન્યાસ-ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમા ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થે પ્રયાસ. ચેાગસંન્યાસ એટલે સંપૂર્ણ કાચિક વૃત્તિના નિરોધ, જેને ‘ અાગિ દશા ’કહેવાય છે, જે શૈલેશીકરણનું ફળ છે. એ જ રીતિએ તે તે ચેાગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દૃષ્ટિ ( શુદ્ધ પરિણામજન્ય વિશેષ એધ) એ પણ ચાગ જ છે. આ ચોગાની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઆ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાય છે અને એના પણ પ્રશમ, સંવેગ, નિવેદ અને અનુકંપા કાય છે. ચેાગના વાસ્તવિક કાળ સંયમદશાના કાળ છે. તે પૂર્વે ઉપચારથી ચેાગદશા માની શકાય. સમ્યગ્દર્શનના અસ્તિત્વમાં મૂખ્યતયા પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હેાઈ શકે તથા શાસ્ત્રયાગની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનઅઁધકદશાથી પણ યાગના પ્રાર’ભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં તે અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવર્તી અને નહિ, ત્યાં સુધી એને ચેાગની દશા પ્રાપ્ત જન થાય, એટલું જ નહિ બલ્કે ચેાગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ચાગની દૃષ્ટિએ વાસ્તવિક ચાગઢશાનું શ્રવણ કરવાની પણ ચેાગ્યતા પ્રાપ્ત થાય નહિ. તવિષયિણી જિજ્ઞાસા પણ ચરમાવતમાં જ થાય. જે જીવ ચરમાવતમાં-છેલ્લા પુર્દૂગલપરાવત માં હાય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હાય, તીવ્રભાવે પાપાઁ ન હાય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હાય, અસિિનવેશી ન Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] શ્રી જી. અ. જન ગ્રન્થમાલ હાય અને શાસ્ત્રષ્ટિએ આન્તરધમની અપેક્ષાએ ધના જિજ્ઞાસુ તથા અર્થી ઢાય, તે અપુનબંધક કહેવાય. દૃષ્ટિ એ પ્રકારની છે. એક એષ્ટિ અને બીજી વાસ્તવિકષ્ટિ ચા ચાગષ્ટિ, જે પ્રકાશ ગાઢ મિથ્યાત્વના સહકારથી અત્યંત આચ્છાદિત થએલ છે અને એથી જ જેમાં વિપર્યાસના અતિ સંભવ છે, વિપર્યાસ જ છે, તે ‘આઘદૃષ્ટિ’ કહેવાય છે; કે જેમાં જગત્ મુંઝાયું છે. જ્યારે જેમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે મિથ્યાત્વના વેગ મંદ પડયો છે અને એથી અલ્પ પણુ વિશુદ્ધ પ્રકાશ પથરાયા છે, તે ૮ વાસ્તવિકષ્ટિ ’ કહેવાય છે. એમાં પણુ અંશથી પણુ મિથ્યાત્વના સંપર્કથી રહિત પ્રકાશ તે સ્થિરાદિ છેલ્લી ચાર શુદ્ઘષ્ટિ જ કહેવાય છે. અપુનઐધક દશાના વિકાસમાં દૃષ્ટિના પણ વિકાસ થાય છે. આમ છતાં એ દૃષ્ટિ અવિશુદ્ધ હોય છે, કારણ-મંદ હાવા છતાં મિથ્યાત્વના સંપર્કથી કલુષિત થએલ છે. એ દશામાં મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિ હૈાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંતર શુદ્ધદષ્ટિના લાભ થાય છે. તેના અવધિકાળ કેવળજ્ઞાનની સીમા સુધી છે. સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ બાદ ‘ અપરતત્ત્વ ’ની ( સમવસરણમાં વિરાજમાન શ્રી જિનેશ્વરદેવનું રૂપ તે અપરતત્ત્વ કહેવાય છે. ) જિજ્ઞાસા દિક્ષા થાય છે, જેની સફળતા સપ્તમ ગુણુસ્થાનકે પૂર્ણરૂપે થાય છે. એ દશામાં પ્રવૃત્તિમાગની યા તે શાસ્ત્રયેાગદ્વારા ભક્તિમાર્ગની તથા વચનાનુષ્ઠાનની મુખ્યતા હાઈ વાસ્તવિક નિર'જનનિરાકાર Page #232 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ થહ [ ૨૧૩ સ્વભાવી પરમાત્મસ્વરૂપ પરતત્ત્વની જિજ્ઞાસાવર્ડ ક્રિશા થતી નથી. આમ છતાં શાસ્ત્ર-સાપેક્ષતાએ તે ધ્યાનની પૂર્વભૂમિકા માનવામાં હરકત નથી. ચતુર્થાંથી સપ્તમ ગુણસ્થાનક પર્યંત સાલેખન દશાનું પ્રાધાન્ય હાય છે. એથી ત્યાં સુધી સ્થાનાદિ ચાર ચાગે, તથા પ્રીતિ, ભક્તિ, વચનાનુષ્ઠાન, અધ્યાત્મભાવના, અને ધ્યાનયેાગ, તથા ઈચ્છા, શાસ્ત્રચાગનું પ્રાખત્ય અને ક્ષાયે પામિક ભાવનું અસ્તિત્વ હાય છે. શાસ્ત્રયેાગદ્વારા વચનાનુષ્ઠાનની ક્ષાયેાપમિક ભાવે પૂર્ણાહુતિ થયા બાદ આત્મા અતીવ નિ`ળ અને સંસ્કારી અની જાય છે; તેથી જ એ જેમ પ્રાથમિક દડપ્રેરિત ભ્રમિટ્રુડજન્ય છતાં પુનઃ દડની નિરપેક્ષતાએ જ ઘટજનનમાં સ્વતઃ વ્યાવૃત મની ઘટને ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રયાગની નિરપેક્ષતાએ જ વચનાનુષ્ઠાનની ઉપાસના વિના જ સ્વતઃ શાસ્રયાગજનિત આત્મસાદ્ભૂત સંસ્કારદ્વારા ક્ષાયેાપશમિક પણ ગુણાના વિધ્વંસ કરવા પ્રયાસ આદરે છે; જે સમયે અને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ઠાનની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર સમભાવમાં કે અભેદ ઉપાસનાના યા તે શુદ્ધ નિજ ઉપયાગમાં જ રમણતા રહે છે, જેના પ્રતાપે એ એ અસંગ અનુષ્ઠાનરૂપ બની જાય છે અને એથી શાસ્ત્રમાં જે રીતિએ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વળ્યું હાય, તે રીતિએ પરતત્ત્વની સકલ ચિત્તવૃત્તિના નિરાધ થઈ નિર્વિકલ્પક દશા પ્રાપ્ત થઈ જાય છે; જેના પ્રતાપે રત્નત્રયરૂપ ગુણ તન્મય આત્મસાત્ મની જાય છે. એ દશામાં અપરતત્ત્વના સામથી પરતત્ત્વની દિક્ષા તીવ્ર હાય છે. એને ફલિભૂત કરવા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ } શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા માટે અરુણેાદયકલ્પ પ્રાતિભજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને ‘ધર્માંસન્યાસ ’ ચા તે ‘ ચિત્તવૃત્તિસંક્ષય ’રૂપ ‘સામર્થ્યયાગ’ના કાળ કહેવાય છે. બાદ પરમાત્માના સ્વરૂપના આવિષ્કાર કાળને ફળકાળ કહેવાય છે. એ કાળમાં કાઈ પણ ધ્યાન હતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ જ્યોતિસ્વરૂપ આવિષ્કારાર્થે જે ધ્યાન કરાય અને સર્વથા ચેાગના નિરોધરૂપ જે ફળ આવે, તેને ‘ સર્વે સંન્યાસ ’ ચા તા કાયિવૃત્તિ નિરોધરૂપ ‘ સામ ચેાગ' કહેવાય છે; જેને ‘ અયાગ ’ પણ કહેવાય છે, જેના અસ્તિત્વમાં ઔપાધિક સર્વ ગુણાને વિધ્વંસ થાય છે અને ‘પૂર્ણ બ્રહ્મ ’ના અનંત ગુણમય જ઼્યાતિના પ્રાદુર્ભાવ થાય છે; જેને ઇતર દશ”નકારશ‘નિર્ગુ’બ્રહ્મ કહે છે અને ચૈાતિમાં જ્યાતિના સમાવેશ કહે છે-અભેદ કહે છે. વસ્તુતઃ એ દશામાં સાહજિક અનંત ગુણાના પ્રાદુર્ભાવ થાય છે. , ચેાગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનઐધક દશા છે. યદ્યપિ અપુનમઁધકાદિને પણ જેએ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિના માત્ર એક જ વાર અંધ કરે, તે ‘ સમૃદ્બંધક ’ અને ન કરે તે ‘અપુનબંધક’ કહેવાય છે. સમૃત્બંધક જીવ પણ અપુનમૈત્રકની ચેાગ્યતા સંપાદક છે, જેના સંસાર દાઢ–પુર્દૂગલપરાવર્ત્ત હાય છે, તે જો કે ચરમાવતને પામેલેા નથી, કિન્તુ સમીપવર્તી હાવાથી ભાવિમાં પામવાની તેની ચેાગ્યતા છે. અન’તા પુદ્ગલપરાવર્ત્ત ખપાવી આ સ્થિતિએ-ચરમા વર્તીની સામીપ્યમાં પહેાંચવું એ પણ વિરલ જીવામાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તા અપ્રધાન જ છે, છતાં Page #234 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૧૫ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વ્યવહારવડે અર્થાત્ સદ્નુષ્ઠાનના અભ્યાસરૂપ કિયાએ કરી અને ગીતાર્થ ગુર્નાદિની પારતઋતાએ ભાવિમાં એ અપવર્તનશીલને એગ્ય થવાથી ક્રમિક શુદ્ધિનું પાત્ર બની શકે છે. એ જીને દ્રવ્યસમ્યત્વ અને દ્રવ્ય દીક્ષાની પ્રાપ્તિ કરાવી મુક્તિ માં મોકલ્યાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, તથાપિ મૂખ્યત્વે વેગની ભૂમિકાને પ્રારંભકાળ અપુનબંધક દશાથી છે અને એ જ મૌનીન્દ્ર વ્યવહારમાર્ગને અર્થાત્ માર્ગમાં પ્રવેશને એગ્ય છે. એ અપુનબંધક જૈન પણ હોઈ શકે અને ઈતર પણ હોઈ શકે. શુદ્ધ અનુષ્ઠાનકારી જીના નિરીક્ષણથી જેઓના માનસમાં તે સદનુષ્ઠાનકારી જી પ્રત્યે આદર અને બહુમાન પ્રગટ થાય તથા ભવઉદ્વેગ સહિત શુદ્ધાનુષાનકરણની ઈચ્છા થાય, તે જ અપુનબંધક દશાને પ્રાપ્ત થાય છે. એટલે કે–એ જ લેકર ધર્મની પ્રાપ્તિ માટે અધિકારી બને છે, કારણ કે–તેઓના મિથ્યાત્વની અત્યંત મંદતા થઈ ગઈ છે. એટલે એમનું મન અંશમાં શુદ્ધ બનેલું છે, તેથી જ ધર્મબીજના વપન માટે ચોગ્ય બનેલું છે. ધર્મબીજ ઉપર કથિત મુજબ જ છે. –ઝાર, ૨- frfસ, રૂ-મવિઘ, ક–સરાજ:, ૯fairણા (તત્ત્વની જિજ્ઞાસા), તજ્ઞતેવા જ શુદ્ધાનુEનઝક્ષણમ્ !” આ ધર્મ બીજે કહેવાય છે. આ ધર્મબીજના ઉપાદાન (ગ્રહણ) સમયે જેમ અપ્રમત્ત સરાગ યતિ તેને વિતરાગદશાની પ્રાપ્તિમાં જે અનુભવસિદ્ધ આનંદ અથવા અતિશયને લાભ થાય છે, કારણ કે--તથાવિધ વિશિષ્ટ ક્ષપશમ થયો છે તેવી જ રીતિએ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા " અભિન્ન ગ્રન્થિ જીવને પણ ચરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષચેાષશમના ચેાગે ચાગબીજના ઉપાદાન સમયે કઇ અપૂર્વે માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશચિત આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મસંગ્રહમાં મીત્તયાજ્િ અનુમઐદગમ્યર્થ' ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે—આ ચાગબીજોનું શ્રી જિનેશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનઐધક કરી શકે છે, જ્યારે ઈતરદર્શનાભિમત અપુનઅઁધકમાં તેની ચાગ્યતા માત્ર હાય છે. તે જ્યારે જૈનદર્શનમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનર્ગંધક અપ્રાપ્ત જીવામાં તેા તેની ચેાગ્યતા જ હૈાતી નથી. અપુનમૈધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયેા હતા તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાના અદ્વેષ ( સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મેાક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે દ્વેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ, અકે સંસારના કાર્ગોમાં નિરસતા હાય અને ધૈવતત્ત્વાદિના કાર્યમાં વધુ રસ હૈાય. એ જીવને ત્યાર ખાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; બાદ સદ્ગુરુનું શેાધન, એમની પરીક્ષા, એમના સ્વીકાર, એમની ઉપાસના-આ રીતે કરી એ જીવ *મિક શુદ્ધિ કરે અને વાસ્તવિક ‘ધાગાવ’ચક’ બને. એટલે કે–જિજ્ઞાસા અને અસ્થિત્વભાવે પરીક્ષાપૂર્વક સદ્ગુરુના સમાગમ સાધે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે Page #236 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૧૭ કે આ અને ત્તિનેપુ છુરાસું વિત્તમ્' શ્રી જિનેશ્વરદેવના વિષયમાં નિમળ ચિત્ત કરે, એમના સ્વીકાર કરે અને વિશુદ્ધભાવે એમને પ્રણામાદિ કરે. વિશુદ્ધિ અને કહેવાય છે પૂર્દિ અનુષ્ઠાન જ સંસારમાં અત્યંત ઉપાદેય છે પણ અન્ય ઉપાદેય નથી. ' એથી જ એ અનુષ્ઠાનન્ संज्ञा વિયંમનાતિમ્ ' આહારાદિ દશ પ્રકારની સંજ્ઞારહિત યા તા રોકવાવડે અને પૌલિક ક્ળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે ‘ત્રિશુદ્ધિ ’ કહેવાય છે. ' . ઈતરદર્શીનની અપુનઃર્ગંધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વસેવા ’ કારણુ છે, જે ચરમાવત'ની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચાગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તત્ત્વાની ઉપાસના અર્થાત્ લેાકેાત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સ`પાદક ગુરૂ, દેવ આદિ પૂજ્યવગનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ-એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે. તિદનાભિમત અપુનઐધક તથાવિધ ક્ષચેાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્ણાંક સર્વ દેવાદિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત પુનમઁધક શ્રી અરિહંતાદિને દેવાદરૂપ માને છે અને એની પૂર્વસેવા ચરમાવતની પ્રાપ્તિનો લગભગમાં હાય છે. એટલું વિશેષ કે—અપુનઐધની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સમૃધકની પૂર્વસેવા કારણમાં કાર્ય ના ઉપચાર કરી ઉપરિત હાય છે. આ ઉપરિત વસ્તુ પશુ અવસ્તુ નથી, કારણ કે-ચરમાવત સામીપ્ય છે. સિવાય બીજા જીવા તા દૂરવર્તી હાઇ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા પૂર્વોક્ત દષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અંતિમ ચાર અપ્રતિપાતિની છે. કદાચ શ્રેણિકાદિની માફક સાપાય હેઈ શકે, પણ એમાં માત્ર કાયિક જ દુઃખ હોય, કિન્તુ માનસિક ભાવના તે નિર્મળ જ હોય. એગોમાં પણ સાઝવતા અને નિરાશવતા તથા સાપાયતા અને અના પાયતા હોય છે. જેમાં પાપબંધની શક્યતા હોય તથા કમબંધજનિત દુઃખોની શક્યતા હોય તેને સાશ્રવ અને સાપાય કહેવાય છે. વૃત્તિસંક્ષયાગ તે નિરાશ્રય જ હોય, કેમકે–એમાં અજ્ઞાન કે વિકલ્પજન્ય વૃત્તિઓનું અસ્તિત્વ હોતું નથી. પ્રથમની ચાર દૃષ્ટિમાં અજ્ઞાનબાહુલ્ય હાઈ પ્રતિપાત સંભવિત છે. એમાં અપાય પણ સંભવિત છે. પરંતુ એને અર્થ એ ન થાય કેપ્રથમની ચાર પ્રતિપાતિ જ છે. અન્યથા, અગ્રેતન ચારને લાભ જ થાય નહિ. ચરમાવર્તી જે જીવે ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવી ગયા હોય, તે જ વસ્તુ ત્યા આદ્ય ચાર દષ્ટિઓના અધિકારી બને છે. તે જ શાન્ત ઉદાતાદિ પ્રકૃતિમય હેય, કિન્તુ સુત્વાદિ પ્રકૃતિમય ભવાભિનંદી જીવ આદ્ય ચાર દષ્ટિના વાસ્તવિક અધિકારી બની શક્તા નથી. ભવાભિનંદી જી અચરમાવતમાં નિબિડ મિથ્યાત્વના ઉદયના કારણે વિવેકચનથી પરાંભુખ હોય છે તથા વિપર્યાસ બુદ્ધિમંત હોય છે અને એથી માત્ર કાદર માટે જ ધર્મક્રિયાના આચરનારા હોય છે. એટલે એમનું અનુષ્ઠાન શુદ્ધ હેતું નથી, કિન્તુ કુતર્ક અને તજનિત Page #238 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૧૯ અભિનિવેશથી કલંકિત થયેલું હોય છે. જ્યારે જે જ મિથ્યાત્વની મંદતાના પ્રભાવે કુતર્કથી અને મિથ્યા અભિનિવેશથી દૂર હડ્યા હોય, તેઓ ક્રમશઃ ચરમાવતની નજદિકમાં આવે છે અને ભવિતવ્યતાના પેગે ચરમ યથાપ્રવૃત્તિકરણ પર્યત પહોંચી શકે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટમાં હોવાના કારણે તથા અપૂર્વકરણરૂપ કાર્યનું ઉત્પાદક હેવાના કારણે અપૂર્વકરણ” જ છે. અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પાંચમી સ્થિરાદષ્ટિને લાભ થાય છે, જે સમયે એક્ષપ્રાપક અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રવૃત્તિ થાય છે અને ઔદયિક કર્મના પ્રભાવે વિષયાદિને ઉપભેગા થવા છતાં તે હેયતા માનીને જ નિરસભા થાય છે. આ બન્નેને અનુક્રમે “સપ્રવૃત્તિપદાવહ (શાસ્ત્રાવિરૂદ્ધ પ્રવૃત્તિથી પ્રાપ્ય જે મેક્ષપદ તેનું પ્રાપક) તથા વેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. અામ સ્ત્રો કાર = ચત્તા ઘરે ગુમારે ૨n afસ-મારા ફોઈ ક્ષતિ સત શાઘમ” પ્રથમની ચાર દૃષ્ટિમાં “અવેદ્યસંવેદ્યપદની તથા પ્રકારની ઉબણતા-ઉગ્રતા હોવાના કારણે વાસ્તવિક નિર્મળ હેતે નથી, માત્ર “શ્રુતજ્ઞાન” માની શકાય; જેને સકલ શાસ્ત્ર-અવિધિ-અર્થનિર્ણાયકજ્ઞાન તરીકે માનવામાં આવે છે, કિંતુ પદાર્થગ્રાહિ માત્ર જ્ઞાન તે નિબિડ મિથ્યાષ્ટિ એને જ હોય. તેવું જ્ઞાન અપુનબંધકાદિને ન હોય; છતાં પ્રમાણુનયનિક્ષેપાદિથી યુક્ત મહાવાકયાર્થરૂપ સૂક્ષમ યુક્તિગમ્ય “ચિંતાજ્ઞાન પણ ન હોય, તેમજ તાત્પર્યગ્રાહિ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ( ઐદ પર્યોરૂપ સત્ર હિતકારી તથા સનુષ્ઠાનમાં પ્રવત ક ભાવનાજ્ઞાન પણ ન હેાય. એ તે સમ્યગ્દષ્ટમાં જ હાય. ચપ માસતુષાદિવર્તી સમ્યગ્દષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનના અભાવ અનુભૂત થાય છે, તથાપિ ગીતા ગુર્થાંના પારતંત્ર્ય હાવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ હાવાના કારણે એએમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી. " મુક્તિના વાસ્તવિક અદ્વેષગુણ પ્રગટ થયા બાદ અપુનમઁધકાદિ કથંચિત્ પૌદ્ગલિક સુખની અપેક્ષાએ ધમ ક્રિયાના કરનાર છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પર ંતુ તદ્ભુતુઅનુષ્ઠાન રહે છે; કારણ કે-એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થાત્-એનામાં પ્રજ્ઞાપક ગુરૂના ચેાગમાં ધમ દેશનાના શ્રવણુ ખાદ પ્રજ્ઞાપનાની ચેાગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હૈાવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યાદિની ઇચ્છાથી તે તે ચેાગ્ય જીવાને રહિણ્યાદિ તપનું વિધાન પણ કરવામાં આવ્યું છે. વાસ્તવ્ય અદ્વેષગુણ પ્રગટ થયા માદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરાતું હાય અથવા તા જે પરંપરાએ મુક્તિનું કારણ મનતું હાય, તે અનુષ્ઠાનને ‘તદ્ભુતુ અનુષ્ઠાન’ કહેવામાં આવે છે. અર્થાત્-આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા–સદૃનુષ્ઠાન થાય તેને તદ્ભુતુ અનુષ્ઠાન કહેવાય છે. જ્યારે મિથ્યાત્વ અતિ મ થઇ જાય, ત્યારે મિત્રાદિ દૃષ્ટિએ પણ અપુનમઁધકાદિ પ્રકારે માભિમુખ કરી ભાવના કારણરૂપ ‘દ્રવ્યયાગ' મને છે અને મેાક્ષનું ચેાજન કરે Page #240 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૧ છે. ચરમાવર્તી હોવાથી વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત થઈ છે, એથી ભદ્રક પરિણતિમાન અપુનબંધક-મિથ્યાદૃષ્ટિનું મોક્ષના ઉદ્દેશથી સેવાતું દ્રવ્યાનુષ્ઠાન પણ ભાવનું પ્રાપક હાઈ શિવરાજર્ષિની જેમ રેગ્ય છે. અચરમાવર્તમાં અનામેંગે યા તે વિષર્યાસે જે અનુકાનનું સેવન કરવામાં આવે, તે અનુષ્ઠાન મૂખ્યતયા લોકાનુષ્ઠાન યા તે “આઘાનુષ્ઠાન” કહેવામાં આવે છે. એમાં પણ ભવાભિનંદી જે ક્રિયા કરે, તે તે ગની વિધિની જ હોય છે. આ જ કારણે અચરમાવર્તને ધર્મની દષ્ટિએ બાલ્યકાળ કહેવાય છે. એમાં અનંત વાર પણ કરાતી ધર્મક્રિયા તુચ્છ અને નિષ્ફળ માનવામાં આવી છે. જે દ્રવ્યક્રિયા તુરછ માની કાયકલેશજનિક માની છે તે અચરમાવતની સમજવી, જ્યારે ચરમાવત એ ધર્મ માટે નવનીતકલ્પ છે અને “વૈવનકાળ છે. એમાં આચરાતા અનુષ્ઠાને અપુનબંધકાદિદ્વારા વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં મુક્તિના કારણ બની જાય છે, કારણ કે એ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનના કારણ બને છે. એથી જ એ દ્રવ્યરૂપ છતાં તુચ્છ નથી, કિન્તુ આદરણીય છે. એથી જ ભાવાજ્ઞાના પાલનની વાસ્તવિક ગ્યતા સમ્યકત્વ લાભનંતર હોવા છતાં કારણરૂપે અપનબંધકાદિમાં પણ માનવામાં આવેલ છે. દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન-અપ્રધાન બે ભેદ છે. ભાવના કારણને પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, જ્યારે અંગારમÉકાદિ અચરમાવર્તીનું દ્રવ્યાનુષ્ઠાન ભાવનું કારણ નહિ હોવાથી અપ્રધાન અર્થમાં દ્રવ્ય છે. આ અપ્રધાનતા “મgયોગ સર્વ' એ નિયમાનુસાર સમજવી. Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અપુનઐધક જીવમાં એવી ચાગ્યતા પ્રગટ થઈ જાય છે કે-તેઓમાં ધમ*બીજનું વપન થઈ શકે છે અને ક્રમિક શુદ્ધિનું પણ તે પાત્ર ખની શકે છે. એથી જ એની તત્ત્વજિજ્ઞાસા તથા શુશ્રુષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સભ્યતયા પરિણમી જાય એવી ચે।ગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાનૢ ભવ્ય હાવાના કારણે હિલેાકની સામગ્રીની સજાવટમાં યા તા પૂર્તિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણસાધક સામગ્રી પ્રત્યે એની ષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હાય છે. પારલૌકિક કલ્યાણનું દશક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હાય છે, એવા તેના અફર નિર્ધાર હાય છે; કારણ કે-એના એવા ખ્યાલ હાય છે કે− ધર્મ વિના કલ્યાણુ હાય નહિ, જ્યારે ધર્મજ્ઞાપકતા એ સદ્યાગમમાં જ સ્થિત છે; એટલે ધની આરાધના કરવી હાય તે। શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈ એ. શાસ્ત્રની ઉપાસના એટલે ભગવતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તે જ ધમ થાય. ક્રિ શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તે અધમ જ થાય. જેમ ચક્રવર્તીની આજ્ઞાને ભંગ મહા અનથ જનક અને છે અથવા તા જેમ ઔષધિ અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન અહિતકર અને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય-પાપાદિ તત્ત્વાનું પ્રકાશક છે અને ધર્મ-અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અના દૃષ્ટા વીતરાગનું જ પ્રમાણભૂત હાઈ શકે. અતીન્દ્રિય અથના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને માહ "" ૨૨૨ ] Page #242 -------------------------------------------------------------------------- ________________ પારસાથિક લેખસંગ્રહ [ ૨૨૩ આવરણભૂત છે-અવરાધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તત્ત્વાના સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી, એ સાક્ષાત્કાર વિના પારલૌકિક અનુષ્ઠાનાનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તથિ જીવાને એ અનુષ્કાનાના જ્ઞાનરૂચિ અને ઉપાસનાદિ શકય નથી. એ નિરૂપણમાં અસત્યની સ’ભાવના રાગદ્વેષાદ્રિ ઢાષાના અસ્તિત્વમાં હાઈ શકે. સજ્ઞના નિરૂપણમાં એ દ્વેષાનું આંશિક પણ સંભાવન ઘટી શકે નહિ, કારણ કે-તે દાષાના આસૂલચૂલ પ્રવસમા જ સજ્ઞતાના પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામેાહના પ્રાંમલ્ય વિના સનના વચનમાં અનાશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે-શાસ્ત્રદર્શિત માર્ગ પૂર્ણાંક જ તે તે સષ્ઠાનેનું સેવન કરવાથી વાસ્તવિક આરાધન થાય છે, એના દ્વારા ભગવત પ્રત્યે આદરભાવ અને બહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાજ્ઞાના આરાધનની ચેાગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતા જાય છે. પરંતુ શાસ્ત્રપ્રદર્શિ`ત અનુષ્ઠાનનું સેવન કરવા છતાં, જો શાસ્ત્રની સાપેક્ષતા ન હૈાય, પ્રદ્યુત નિરપેક્ષતા હાય અને યથેચ્છ અનુષ્કાનાનું ઉપાસન થતું હાય, તે। એ અનુછાનનું સેવન અજ્ઞાનનિત અને વાસ્તવિક દૃષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું હાઈ મિથ્યાત્વજનન કરી સંસારવ ક બની જાય છે. પુનમઁધકાદિ જીવની દૃષ્ટિ પરલેાકપ્રધાન હાઈ, પરલે કહિતસાધક અનુષ્ઠાનાનું માત્ર શાસ્ત્રપ્રદશ ક હાઈ શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-બહુમાનવંત તથા ભક્તિવંત હાય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] શ્રી જી. અ. જૈત માલા છે. એથી જ અનુષ્ઠાનસેવનમાં શાસ્રલક્ષી હૈાય છે, એટલે એનામાં લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિની અને ભાવાણાના પાલનની પણ ચાગ્યતા પ્રાપ્ત થતી જાય છે. એ અપુનઐધક જીવ મિથ્યાત્વની અતિ મંદતાના પ્રભાવે અસગ્રહથી રહિત તથા ભગવત્કથિત અનુષ્ઠાનામાં દત્તચિત્ત અને ઉપયુક્ત બની ગયેલા હાય છે. માત્ર એને સમ્યગ્દન નહિ હાવાના કારણે વિશિષ્ટ ધ નથી. આમ છતાં શકયતાનુસાર એ જીત્ર અર્થાંના પર્યાલાચક હોય છે, સૂત્ર, અર્થ અને ભગવંત પ્રત્યે આદરશીલ હાય છે, ગતાનુગતિકથી પર હાય છે અને સાચા ગુણેાના રાગી હાય છે. અપાર સ’સારસાગરમાં અનેક દુઃખાને સહુવાવાળા એવા મને મહાપુણ્યે દુલ ભતમ પ્રભુદન પ્રાપ્ત થયું છે’– આ પ્રકારે અપૂર્વ પ્રમાદવાળા હોય છે, તેમજ વિધિનું પૂર્ણુ પાલન નહિ થવા છતાં તેના રસિક ડાય છે, વિધિપૂર્વક અનુષ્ઠાનના પાલક પ્રત્યે બહુમાની હાય છે, વિધિભંગના અતીવ ભીરૂ હાય છે, સાથે જ કના નિયેાજનથી મદ્યભાવે પાપક્રિયાકારક છતાં તીવ્રભાવે અકર્તા હાય છે, તત્ત્વના પરમ શુશ્રૂષ હાય છે, દેવ-ગુદિના યથાસમાધિ સેવક અને પૂજક હાય છે તથા ધર્મના અત્યંત રાગી હાય છે. અતઃ એનું અનુષ્ઠાન અપ્રધાન અથમાં દ્રવ્યરૂપે ગણાતું નથી, કિન્તુ ભાવાજ્ઞાના કારણરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે. જ્યારે સત્કૃષ’ધને પણ શુદિના ચેાગે અસગ્રહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપયુક્ત નહિ હાવાના કારણે ભાવાનાના ચેાગ્યતાવાળા ગણી શકાતા નથી. સાથે જ Page #244 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ ગુણાનુ તેવા જીવાને વાસ્તવ અર્થની પર્યાલાચના, વાસ્ત રાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમાદ, વિધિભગજનિત દુઃખ અને તથાવિધ સ’સારભીતિ નહિં હાવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અમાં-તુષ્ટરૂપ અર્થમાં દ્રવ્યરૂપે સમજવું. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભાગલજનક સમજવું, જે ભાગ લ ભાવિમાં સંસાર અને દુઃખવક હૈાય છે. શુભ અનુષ્ઠાનની સદ્વિષયતાના પ્રતાપે જ અભબ્યાના અનતશઃ ત્રૈવેયકામાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણુગાચર થાય છે. અભવી ભવાભિનઢીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મૂખ્ય કારણ છે; પરંતુ અભળ્યે કરેલું શુભાનુષ્ઠાન મુક્તિઅદ્વેષ રૂપે હાચે છતે સત્કૃત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વગ થી અભિન્નપણે પરિણમિત ડાય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાન રાગપ્રયાજક નથી. અતઃ અલબ્યાની ક્દાપિ પણ મુક્તિ હાતી નથી, જ્યારે ભવ્ય ચરમાવર્તી જીવનું મુક્તિઅદ્વેષત્વ સદ્ભૂત મુક્તિરૂપ હાઇ સઘનુષ્ઠાન રાગપ્રયાજક હાય છે. અર્થાત્ અભવ્યેાને લના વિષયમાં દ્વેષ હેાતા નથી, જ્યારે ભવ્ય ચરમાવર્તીને ફૂલ અને ફળના સાધન પ્રત્યે દ્વેષ નથી હોતા. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હાવા છતાં બન્નેમાં તફાવત જાણવા. ચપિ જેમ પ્રજ્ઞાપક સદ્ગુર્વાદિકના ચેાગમાં પ્રજ્ઞાપ્ય અપુનમઁધકાદિના અસગ્રહત્યાગ પરપરાએ રત્નત્રયીના હેતુ અને છે, માટે અપુનઐધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુ છાન કહેવાય છે; તેમ સમૃદ્ધકાદિના પણ અસહ ૧૫ [ ૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] શ્રી જી. . જન ગ્રન્થમાલા અપવતનશીલ છે, તેા એ પણ રત્નત્રયીનું કારણ બની તે જીવાના શુભાનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-અપુનમઁધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અલ્પકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરૂપ માની શકાય છે, જ્યારે સમૃદ્ધકાદિને ભાવાજ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે તેથી તેમના અનુષ્ઠાનને ભાવાનાના કારણરૂપ માની શકાય નહિ, પરંતુ અપ્રધાન જ માનવું જોઈ એ. ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગ્ રીતિએ રિણમતું નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે. વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિય હોય છે, તાત્ત્વિક ધમ પ્રત્યે અરૂચિ હોય છે અને સત્સમાગમ હોતા નથી; એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરાતું અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર અની જાય છે. એ જીવાની પરલાક સામે દૃષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યેષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવાને સુખમાં જ સુખની ભ્રમણા થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શેાધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા-અચરમાવર્તી જીવેાનું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપે બની શકે નહિ માટે જ એ અનુષ્ઠાન તુચ્છ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનઐધકાદિના ( આદિ શબ્દે માભિમુખ, માર્ગ પતિત ગ્રતુણુ કરવા જે પુનર્મ Page #246 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૨૭ ધકની જ દશાવિશેષ છે.) મિથ્યાત્વની મંદતાના પ્રતાપે અસગ્રહને ત્યાગ થવાથી, આચરાતા અનુષ્ઠાને ભાવાજ્ઞાના કારણરૂપ બનતા હોવાથી તથા નિર્મળ બેધના અભાવમાં વિશિષ્ટ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યરૂપ કહેવાતા છતાં અનુમોદનીય છે તથા ક્રમશઃ વિકાસક પણ છે. ભાવાજ્ઞા એટલે સમ્યગ જ્ઞાનપૂર્વક ભગવત્કથિત અનુષ્ઠાના આચરણની શુદ્ધ પરિણતિ. એ પરિણતિપૂર્વક રત્નત્રયીનું વિશુદ્ધ પાલન એ ભાવાજ્ઞાનું પાલન છે. એ પાલન યથાશક્ય હોઈ શકે, કારણ કે-અયથાબલ યા તે શક્તિના અતિરેકથી ક્રિયમાણ આરંભ હાનિકર બને છે; છતાં શક્તિનું પ્રમાદથી ગોપન પણ ન લેવું જોઈએ. એટલે આ રીતિએ શુદ્ધ પરિણતિથી ભાવાજ્ઞાની સન્મુખતાએ પણ જે અનુષ્ઠાનેનું સેવન કરાય, તે વિશુદ્ધ ઉપગ નહિ હોવાના કારણે દ્રવ્યાનુષ્ઠાનરૂપ ગણાવા છતાં અવશ્ય અનુદનીય છે. યદ્યપિ સર્વવિરતિને દ્રવ્યાનુષ્ઠાનની અનુમોદના કેમ હોય?–આ પ્રશ્ન થઈ શકે છે. કારણ કે-સાધુનો અધિકાર માત્ર ભાવસ્તવમાં જ પર્યાપ્ત થએલો હોય છે. તેનું સમાધાન એ છે કે-સાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવકરણમાં પ્રવૃત્તિ કરવાનું નિષેધવામાં આવ્યું છે, પરંતુ એના કરાવણ અને અનુમોદવામાં નિષેધ કરવામાં આવ્યો નથી. જે યોગ્ય પ્રજ્ઞાપ્ય હોય તેને જે વિષયને નિષેધ કરવામાં ન આવ્યો હોય, તે વિષયનું સાધુને પણ અનુમોદન હોઈ શકે છે, પરંતુ જે અગ્ય હોય તેને ભાવિના લાભાલાભની દષ્ટિએ અગર જો નિષેધવામાં ન આવ્યું હોય તો તે અનુમોદનીય બની શકતું નથી. આથી તેવા અધિકારી જીવનું પણ તથાવિધ દ્રવ્યાનુષ્ઠાન પણ અનુ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા મોદનીય જ બને છે. આ જ કારણે “અરિહંતઈયાણું” સૂત્રમાં સાધુ અને શ્રાવક-બન્નેને ઉદેશી કાયોત્સર્ગકરણમાં વંદનાદિ છ કારણે દર્શાવવામાં આવ્યા છે. એમાં સાધુને પૂજા–સત્કારાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેને તે સાક્ષાતકરણને નિષેધ છે; તે પૂજા આદિ નિમિત્તે કાયોત્સર્ગકરણ કેમ સંભવી શકે ? એથી જ સાબીત થાય છે કે-સાક્ષાત કરણ નિષેધ છતાં બીજા યોગ્ય દ્વારા કરાવણમાં અને અનુમોદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ નહિ હોવાના કારણે જ વ્યસ્તવની અનુમોદના હોઈ શકે છે અને એથી જ અપુનર્ભધકાદિના ભાવાત્તાના કારણભૂત બનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમોદના હોઈ શકે છે: કારણ કે-એ જીવમાં ધનંબીજના વપનની યોગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધર્મનું બીજ ભાવાજ્ઞા પ્રત્યે સદ્ભાવ કિંવા બહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તે ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે. જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા છ પ્રત્યે આદર અને બહુમાન પણ ધર્મના બીજ તરીકે વર્ણવવામાં આવ્યા છે; તેમ ભાવાજ્ઞાના કારણરૂપ દ્રવ્યાજ્ઞાના પાલન પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે. જેમ અગ્ય ભૂમિમાં ક્રિયમાણ બીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પ્રાણીમાં ધર્મબીજનું Page #248 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહે [ ૨૨૯ વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વના પ્રબળ ઉદ્ભય હાય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થતા નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કાર્યો લિભૂત થઈ શકતા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે. અપ્રશાંતમતિક જીવના ચિત્તમાં શાસ્ત્રના સદ્ભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે; કારણ કે અયેાગ્ય હાઈ અનધિકારી છે. એથી જ શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદનરૂપ ‘ધબીજ’ એના ચિત્તમાં વાવી શકાય તેમ નથી; છતાં પરીક્ષા વિના ધમ બીજનું વપન કરવામાં આવે તે એ જીવ ધર્માનુષ્ઠાનનું વિપરીતપણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભ્રમણ્ કરનારા અને. જ્યારે જીવમાં પરલેાકપ્રાધાન્યના ભાવ પ્રગટ થાય અને એથી પરલેાકસાધક શાસ્ત્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશયાના શુભ પરિણામ ક્રમશઃ પ્રગટ થાય. એ પાંચેય આશયા કાંઈક બાહ્ય ક્રિયારૂપ હાવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયા કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તુચ્છરૂપે ગણાય છે, ખકે હાનિકર પણ બની જાય. ‘શિક્ષિતાનિ' વિશેષણેાથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ષ્ઠાન ઉપર્યુક્ત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપયેગ યા તે ભાવથી શૂન્ય હોય તેા તુચ્છ ગણાય, ત્યારે અશુદ્ધના તે વિચાર જ શે કરવા ? ધમ બીજની લાયકાતવાળા જીવમાં ધબીજનું વાવે તર થયા બાદ દેશનાદિ દ્વારા જો એનું સિંચન કરવામાં આવે, તે અતમાં સદ્ધમની એટલે લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેાકેાત્તર ધમ વાસ્તવિક નિળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળને વિગમ થતા નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મના પ્રાદુર્ભાવ થતા નથી. રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમના સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા દ્વારા વિગમ થાય છે. એ વિગમ દ્વારા જેટલી શુભ પરિ તિ થાય એટલે કે–જેટલા શુભ સપા થાય, તેટલા અશમાં ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયાગને જ સવિકલ્પ સમાધિ' કહેવામાં આવે છે. એના દ્વારા પુણ્યાનુબધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છેતથા એ રાગાદિના વિગમથી જો ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તે કમની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને શુદ્ ઉપયાગ' કહેવાય છે, જે નિવિકલ્પક દશારૂપ છે; જેમાં એક્ત્વના આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્માંની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચદ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જો અનુબંધી હોય તે ફળજનક અને છે. એના અનુબંધ પ્રણિધાનાદિરૂપ ભાવા Page #250 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૩૧ ત્મક શુદ્ધ આશયદ્વારા થાય છે અને તેથી એને અનુબંધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિના પણ પ્રકષ થાય છે પરંતુ બન્નેની સાનુખ'ધતા ન હોય તેા નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપ ચકપૂર્વક સ્થાનાદિ પંચનું ચથાવિધિ શુદ્ધ પાલન તે ધમ કહેવાય છે અને એને જ યાગ પણ કહેવાય છે. એ આશયપંચક વિના સ્થાન, કે જે મુદ્દાત્રિકરૂપ અને ઉર્ધ્વસન યા તે પદ્માસનાદિક રૂપ છે: વણ, કે જે અસ્ખલિતાદિ પદ્મોપેત અને ‘ત્તિયાત્િ’પયુક્ત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણરૂપ છેઃ અ કે જે વાયા-મહાવાકયા અને ઐદ પર્યાં તત્ચિત્ત, તમન, તલ્લેક્ષ્ય અને તધ્યવસાયરૂપ ઉપયાગાત્મક છે: આલ'બન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે. અથવા જ્ઞાનાચારાદિરૂપ વિષયાત્મક છે અને અનાલઅન, કે જે પડસ્થ, પદ્મસ્થ કે રૂપસ્થસ્વરૂપ આલેખનાત્મક નહિ હોઈ રૂપાતીતસ્વરૂપ નિર’જનનિરાકાર પરમાત્માના ધ્યાનરૂપ છે, એ આદિ નિરક છે. આ પાંચેયની સાÖકતા પ્રણિધાનાદિ ભાવપંચક પર નિર્ભર છે. આ આશયપ'ચક ઉત્તરાત્તર ધમશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. લેાકેાત્તર ધમની એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંતરકાળમાં આ આશયપંચકના લાભ ક્રમશઃ થાય છે. લેાકેાત્તર ધમ–પાપઉદ્વેગ, પાપજુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લેાકેાત્તર ધર્મની સન્મુખતા થતી Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ] શ્રી જી. અ. જૈન ચન્થમાલા નથી અને પાપાકરણ વિના વાસ્તવ ધર્મનું આચરણ પણ થતું નથી. જો કે મૂખ્યતાએ સર્વ શુભાનુષ્ઠાને અને તસાધક શુભ પરિણામને ત્યાગ એ જ વાસ્તવિક “અકરણનિયમ' છે. જ્યાં સુધી તેવી ઉત્કટ દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધર્મ અને અધર્મનું શાસ્ત્રદ્વારા પારમાર્થિક જ્ઞાન મેળવી અને તેવી જ રીતિએ વિશ્વાસ કરી, જે અધર્મનું અકરણ અને ધર્મનું આચરણ કરવું, તે પણ “અકરણનિયમ” છે. આ દશા અપુનર્ણકપણે પ્રાપ્ત થયા બાદ ગ્યતા અથવા પ્રાથમિક ભૂમિકા તરીકે પ્રાપ્ત થાય છે, કેત્તર ધમની પ્રાપ્તિ બાદ એને પ્રારંભ થઈ જાય છે તથા વાસ્તવિક અષ્ટમ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અપુનબંધક જીવ પાપભીરૂ છતાં અજ્ઞાની હોવાથી વાસ્તવિક પાપને ત્યાગી બની શક્યું નથી અને તેમાં પણ અનામેગાદિના કારણે કેટલીક વાર વિરૂદ્ધ આચરણ પણ થઈ જવાને સંભવ રહે છે, છતાં સમ્યગદર્શનને નિકટવતી હોઈ પાપાકરણની રેગ્યતાવાળે થઈ ગયા છે. જ્યારે મિથ્યાત્વના સર્વથા અભાવમાં અર્થ અને અનર્થનું તથારૂપે સમ્યગદર્શનના પ્રભાવથી પ્રકાશન થએલ હોવાથી, વિવેકી સમ્યગદષ્ટિ જીવ નિર્મળ બેધના અથવા તે સદ્ગુરૂની પરાધીનતાના પ્રતાપે ચિત્તથી પાપને કરનારે હોતે જ નથી, માત્ર કર્મના અવશ્ય ભેગ્ય નિજનના પ્રતાપે કાયાથી જ પાપને કર્તા હોય છે. એથી જ તે કાયપાતિ કહેવાય છે પણ ચિત્તપાતિ કહેવાતો નથી અને સાથે જ એને બોધિસત્વ પણ કહેવાય છે. બેધિ એટલે ભગવદુભાષિત ધર્મનું જ્ઞાન, Page #252 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૩૩ તેની શ્રદ્ધા, તદુનુસાર પાપનું અકરણ તથા શુભાનુષ્ઠાનનું કરણ. આવા બેધિપ્રધાન જીવને “બાધિસત્વ કહેવાય છે. આ રીતિએ પ્રથમ કાળમાં ચિત્તથી અને શરીરથી પાપાચરણ થતું તે દૂર થઈ જ્યારે માત્ર કાયાથી જ પાપાચરણ થવા માંડ્યું અને ચિત્તથી મુક્તિની અભિલાષા તથા પાપ પ્રત્યે ધૃણા જારી રહી, ત્યારે પરિણામે કાયાથી પણ પાપાકરણને નિયમ આવી જાય; એટલે ચિત્ત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિ. જે સમયે દુઃખથી ઉદ્વેગ હોતું નથી, સુખમાં સ્પૃહા હોતી નથી, પણ માત્ર કર્મવિપાકના જ્ઞાનપૂર્વક સર્વત્ર રાગદ્વેષરહિત યા તે અહંભાવ કે મમતારહિત “સમભાવ વિદ્યમાન હોય છે. આવી સ્થિતિવાળા જીવને “સ્થિતપ્રજ્ઞ” કે “સમાહિતસત્ત્વ પણ કહેવામાં આવે છે. આ જીવ સમતામાં અને સ્થિરતામાં દઢ બની એ સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિઓનું વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સર્વ આવરણને વિલય થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે; જે સમયે એને કૈવલ્યમુક્ત' યા તે વિદેહી કિંવા “જીવનમુક્ત” કહેવાય છે. એ પરમતત્વને સાક્ષાત્કાર ઔપાધિક ગુણના વિષયાનંતર થાય છે. મતિ, કૃતાદિ ગુણે પણ પાધિક ગુણે છે, કારણ કે-આવરણના સર્વથા વિલયજન્ય નથી, અતઃ આત્માના સ્વભાવભૂત નથી, પરંતુ ક્ષાપશમિક હાઈ વિભાવરૂપ છે. એથી જ એવા ગુણોના વિષયાતર જ પરતત્ત્વ કિંવા જગને સાક્ષાત્ આવિષ્કાર થાય છે. એ આવિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા કારના અસ્તિત્વકાળમાં કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી અને માત્ર સામયિક બંધ હોય છે તથા જગત્ પ્રતિ સર્વથા ઉદાસીન વલણ હોય છે. આવી ઉત્કટ દશા “લાવંચક જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે શુભ ઉપગપૂર્વક શુભ કિયાઓનું દત્તચિત્તે આરાધના થાય છે, ત્યારે એ ક્રિયાઓને ફળને અવંચિત કરવાની અર્થાત્ સફળ કરવાની ચગ્ય દશા પ્રાપ્ત થાય છે; જેના વેગે આત્મરમણતા રૂપ શુદ્ધ ક્રિયામાં સમતા યા તે અભેદ ઉપાસનારૂપ નિર્વિકલ્પ દશામય શુદ્ધ ઉપયોગ દ્વારા રમણતારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ફલાવંચક જીવને જાગર દશામાંથી પણ, કે જે સમ્યગ્રષ્ટિ સંયમી આદિને હોય, તેથી આગળ વધી માત્ર આત્માનુભવરૂપ “ઉજાગરદશા પણ પ્રાપ્ત થઈ જાય છે. જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે પણ શબ્દદ્વારા વાચ્ય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષુદ્વારા દશ્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જકારણ કે તે તે જીવને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કેજેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિ, બલકે જે કલ્પનાથી પણ અલ હોય તે પણ તને અનુભવથી ગમ્ય થઈ શકે છે. એથી જ અનુભવસિદ્ધ તત્ત્વને અપલાપ કરી શકાય નહિ. કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા-અવંચકતા એટલે કે-શાસ્ત્રાનુસારી સદ્દગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દશિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાલ અને યથાશક્તિ સેવન કરવું તે છે. એ કિયા–અવંચતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને Page #254 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૩૫ ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ ‘ઈચ્છાયાગિ’ તે! હાય જ અને એથી જ શક્ય અનુષ્ઠાનાના આરાધક છતાં અશકયના વાંક પણ હોઇ શકે છે; છતાં વાસ્તવિક તા ‘શાસ્રયાગિ’ જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ ‘ક્રિયા--અવચકતા' છે. જેટલા જેટલા અંશમાં ક્રિયા-અવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અશમાં જાગૃતિ દશા પ્રગટ થતી જાય છે. એ જાગૃતિ દશા એટલે મિથ્યાદૃષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યનિત આત્મિક સુખમાં દુઃખની કલ્પનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હાય, તેનાથી પરાર્મુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે ‘અનિદ્રિત દશા” તે છે. વિષયકષાયજનિત સામગ્રીમાં માહિર સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્યજનિત આત્મિક સુખમાં મહિદુઃખ હોય પરંતુ આંતરિક તે। સુખ જ હોય. અર્થાત્ મિથ્યાત્વ અંધ જીવાને માટે જે અન્તસ્ક્રુટ પ્રકાશરૂપ ઝગઝગતા દિન હોવા છતાં નિશારૂપ હાય અને એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની જીવાની અજ્ઞાનરૂપ ‘નિદ્રા દશા' હાય ત્યારે તેવી સ્થિતિમાં જ જીવાની પરિપૂર્ણ જાગૃતિ હોય તે ‘અનિદ્રિત દશા’ છે તથા મૂઢ અજ્ઞાની જીવાની વિષયકષાયનિત સામગ્રીમાં સુખની કલ્પનારૂપ જે જાગૃતિ હોય તે જ સ્થિતિમાં જેનું પરમ ઔદાસીન્ય હાય બલ્કે જેની ધૃણા કે સંસ્થા નિરપેક્ષતા હોય, તે ‘જાગૃતિ દશા' છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નિગેાદ—સ્વરૂપ આ સૌંસારમાં સથી કનિષ્ઠ અવસ્થાને ભાગવનારા જીવા નિગેાદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ ચેાગમાં માત્ર શરીર જ હાવાથી તે શરીર સંબંધી અનંતી પીડા ભાગવે છે, છતાં અત્યંત અવ્યક્તપણું હોવાથી તે પીડા ભાગવતાં સમભાવ સપાદન કરી કમ` ખપાવી શકતા નથી; માત્ર વિપાકાઢયવડે જે કમ ખપે છે તે જ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બધાય પણ છે. પ્રાણી માત્રના કેટલાક કમ પ્રત્યેક સમયે પ્રદેશેાયથી પણ ખપે છે, પરન્તુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી. નિગેાદ એ પ્રકારની છે ઃ સૂક્ષ્મ-નિગેાદ અને બાદરનિગેાદ. ‘સૂક્ષ્મ-નિગેાદ' તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા સમજવા. સૂક્ષ્મ પાંચેય પ્રકારના સ્થાવરે પૈકી માત્ર વનસ્પતિકાય જ નિગેાદ છે અને તે જ એક શરીરમાં અનત જીવપણે રહેલ છે. બાકીના ચાર ( પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાય ) સ્થાવર સૂક્ષ્મજો કે અણ્યાદિક ગુણાવડે વનસ્પતિકાય જેવા છે, પરન્તુ તેઓ પ્રત્યેક શરીરી છે અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે. નિગોદના ખીજો પ્રકાર ‘બાદર-નિગેાદ' છે. તે કદાદિકની માફ્ક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કંદ- મૂળ, લીલકુલ વિગેરેના તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચચક્ષુવાળા જીવેશને દૃશ્ય છે, પરંતુ Page #256 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ’ગ્રહ [ ૧૩૭ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવાની સ્થિતિ છે. નિગેાદ નામ ( અન્ને જાતિમાં) તેના શરીરનું પણ છે. તેવા શરીર અસંખ્યાતા છે અને દરેક શરીરમાં જીવા અનંત હાવાથી તે બધા જીવા અનતા છે. કમ ગ્રંથકારના મતે નવ પ્રકારના અનંતા પૈકી સૂક્ષ્મ-આદરનિગેાદના સર્વ જીવા તેમજ એક નિગેાદમાં રહેલા જીવા પણ આઠમે મધ્યમ અન તાન તે વર્તે છે. કાઈ પણ કાળે જો સર્વાંગને પ્રશ્ન કરવામાં આવે, તેા તેના તરથી ઉત્તર એ જ મળે કે-ખાદર અથવા સૂક્ષ્મ એક નિગોદમાં રહેલા જીવાના અનંતમા ભાગ સિદ્ધિપદને પામેલા છે. માદર-નિગેાદ કરતાં સૂક્ષ્મ-નિગેાદમાં જીવની સંખ્યા વિશેષ છે, એટલે કે અસખ્યાતગુણી છે. માદર જવામાં એક પર્યાપ્તાની નિશ્રાએ ખીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવા હોય છે, જ્યારે સૂક્ષ્મ-નિગેાદમાં તેથી વિપરીતપણું છે; એટલે કે તેમાં એક અપર્ચોપ્તાની નિશ્રાએ અસંખ્યાતા પર્યામા જીવા હાય છે. એ પ્રકારની નિગેાદ પૈકી સૂક્ષ્મ નિગેાદ તે ‘અવ્યવહારરાશિ’ છે. તેમાં એવા પણ અનંતા જીવા છે, કે જે અનતકાળથી તે જ અવસ્થાએ રહેલા છે અને રહેવાના છે. જેઓ કદાપિ સૂક્ષ્મ-નિગેાદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુઢ્ઢામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે. માદર-નિગેાદને વ્યવહારરાશિ' કહેલી છે, કારણ કે તે જીવા વ્યવહારમાં આવ્યા કરે છે. એક વાર સૂક્ષ્મ-નિગેાદરૂપ અવ્યવહારરાશિમાંથી નીકળેલા જીવ ' Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ફરીને સૂકમ-નિગદમાં જાય, તે પણ વ્યવહારરાશિઓ જ કહેવાય છે અને તે અમુક કાળ (અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણીએ) પાછે તેમાંથી નીકળીને બીજી વ્યવહારની જીવજાતિમાં જરૂર આવે છે. વ્યવહારરાશિમાં રહેલા છે સર્વે મેક્ષે જવાના છે એ નિશ્ચય નથી, કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેના અનંત ભાગ જ મેક્ષે ગયેલ છે અને જવાને છે. તેમજ વ્યવહારરાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવે છે, કે જેઓ કદાપિ મોક્ષે જવાના જ નથી. (અભવ્ય છે એથે જઘન્યયુક્ત અનંતે છે) તેમજ અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે-વ્યવહારરાશિમાંથી એક જીવ મેક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે–એ અચળ ક્રમ છે. માત્ર જે છે “જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી, તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) છ મેક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તે તેઓ મેક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીને અભવ્યની કેટે વળગેલા કહેવામાં આવે છે. અનંત જીવે એવા છે, કે જેઓ ત્રસત્વ પામ્યા નથી અને અનંતાનંતકાળ નિગોદમાં સબડ્યા કરે છે. સૂમ-નિગદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશપ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લેક આ જીથી ભરેલું છે. જેમ પુદ્ગલ વિનાને કઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૩૯ પ્રદેશ નથી, તેમ આ જી વિનાનું પણ કેઈ સ્થાન નથી અને “બાદર-નિગદ તે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ છે. સૂક્ષ્મ-નિગોદ અને બાદર-નિગદ એ તે જીવના શરીરનું નામ પણ છે. એક નિગદમાં રહેલા અનંત જીવનું શરીર એક જ હોય છે, તેથી તે જ પણ નિગદના નામથી ઓળખાય છે. સમકાળે ઉત્પન્ન થયેલા તે અનંત જેની શરીરરચના પણ સમકાળે (સર્વ જીવોની એકી સાથે) થાય છે, ઉચ્છવાસ-નિઃશ્વાસગ પુદ્ગલોનું ગ્રહણ અને મૂકવાનું પણ સર્વ જીવેનું સમકાળે એકી સાથે છે. અનંત જીનું ઔદારિક શરીર એક જ હોવા છતાં તેજસ-કામણશરીર તો તે જીવના પોતપોતાના જુદા જુદા હોય છે. દરેક જીવ પોત પોતાની અવગાહનામાં અસંખ્ય આત્મપ્રદેશવાળો હોય છે અને તેના પ્રદેશની સંખ્યા લોકાકાશના પ્રદેશ તુલ્ય બરાબર છે. કઈ પણ જીવ જ્યારે લધુમાં લઘુ અવગાહના કરે, ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશ બીજા અનંત જીવોના દરેક અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે હેાય છે, તે પણ જીવન અને પુદ્ગલેને મળીને રહેવાને સ્વભાવ હોવાથી એકેક આત્મપ્રદેશે અનંતા છૂટા પરમાણુ બેથી માંડીને યાવત્ અનંતા પરમાણુના સ્કંધ અને અનંત જીના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ પરસ્પરને બાધા ર્યા સિવાય રહી શકે છે. (જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાના પ્રકાશ મળી જાય છે તેમ.) તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કવણાઓ લાગેલી હાય છે. તે વગણુાઓ અનંત પરમાણુઓના સ્કંધાની બનેલી હોય છે. આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જીવાના અસંખ્ય અસભ્ય આત્મપ્રદેશા રહેલા છે, તે પણ તેમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ લાલે છે. લેાકને અંતે જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્કુટ કહેવાય છે ત્યાં, કે જ્યાં રહેલા જીવાને ત્રણ દિશિના જ આહાર મળી શકે છે, સ્પના પણ ત્રણ દિશાની જ તેમને હોય છે, ખાકીની ત્રણ દિશાએ અલાક હોય છે, ત્યાં જ ‘જઘન્યપદ' લાલે છે. ત્યાંના પ્રત્યેક આકાશપ્રદેશ ઉપર જીવપ્રદેશેાસથી થાડા હોય છે તે જઘન્યપદ કહેવાય છે. તે જઘન્યપદ્યના જીવપ્રદેશેા કરતાં સર્વ જીવા અસખ્યગુણા હોય છે અને ઉત્કૃષ્ટપદવાળા એકેક આકાશપ્રદેશે તે સર્વ જીવા કરતાં વિશેષાધિક જીવપ્રદેશેા હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાના આહર મળે, ત્યાં ‘મધ્યમપદ’ લાલે છે. ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાનામાં ખડગાળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાને આહાર મળી શકે, ત્યાં જ પૂર્ણગાળા' ઉત્પન્ન થાય છે અને એવા ગાળામાં જ ‘ઉત્કૃષ્ટપદ’ લાલે છે. આ ખ′ડગાળા અને પૂર્ણ ગાળાની નિષ્પાદક નિગેાદ હેવાય છે. ગાળાઓનું ખંડપણું કે અખંડપણું તે અવગાહનાની અપેક્ષાએ નથી પણ સ્પનાની અપેક્ષાએ છે. ગાળક (ગાળા ) તે આકાશપ્રદેશની રચના છે. તેના આકાર ગાળ લાડવા જેવા હોવાથી તે ગાળક કહેવાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૪૧ જ્યાં ઊર્ધ્વ, અધે અને પૂર્વ-પશ્ચિમાદિક ચાર મળી છ દિશાએ લેક હોય છે, ત્યાં પૂર્ણ ળક ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના બનેલા હોય છે. તે પ્રત્યેક ગેળાના એકેક મધ્યબિંદુ તરીકે આકાશપ્રદેશને મૂકીને બીજા મધ્યબિંદુને આશ્રીને અસંખ્ય ગોળાએ એ દિશામાં ઉત્પન્ન થાય છે, તેથી તેવા પૂળાઓ પ્રસ્તુત પૂર્ણળક કરતાં પણ અસંખ્યાતગુણ થાય છે. આવા ગેળા જ્યાં એક-બે-ત્રણ દિશાએ અલેક હોય છે ત્યાં બની શકતા નથી, તેથી તે સ્થાને ખંડગોળા બને છે અને તેથી જ ત્યાં જીવના પ્રદેશે ઓછા હોય છે. તે હેતુથી જ ત્રણ દિશાએ અલકવાળા સ્થાનને “જઘન્ય” કહેવામાં આવેલું છે. આવા એકેક ગેળાના સર્વ પ્રદેશને અવલંબીને અસંખ્ય નિગોદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂર્ણગોળક સદશ જ છે. પરંતુ તે પ્રસ્તુત ગેળાને અનુસરીને બીજા તે ગેળાની બહાર અસંખ્ય ગોળાઓ નિષ્પન્ન થાય છે અને ગેળાઓની સંખ્યા કરતાં નિગોદની સંખ્યા અસંખ્યાતગુણ થાય છે. આવા ગોળકે પ્રસ્તુત ગેળકમાં એકેક પ્રદેશની હાનિ અને એકેક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ-એમ કરતાં જૂદા જૂદા મધ્યબિંદુ ક૨વાથી અસંખ્યાતા બને છે. તે સંબંધી વધારે સમજુતી “નિગેદષત્રિશિકા પ્રકરણમાં આપેલી છે. વ્યવહારને જેટલા પૂર્ણળક છે તેટલા જ ઉત્કૃષ્ટપદ છે. નિશ્ચયનય આ સંબંધમાં એટલું વિશેષ કહે છે કેજ્યાં બાદર-નિગદ કંદાદિ રહેલ હોય તે આકાશપ્રદેશ, Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા માદર–નિગેાદમાંથી અને સૂક્ષ્મ-નિગેદમાંથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગાઢમાં જ ઉપજવાના જીવાના આત્મપ્રદેશેા, તેમજ તે બન્ને પ્રકારની નિગેાદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જીવાના આત્મપ્રદેશે જ્યાં જ્યાં વધારે લાલે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટપદ સમજવું: જેથી ગાળક અને ઉત્કૃષ્ટપદ એ એક સરખા નહિ થાય પણ ઉત્કૃષ્ટપદ ગાળા કરતાં ઓછા થશે. ખાકી માદર-નિગેાદ વિગેરેના આશ્રય વિના તે તેની સમાનતા જ થશે. ગાળા અસંખ્યાતા છે અને પ્રત્યેક ગેાળામાં અસખ્ય નિગેાદ તેા તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. આકી વધતી-ઘટતી અવગાહનાવાળી નિગોદા અસંખ્યાતગુણી છે અને તે પ્રત્યેક નિગેાદમાં અનંતા જીવા રહેલા છે. તે દરેક નિગોદના જીવા સિદ્ધના જીવેા કરતાં અનંતણા છે. સિદ્ધના જીવેા ‘પાંચમે મધ્યમયુક્ત' અનતે છે અને આ એક નિગેદમાં રહેલા જીવા આઠમે અનતે છે. સમક્તિ પામ્યા પછી પતિત થયેલા જીવા, કે જેઓ અધ પુદ્ગલપરાવર્ત્તનની અંદર ફરી સમતિ આદિ પામીને માક્ષે અવશ્ય જવાના જ છે, તેવા જીવા અલભ્ય કરતાં અનંતગુણા છે અને સિદ્ધને અનતમે ભાગે છે. તે પણ પાંચમે અનતે છે. પાંચમા અનતાના અનતા સ્થાના હાવાથી આ સંખ્યા અમાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીવામાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનતે આ કારથી જ ગણી શકાય છે. પુદ્ગલપરાવર્ત્તનના કાળ અનંતા હૈાવાથી અપુદ્ગલપરાવન જેટલા કાળમાં પ્રથમના પડવા જીવા માક્ષે જાય છે અને બીજા લગભગ તેટલા જીવે નવા પડવાઈ થાય છે. ૨૪૨૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૪૩ ક્ષેત્રવિચારણાએ પ્રત્યેક ગળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને અસંખ્ય આકાશપ્રદેશની એકસરખી હોય છે. બાદર-નિગેદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને તેમાં પણ દરેક નિગોદમાં અનંતા જીવે છે. દરેક જીવનું તેજસ અને કામણ-એ બે શરીર જૂદા જૂદા છતાં દારિક શરીર જુદું જુદું નથી. નિગદના જી અનંતકાળ સુધી અતિ દુખિત કેમ હોય છે?—આ સંબંધી વિચાર જણાવવાને કેવળી સિવાય કઈ સમર્થ નથી, તે પણ તેને આશય સમજવા સારુ કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે. નિગદના છે સ્થૂલ આશ્રવ સેવવાને સમર્થ નથી, પરંતુ તે એકેકને વિંધીને એકેક શરીર આશ્રી અનંત રહેલા છે. તે પૃથક પૃથક્ દેહરૂપી ગૃહથી રહિત છે, પરસ્પર દ્વેષને કારણભૂત ઔદારિક શરીરમાં સંસ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્ય અન્ય વિધીને નિકાચિત વૈર બાંધે છે, જે પ્રત્યેકને અનંત છે સાથે ઉગ્રપણે બંધાય છે. હવે જ્યારે એક જીવે એક જીવ સાથે બાંધેલું વૈર અત્યંત ગાઢ હેઈને, એક જીવે અનંત જી સાથે બાંધેલું વૈર અનંતકાળે ભાગવાય તેમાં શું આશ્ચર્ય અને તે ભેગવવાને કાળ અનંત છે. કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી પીડાયા છતાં, આમાંથી કેઈ મરે અથવા જાય તે હું સુખે રહું ને ભક્ષ્ય પ્રમાણમાં કાંઈક વધારે મળે, એવી દુષ્ટ ભાવનાથી એકેક જીવ પ્રતિ અશુભ કર્મ બાંધે છે; તેમ નિગોદ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] શ્રી જી. એ. જેને ચન્હમાલય જીવોના કર્મબંધ વિષે પણ સમજવું. અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ અને જાળ વિગેરેમાં સપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી શ્રેષયુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે. પંડિતે કહે છે કે-“ચારને મરાતે અથવા સતીને. અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જેનારા દ્વેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે, જે ખરેખર અનેક જીને એકી સાથે ભેગવવું પડે છે. એ પ્રમાણે, કૌતુકથી બંધાયેલા કર્મોને વિપાક અતિ દુઃખદાયી થાય છે, તે પછી નિગદના જીએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોને ભેગ (પરિપાક) અનંતકાળ વિત્યા છતાં પણ પૂરે ન થાય તેમાં શું આશ્ચર્ય છે? નિગદના જીવોને મન નથી તેમ છતાં, પરિપાક અનંતકાળ સુધી પહોંચે-એવા કમ શાથી બંધાય છે?-નિગદના જીવને મન નથી, તે પણ અન્યોન્યની બાધાથી દુષ્કર્મ તે ઉત્પન્ન થાય જ. વિષ જાણતાં ખાધું હોય અથવા અજાણતાં ખાધું હોય, તો પણ તે મારે જ. જે જાણવામાં હોય તે પિતે અથવા બીજા ઉપાય કરે તેથી કદાચ બચી જાય, પરંતુ અજાણપણે ખાધેલું તે મારી જ નાંખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંતકાળે પણ ભેગવતાં પૂરું થાય નહિ. નિગોદના જીને મન નથી, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાય. જે કર્મબંધના હેતુ છે, તે હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“વીર્ય બે પ્રકારના છેઃ એક મનચિંતન સહિત (અભિસંધી) અને બીજું મનચિંતન રહિત (અનભિસંધી). Page #264 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૪૫ અનભિસંધી વીર્યથી પણ દરેક આત્મા સમયે સમયે કર્મબંધ કરે છે. જેમ આહારાદિકનું પાચન મનના ચિંતન વિના (અનાગથી) થાય છે, તેમ અનાભેગથી કર્મ પણ બંધાય છે. જીવ કઈ પણ દશામાં વતતે કેમ ન હોય, છતાં તેનાં પર્યાયે તેનાં વીર્યજનિત હે પછી તે વીર્ય અભિસંધી જ છે કે અનભિસંધી, પણ તેથી કર્મ બંધાય છે. કર્મબંધના કારણે મિથ્યાત્વાદિક ચાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે.” જીવ જેમ જેમ ઉપર ઉપરના ગુણ ઠાણે ચઢતે જાય, તેમ તેમ તેને કર્મબંધ ઓછા થતા જાય છે. નિગદના જીવોને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હોય છે, પરંતુ કમને બંધ, ઉદય અને આયુનું પ્રમાણ એ કાંઈ સઘળા એકી સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હોય છે એમ નથી. સરખાય હાય તેમ ઓછાવત્તા પણ હોય. બાદર-નિગેદના જ ચર્મચક્ષુવડે પ્રત્યક્ષ દેખી શકાય છે માટે પ્રત્યક્ષ છે, પરંતુ સૂક્ષ્મ-નિગોદના જીવને તે શ્રી સર્વજ્ઞ જ દેખતા હોવાથી આગમપ્રમાણથી માનવા લાયક છે, કારણ કે–સૂક્ષ્મ-નિગોદ જીવે ચક્ષુના સ્પર્શમાં આવતા નથી. કેટલાક પદાર્થો પ્રત્યક્ષ પ્રમાણથી મનાય છે અને કેટલાક પદાર્થો આગમપ્રમાણથી એટલે આસપુરુષના વચન પ્રમાણથી પણ માનવા જોઈએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનવાવાળા નાસ્તિક જ કહી શકાય. નિદાનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ અને માત્ર કેવળીગમ્ય છે, કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની વાણી ઉપર જ આધાર રાખવાથી સમજાય તેમ છે. અતીન્દ્રિય Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] પદાર્થ માત્ર શ્રદ્ધાવડે જ ગ્રહણ થઈ શકે છે, તે છતાં પૂર્વપુરુષાએ અનેક ગ્રન્થામાં અને સૂત્રેામાં તેમજ તેની ટીકાએમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. સદરહુ નિાદનું સ્વરૂપ એક મુમુક્ષુજન ગુરુગમ સમજેલા, તેમના ઉતારાની લીધેલ કેટલીક નોંધ તેમજ નિગેૠષત્રિશિકા, લેાકપ્રકાશ તથા પ્રસંગતઃ જૈનતસાર વિગેરે ગ્રન્થામાંથી ઉદ્ધરીને અત્ર સ ંક્ષિપ્ત દર્શાવ્યું છે. વિશેષ ખપી જીવાએ તે તે ગ્રન્થે માંચી ગુરુગમદ્વારા સમજવું, શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા '. નિશ્ચય-વ્યવહારથી દૈવ અને પુરૂષા દૈવ અને પુરૂષાકાર જેને લેાકેા પ્રારબ્ધ અને પુરૂષાર્થ કહે છે, તે દૈવ અને પુરૂષાકાર તુલ્ય બળવાળા છે એ નિશ્ચય છે. આત્મા અને પુદ્ગલમાં પરિણમન ધા સ્વીકાર કર્યાં પછી આ એ વિના અવસ્થા ઘટતી નથી. દૈવ એટલે શુભાશુભ ક અને પુરૂષાકાર એટલે જીવને સ્વવ્યાપાર એમ બન્નેને અર્થે છે. એ બન્ને પરસ્પર આશ્રયી છે એમ વ્યવહાર–નયાનુસાર કહેવાય છે. નિશ્ચય-નયાનુસાર તો દૈવ અને પુરૂષાકાર પાતપાતાની પ્રવૃત્તિમાં પોતે જ કારણ છે. અને વ્યવહાર–નયાનુસાર તે બન્ને પરસ્પર સાપેક્ષ વૃત્તિવાળા છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૪૭ નંદન મણિયાર રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામને એક ધનાઢય ગૃહસ્થ રહેતું હતું. એક વખત ભગવાન શ્રી મહાવીરદેવ શહેર બહાર ઉદ્યાનમાં પધાર્યા હતા. ધર્મશ્રવણ અને વંદન કરવા નિમિત્તે ત્યાં શ્રેણિક રાજા તથા બીજા શ્રદ્ધાળુ લોકે ત્યાં આવ્યા. તે વખતમાં એક દદ્રાંક નામને દેવ સભામાં આવ્યું. તેણે વિવિધ પ્રકારે દેવકુમાર અને દેવકુમારીઓને પિતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્યગાયન કરી, પિતાની દેવશક્તિ સર્વ સભાને બતાવી. આ શક્તિ બતાવવાનો હેતુ કાંઈ પિતાની શક્તિ કે ઋદ્ધિનું અભિમાન ન હતું પણ ધર્મના ફળમાં સંદેહ કરનારા જીવને દઢ કરવા નિમિત્તે અને જે પોતાના આત્મબળથી અનંત શક્તિઓ મેળવી શકે છે તે જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે તથા જે મહાપુરુષના બધથી પિતે આ શક્તિને પામ્યું હતું તેની કોઈ પણ ભક્તિ કરવી– આ નિમિત્તે તેને પ્રયાસ હતો. દશાંક દેવ આ પ્રમાણે ભગવાન શ્રી મહાવીરદેવની ભક્તિ, સ્તુતિ, વંદન, નમન કરીને તથા ભગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્રવ્ય-ચંદન આદિનું વિલેપન કરીને, તે દ્રવ્ય સભાને પિતાની શક્તિથી વિષ્ટા ને પરુ જેવા દેખાડી સ્વસ્થાનકે ગયો. ત્યારે જાણવા છતાં પણ સભાના લકને ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછયું કે હે પ્રભુ! આ દેવે આટલી બધી દ્ધિ અને શક્તિ યા શુભ કર્તવ્યથી Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮). શ્રી છ. અ. જેને રથમાલા મેળવી? વાત ખરી છે કે-શુભ કર્તવ્યથી નાના પ્રકારની સદ્ધિસિદ્ધિ મળે છે. જેનું મૂળ લક્ષ્ય તે આત્મવિશુદ્ધિ ઉપર જ હોય છે, પરંતુ જેમ અનાજ નિમિત્તે અનાજ વાવવા છતાં ઘાસ, કડબ વિગેરે સ્વાભાવિક અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીઓ મળી આવે છે, છતાં મૂળ ઉદ્દેશ તે વિશુદ્ધતાને હોવું જોઈએ.” ભગવાન શ્રી મહાવીરદેવે જવાબ આપે કે-“હે ગૌતમ! આ દેવને જીવ રાજગૃહી નગરીમાં નંદન મણિયાર નામે એક ધનાઢય ગૃહસ્થ હતું. એક દિવસ હું અહીં આવ્યા હતું ત્યારે મારે ઉપદેશ સાંભળી તે સમ્યગદૃષ્ટિ પામ્યો હતો. વળી તેણે ગૃહસ્થને લાયક વ્રત-નિયમે મારી પાસે ગ્રહણ કર્યા હતાં. કેટલાક વખત સુધી તેણે આ ગૃહસ્થ ધર્મ સારી રીતિએ પાળે, પણ પાછળથી કુદષ્ટિ-ઉન્માર્ગગમન કરનાર પાંચ ઇદ્રિના વિષયોમાં આસક્તિવાળા મનુષ્યને સંસર્ગ તેને વધારે થવા લાગે અને તેને તેની સમ્યગદૃષ્ટિને પોષણ આપનાર, વૃદ્ધિ પમાડનાર તથા શુદ્ધ માર્ગમાં ટકાવી રાખનાર સાધુઓની-આત્મનિષ્ઠ ગુરુઓની સેબત બીસ્કુલ રહી નહિ. સાધુપુરુષોની સબતના અભાવે તેનામાં. મિથ્થાબુદ્ધિને વધારે થતો રહ્યો અને બુદ્ધિ-સમ્યગ્દષ્ટિ ધીમે ધીમે મંદ મંદ ભાવને પામવા લાગી. કાંઈક મિશ્રપરિણામે તે કાળક્ષેપ કરવા લાગે. એક વખત ઉનાળાના દિવસોમાં તે ત્રણ ઉપવાસપૂર્વક પૌષધ લઈને ધર્મક્રિયા કરતે હતે. ઉપ–સમીપે-વચન Page #268 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૪૯ વાસ=આત્માની સમીપે રહેવું તે ઉપવાસ. ઉપવાસને ખરે આંતભિત અર્થ આત્માની સમીપે રહેવું તે થાય છે અને પૌષધનો અર્થ આત્માને પિષણ તથા પુષ્ટિ આપનાર આત્માની વિશુદ્ધિ કરનાર થાય છે. અનાજને તથા પાણીને ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલે સાંકડો ઉપવાસને અર્થ નથી. તે અર્થ તે ઉપવાસનું બાહ્ય રૂપક છે. વ્યવહારિક અર્થ એ થાય છે ખરે, પણ તેનાં આંતરજીવન સિવાય આ વ્યવહારિક અર્થ ઉપચગી થતો નથી. સમ્યગષ્ટિ જીવમાં તે ઉપવાસનું આંતરજીવન હોય છે. આ આંતરજીવનના અભાવે, બાહ્ય સ્વરૂપવાળે ઉપવાસને અર્થ ચેખા કાઢી લીધા પછી બાકી રહેલા ફેરા જેવો છે. આત્માની સમીપે રહેવું તે ચોખા જેવું છે, ત્યારે ખાવું નહીં તે ઉપવાસને અર્થ ઉપરના ફેરા જેવો છે. આ ફેતરાં ઉપગી છે, ચેખાનું રક્ષણ કરનાર છે, ઉપષ્ટભક છે, પણ ચેખા વિનાના એકલા ફેતરાં ઉપયેગી નથી, તેની કિંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતરજીવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણ કહેવામાં આવે છે. આ શરીર એક રાફડા જેવું છે, ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન ઈત્યાદિ સર્ષ સમાન છે. મારે છે સર્ષ અને તોડે છે રાફડાને, તેથી શું ફાયદો થાય? જેમ રાફડાને તાડના કરાય છે, તેમ અંદરને સર્ષ ઊંડે પિસતું જાય છે. ખરી રીતે કામ-ક્રોધાદિને હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હઠી શકે છે. તેને ભૂલી જઈ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકલા શરીરને શોષી નાખવાથી ઉલટું સાધન નબળું પડી જાય છે. સાધનને નબળું પાડી નાંખવાથી કાંઈઅજ્ઞાન હઠી શકતું નથી. આ નંદન મણિયાર અર્ડમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નબળું પાડતું હતું, પણ તેના કામ-ક્રોધાદિ નબળા પડતા ન હતા; કારણ કે–તેનામાંથી સમ્યગ્દષ્ટિ ચાલી ગઈ હતી અને મિથ્યાષ્ટિ આવી બેઠી હતી. સમ્યગ્દષ્ટિ તે આંતજીવનને ગર્ભ છે. તે ચેખા સમાન છે. તેના અભાવે આ ઉપવાસ કરવારૂપ ફેતરાં શું ઉપયોગી થાય? આમ ઉપવાસથી નબળું પડેલું શરીર બીજે દિવસે ભજન કરવાથી પાછું હતું તેવી સ્થિતિમાં આવી જવાનું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મનુષ્યનું શરીર એકાદ-બે માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે તેના ક્રોધાદિ કષાયે તે ઉપવાસના દિવસમાં પણ પ્રસંગે અધિક દીપી નીકળે છે. આથી આ ઉપવાસથી-એકલા ઉપવાસથી–આત્માની પાસે રહેવા સિવાચના ઉપવાસથી વસ્તુતઃ ફાયદે માલુમ પડતો નથી. બાહ્ય ઉપવાસ આંતરપ્રવૃત્તિમાં આવતાં વિદ–અડચણે દૂર કરવા માટે છે અને ખાવાપીવાને વખત બચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપણું જવાનું થાય છે, આળસ આવે છે, ઊંઘ વધે છે અને વ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાને ઉદ્દેશ બાહ્ય ઉપવાસને છે. ઉપવાસને દિવસે આરંભ ઓછો કરાય છે. ઉપવાસના કારણે પ્રવૃત્તિ-વ્યવહારની બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરાય છે. વિષયની ઈરછાઓ ઉપર કાબુ મેળવાય છે અને આળસ, ઊંઘ, જંગલપાણી અને ખાવાપીવાનો ત્યાગ ઈત્યાદિ કારણોને લઈ Page #270 -------------------------------------------------------------------------- ________________ ---- પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૫૬ બચેલા વખતને ધર્મધ્યાનમાં ઉપયોગ લેવામાં આવે છે. આજે મારે ઉપવાસ છે-એ ભાવનાને લઈ જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતે જીવ અટકે છે, ઈત્યાદિ કારણે બાહ્ય ઉપવાસ ઉપગી છે. પરંતુ આ ઉપયોગીપણું જેની આંતરષ્ટિ ખૂલેલી હોય તેને જ વસ્તુતઃ કામ લાગે છે, જેને આત્માની પાસે રહેવાની પૂર્ણ ઈચ્છા છે તેને ઉપયોગી છે, પણ તે સિવાયનાને તે આ મળેલે વખત પણ સૂત્રાર્થ, પરિસિ, ધ્યાન આદિથી મુક્ત વિકથા-માદાદિમાં નિષ્ફળ જાય છે. સમ્યગદષ્ટિવાળા છે આ ઉપવાસ કરી શકે છે. એકાદ દિવસને માટે પણ આવી પ્રવૃત્તિ કરવાથી ધીમે ધીમે તેના માર્ગમાં આગળ વધી શકાય છે. આ બાહો ઉપવાસને નિષેધ કરવાને અહીં જરા પણ ઉદ્દેશ નથી. ઉદ્દેશ માત્ર સમ્યગ્રષ્ટિ તરફ દેરવવાને છે. સમ્યગદષ્ટિ સાથે આ બાહ્ય ઉપવાસ થયા વિના કેવળ અજ્ઞાનદશાથી દેહને ક્ષીણ કરી નખાય ત્યાં સુધી કરાતા ઉપવાસો એ યોગ્ય નથી તે કહેવાનું છે અને કેવળ આ ઉપવાસને આગ્રહ કરી આંતર્દષ્ટિને ભૂલી જવામાં આવે છે તેને જાગૃત કરવાને છે. સમ્યક, જ્ઞાન, સંવેગ વિગેરે ક્ષાયોપથમિક ગુણો જ્યાં અનુભવાય છે, ત્યાં આત્મશાન્તિ પણ અનુભવાય છે. એ પ્રમાણે સમ્યક તપશ્ચર્યા સેવનારને શાંતિને અનુભવ થાય છે, માટે તપ એ પણ ક્ષાપથમિક ભાવરૂપ છે. નંદન મણિયાર ત્રણ ઉપવાસ કરીને બેઠે હતો, પણ મિથ્યાષ્ટિ હવાથી આ ઉપવાસનું રહસ્ય તેના જાણવામાં ન હતું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેનામાં આત્મશાંતિ ન હતી, તેમજ પૌલિક આશંસા તરફ ઢળેલા હાઈ મિથ્યાત્વ તરફ તેનું સ્થાન હતું અને તેથી તેનું બાહ્ય તપ પણ વખાણવા ચેાગ્ય ન હતું. પૂર્વ સમજાયેલા આધ મિથ્યાષ્ટિઓના વિશેષ પરિચયથી તેનાથી ભૂલાઈ ગયા હતા. આઘસ'જ્ઞાએ પેાતે અમુક ધર્મ પાળનાર છે, એટલે મારે આમ કરવું જાઈએ’-એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી. આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાત્ સદ્ગુરુના અભાવે જીવાને ખરા રસ્તા હાથ લાગતા નથી અને હૃદયની ઊ'ડી લાગણીવાળી પ્રવૃત્તિ વિના તે સત્ય તત્ત્વો આ હૃદયમાં પ્રગટ થતા નથી. સમ્યગદૃષ્ટિ થયા સિવાયની ક્રિયા અંધનની હેતુભૂત થાય છે. વ્યક્ત કે અવ્યક્ત કાઈ પણ આશા કે ઈચ્છાથી તે ક્રિયા કરાય છે. વિપરીત પ્રસગે। આવી પડતાં-દુ:ખદાયી પ્રસંગે આવી મળતાં સમભાવ રહી શકતા નથી અને આર્ત્તરૌદ્ર પરિણામ થઈ આવે છે. આ સ્થળે સભ્યષ્ટિ તેના સઘળા અ લે છે, વિચારદ્વારા વિષયને પણ સમરૂપે પરિગુમાવે છે, દુઃખમાંથી પણ સુખ શોધી કાઢે છે અને પૂકમના ઉદય જાણી આકુળતારહિત ઉદયને વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગ્દષ્ટ રીસાઈ ગયેલી હોવાથી અને મિથ્યાદૃષ્ટિ ત્યાં હાજર હોવાથી વિકટતાના પ્રસંગે તેને પેાતાનું આત્મભાન ભૂલાયું. બનાવ એવા અન્યા કે–ઉનાળાના વખત હાવાથી રાત્રિના વખતે તેને ખૂખ તૃષા લાગી. તેને લઇને વિવિધ Page #272 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ ૨ ૨૫૩ પ્રકારના વિચારો ઊઠવા લાગ્યા. આત્મભાન તે હતું આછુ અને તેમાં તૃષાને લઈ આર્ત્તધ્યાન વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા લાગ્યુંા કે ધન્ય છે તેઆને, કે જેઆ કુવા, વાવ, તળાવા અધાવે છે. ધર્મોપદેશકોએ પણ આને ઉત્તમ ધમ ગણ્યા છે. જેઆ આને ધમ ગણતા નથી પણ તેમાં દોષ બતાવે છે તેઓનું કહેવું મિથ્યા છે. ઉનાળામાં તૃષાતુર થયેલા અનેક પ્રાણીએ પાણી પીને શાંતિ પામે છે. હું એક સુંદર વાવ હવેથી ખંધાવીશ. મને પણ પુન્યબંધ થશે વિગેરે.’ પેાતાના માથે સંકટ કે વિપત્તિ આવી પડવા પહેલાં ખીજાનાં દુઃખા દૂર કરવા માટે જેએ કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પેાતાની સ્થિતિ અને અધિ કારના પ્રમાણમાં પરાપકારના કાર્યોંમાં પ્રયત્નશીલ થાય છે, તેઓ ઉત્તમ ગણાય છે; છતાં પેાતાને તેવી સ્થિતિના અનુભવ થયા પછી પણ જે બીજાનાં દુઃખાને કે હાજતાને જાણતાં થાય છે અને તેને મદદ આપવા પ્રયત્ન કરે છે, તે પણ ઠીક ગણાય છે. નંદન મણિયારની અત્યારની પાણી વિનાની દુઃખી સ્થિતિએ, પેાતાની માફક ગ્રીષ્મૠતુમાં અનેક જીવા પાણી વિના પ્રાણત્યાગ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, માટે તેને મારે મદદ કરવી જોઇએ, એ સ્થિતિનું ભાન કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને માટે તે વિચારા ચેાગ્ય હતા, પણ પેાતે ઉપવાસ કરી, પૌષધ ગ્રહણ કરી, આત્માની નજીકમાં રહેવાના તથા આત્મગુણને પાષણ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ વધવાના પ્રયત્ન કરવા નિમિત્ત બેઠા હતા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નિય કર્યાં હતા-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા સામર્થ્યને સૂચવતા હાય તેવા દેખાવવાળા જે પ્રયત્ન કરાતા હતા, તેને લાયકના-તે વાતને મદદ કરનાર અત્યારના તેના વિચારે ન હતા. એટલે કે-તૃષાના અંગે આત્તધ્યાનના પરિણામ તેમજ વાવ વિગેરે આંધવાના વિચારી આ સ્થિતિમાં તેને ચેાગ્ય ન હતા. વિશેષમાં આ વિચારામાં તેને અઢલાની પણ આશા હતી. ‘હું વાવ બંધાવી અન્યને પાણી આપું તેના બદલામાં પુન્ય અંધાય. તે પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં? કાય કરી ખલે। માગવા જેવું આ કામ હતું. આ વ્યાપાર લેવડદેવડના જેવા હતા. આમાં દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઇચ્છા હતી અને વાવ બંધાવવાનું અભિમાન હતું. આ આશયને લઈને તે કાર્ય આવરણ તાડનાર ન હતું પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું. વાવ, કુવા, તળાવા મનાવવાથી જેમ અનેક જીવા પાણી પીને શાંત થાય છે-સુખી થાય છે, તેમ માછલાં અને નાના અનેક જંતુઓના નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ તથા પારધિ, માછીમાર સાદિ મનુષ્યા તરફથી તેમાં રહેલા જીવાને ઉપદ્રવ પણ થાય છે. એટલે જેમ તે કામ અનેક જીવાને સુખી કરનાર છે, તેમ દુ:ખી કરનાર પણ છે. જો પુન્યનું અભિમાન છે, પુન્ય લેવાની ઈચ્છા છે, તે પાપ પણ આવવાનું જ. આ કારણને લઈને તે ક્રિયા તદ્ન નિર્દોષ નથી, છતાં તે તે ભૂમિકામાં રહેલા જીવાને કરવા લાયકનું તે કાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૫૫ જ્ઞાની મહાત્માઓનું કહેવું એમ છે કે-તમે પરોપકારના કાર્ય ભલે કરા, પણ તેમાં આસક્તિ રાખ્યા વિના કરે, તેના બદલા તરીકે ફળની આશા રાખ્યા વિના નિષ્કામવૃત્તિએ કરી અને લેાકા તમાને ‘સારા કહેશે' એવી ઈચ્છા વિના કરે. મતલમ કે-કેઈ પણ જાતના માન, મહત્ત્વ કે બદલાની આશા વિના જ કાર્ય કરા, તે તે કાર્યાંમાંથી તમને બંધન કરનારા ખીજ નાશ પામશે, તમે તમારી ફરજ બજાવી ગણાશે; પણ જો કાઈ આશા કે ઈચ્છા રાખીને અભિમાનથી કે અજ્ઞાનદશાથી દોરવાઈને કાર્યની શરુઆત કરશે, તે તમે જરૂર ખંધાવાના જ. પછી શુભ કામ હશે તે પુન્યથી અંધાવાના, અશુભ કામ હશે તે પાપથી અધાવાના અને શુભાશુભ હશે તે પુન્ય-પાપ બંનેથી અંધાવાના, એ વાતમાં તમારે જરા પણ સંશય ન રાખવા. નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું કર્યું. ત્યાર પછી પાતાના સંકલ્પાનુસાર તે નગરીના શ્રેણિક મહારાજા આગળ જઇ ભેટથું મૂકી એક મેાટી વાવ બંધાવવા માટે જમીનની માગણી કરી. રાજાએ તેની ઈચ્છાનુસાર વૈભારગિરિ પહાડનાં નીચાણુના પ્રદેશમાં જમીન આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન સુંદર વાવ મંધાવી. તેની ચારે બાજુ અનેક વૃક્ષેાવાળા ચાર અગીચા બનાવ્યા, એક અન્નક્ષેત્ર ખાલ્યું, તેમજ એક ધર્મશાળા અને દેવકુળ મધાવ્યાં. આ વાવમાંથી અનેક મનુષ્યા પાણી ભરતા, ત્યાં સ્નાન કરતા અને વસ્ત્રો ધાતા. ત્યાં વટેમાર્ગુએ વિશ્રાંતિ લેતા અને ગરીબ ભિક્ષુકે। આદિ આશ્રય પણ લેતા. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] શ્રી જી. એ. જેન ચન્થમાલા નંદન મણિયાર અવારનવાર ત્યાં આવતે અને કેના મુખથી આ વાવ આદિ બંધાવનારની પ્રશંસા સાંભળી ખૂશી થતું હતું. સમ્યગ્રષ્ટિ થયા સિવાય ખરૂં નિસ્પૃહપણું આવતું નથી, કરેલ કાર્યને બદલે મેળવવાની ઈચ્છા શાંત થતી નથી અને નિંદા, સ્તુતિ, ખેદ કે હર્ષ થયા સિવાય રહેતું નથી. લોકેના મુખથી કરાતી પિતાની પ્રશંસાથી તે ખૂશી થતો. કેઈ ભિક્ષુકને પિતાની ઈચ્છાનુસાર ત્યાંથી - દાન મળતું ન હતું તેથી તેઓ નિંદા કરતા હતા, જે સાંભળી તે ખેદ પણ પામતે હતો. અહીં આવનાર આત્મદષ્ટિ વિનાના અનેક મનુષ્યને તેને સંગ થતા હર્તે. મહાત્મા-આત્મજ્ઞાની પુરુષ તે કઈક ભાગ્યે જ આવતા હતા અને આવતા હતા તે પણ તેમને ઓળખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની પાસેથી ધર્મશ્રવણ કરવાની, વાવ, બગીચા આદિના વ્યવસાયમાં ગુંચવાચેલ હોવાથી તેને ઈચ્છા પણ થતી ન હતી, વખત પણ મળતું ન હતું. ઘણા લાંબા વખતના આ કુસંગનું પરિણામ એ આવ્યું કે–તેની સમ્યગદષ્ટિ સર્વથા નાશ પામી અને મિથ્યાદષ્ટિ, આત્મપ્રશંસા, વિષયમાં આસક્તિ, કર્તવ્યનું મિથ્યાભિમાન અને ઈષ્ટનિષ્ટથી હર્ષ–ખેદ ઈત્યાદિ વૃદ્ધિ પામ્યાં. આવી સ્થિતિમાં પૂર્વકના પ્રબળ ઉદયથી તેને શરીરમાં વિવિધ પ્રકારના મોટા સેળ રે ઉત્પન્ન થયા. આ બાહા રોગ અને મિથ્યાત્વરૂપ આંતરગ એમ ઉભય રેગથી તેના આર્તધ્યાનમાં વધારો થયે. આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ આસક્તિ Page #276 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૫૭ હતી. અહા ! આ સુંદર વાવ, આ મગીચાઓ, આ દેવકુળ અને ધમશાળા, આ સુંદર હવેલી, આ ધન, માલ, મિલ્કત બધું મૂકીને શું મારે જવું પડશે ? હું વૈદ્યો ! આ રાગના પ્રતિકાર કરી મને મચાવે. તમે માગે તેટલું ધન આપું, પણ કાણુ અચાવે તૂટીની ખુટી ક્યાં છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા પદાર્થોં પર આસક્તિ થાય છે. સમ્ય ષ્ટિ વિચારદ્વારા જાગૃત હેાય છે. આત્મા સિવાય સવ વસ્તુએ તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા ચેાગ્ય માનેલી હોય છે. સમ્યગ્દષ્ટિ થતાં જ સર્વ વસ્તુ ઉપરથી તેણે મા-મમત્વ કાઢી નાખ્યા હોય છે. વિદ્યાના ત્યાગ કરવા તે જેટલા સહેલા અને ઈષ્ટ છે, તેટāા જ આ દુનિયાના સ પદાર્થોના ત્યાગ સમ્યગ્દષ્ટિને સહેલા હોય છે. અહોનિશ આત્મા એ જ તેનું લક્ષમિન્દુ હોય છે. મેહ, મમત્વ, અજ્ઞાન, અભિમાન, રાગ, દ્વેષ ઈત્યાદિ શત્રુઓને તેણે પહેલેથી જ પરાજય કરેલા હોય છે, જેથી આ છેવટની સ્થિતિમાં તેને કાઈ નડતું નથી. તે સર્વ જીવાને આત્મસ્વરૂપ માને છે, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પેાતાના આત્મબળ આગળ એક પણ ટકી શક્તા નથી. વળી જેને નિરંતર સાધુપુરુષોના સંગ હોય છે, તેની આત્મજાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. આ નંદન મણિયારને તેવી ઉત્તમ સંગતિ ન હતી કે-આ છેવટની સ્થિતિમાં પણ કોઈ તેને જાગૃતિ આપે, વાત ખરી છે કે જે મનુષ્ય પહેલાંથી જાગૃત થયા નથી, તે આવી છેવટની પ્રયાણુ વખતની વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શકતે નથી. ૧૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા નંદન મણિયાર આ દેહના ત્યાગ કરી, તે વાવ ઉપરની આસક્તિને લીધે આર્ત્તધ્યાને મરણ પામી તે વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયા. મરણુ વખતની જેવી બુદ્ધિ હાય-જેવી લાગણી હાય, તે પ્રમાણે ગતિ થાય છે. આ છેવટની મતિ પણ જીંદગીના કર્ત્તવ્ય અને લાગણીઓ ઉપર આધાર રાખે છે. પુદ્ગલ ઉપરના માહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં, તે તે સ્થાને ઉત્પન્ન થવું પડે છે. નિધાન ઉપરના મમત્વને લઈ કેટલીક વાર તે નિશ્વાનના રક્ષક તરીકે સાપ કે ઊંદર આદિપણે આ જીવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષા આ છેવટની સ્થિતિ માટે ઘણી ભલામણ કરે છે. તેવા પ્રસગે માહ ઉત્પન્ન કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મેાહ-મમત્વને આછા કરાવનાર આત્મજ્ઞાની મહાત્માઓને પાસે રાખવા. સમ્યગ્દષ્ટ જીવ પેાતે જાગૃત હોય એટલે તેને ખીજા મહાત્માઓની મદદની જરૂર નથી પડતી, છતાં કાંઇક મંદ જાગૃતિ હાય તે। અવશ્ય આત્મજ્ઞાની પુરુષાને છેવટની સ્થિતિમાં પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષા પાસે હાય તે અલૌકિક જાગૃતિ રહ્યા કરે છે. આત્મજ્ઞાની પુરુષ। પણ માયા કે પુદ્ગલાના, માહ કે મમત્વના જરા પણ ભરાંસા રાખી તેને વિશ્વાસે રહેતા નથી. આ દેખાવા સહજ વારમાં આત્મભાન ભૂલાવી દે છે, તેા પછી જીંદગીના મેાટે ભાગ તે દૃશ્ય વસ્તુના ઉપસેાગમાં ગયે! હાય છે તેવા પ્રમાદી જીવા ફેઇ પણ ઉત્તમ આલેખન વગર છેવટની સ્થિતિમાં જાગૃત રહે તે બનવું અશક્ય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ ૨ ૨૫૯ નંદન મણિયાર વાવમાં ગભ જ દેડકાપણે ઉત્પન્ન થયા પછી પાતાના નિત્યના પરિચયવાળી અને વિશેષ આસક્તિવાળી વસ્તુરૂપ વાવને જોતાં, તર્કવિતર્ક ઉહાપાહ કરતાંવિચારણા કરતાં, આવું મેં કાઈ વખતે જોયું છે, તે સંબંધી ધારણા કરતાં, તેને પાછલા જન્મનું જ્ઞાન થવારૂપ જાતિસ્મરણુ ' જ્ઞાન થયું. ઘણા પરિચયવાળી અને થાડા વખતના આંતરાવાળી વસ્તુની સ્મૃતિ જલ્દી થવા સભવ છે. જેમ કોઇ ભૂલાયેલી વસ્તુ આપણને સાંભરી આવે છે, તેમ આ નંદન મણિયારના જીવ દદુર-દેડકાને પેાતાની વાવ દેખી પાછલી સવ વાત યાદ આવી. પેાતાની આ ગતિ થવાથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, તેનું મૂળ કારણ શેાધતાં વાવ આદિ જડ પદાર્થો ઉપરની આસક્તિ સમજાઈ તથા આસક્તિનું કારણ શેાધતાં અસષ્ટિવાળા જીવાના પરિચય અને સ ્ષ્ટિવાળા જીવાના સમ'ધના અભાવ સમજાયેા-ભૂલ સમજાણી. પેાતાના પૂર્વધર્માચા↑ યાદ આવ્યા. તેઓના સચનાથી વિમુખ થવાનું ફળ મળ્યું. હવે પાશ્ચાત્તાપ કરવા નકામા છે. પેાતાની ભૂલ સમજાણી, તે પણ ઓછા આનંદની વાત નથી. ઘણા મનુચૈાને પેાતાની ભૂલ સમજાતી નથી અને કદાચ સમજે તે સુધારતા નથી. હવે તેા જાગ્યા ત્યાંથી સવાર ગણીને પેાતાના માગ શરુ કરવા તે તેને ચેાગ્ય લાગ્યા. તેણે પૂર્વ સાંભબેલ અને તે પ્રમાણે વર્તન કરેલ વ્રત-નિયમે મનથી ગ્રહણ કા, પાતાના સદ્ગુરુ તરીકે વીર પરમાત્માને હૃદયમાં ધારણ કર્યાં, કાઈ પણ સજીવ દેહના આહાર ન કરવાના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] શ્રી જી. એ. જેચન્થમાલા નિયમ લીધે, નિર્દોષ મેલ આદિ ખાઈ આજીવિકા કરવી અને શ્રી વીર પ્રભુનું અહેનિશ સ્મરણ કરી આ જીવન પૂર્ણ કરવું-એવો નિશ્ચય કર્યો. ખરી વાત છે કે થોડા વખતના પણ આત્મજ્ઞાની મહાત્મા પુરુષના સંગને બદલે મળ્યા વગર રહેતું નથી. કર્યું ક્યાંઈ જતું નથી. સમ્યગદષ્ટિ તે સમ્યગ્રષ્ટિ, થડે પણ પ્રકાશ, થોડું પણ આવરણનું ઓછું થવું, તે આ જીવને વિષમ પ્રસંગોમાં પણ જાગૃત કર્યા વગર રહેતું નથી; તે જેને અહોનિશ પુરુષને સંગ અને સમ્યષ્ટિવાળી જાગૃતિ હોય છે, તેઓના આનંદનું, સુખનું અને સ્વરૂપસ્થિતિના ભાન વિષેનું પૂછવું જ શું? તે તે અહેનિશ આનંદમાં જ રાચતા હોય છે. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે-“ગૌતમ! હમણાં હું અહીં આવીને રહેલો છું, તે વાતની ખબર તે વાવમાં પાણી ભરવા અને સ્નાન કરવા ગયેલા લોકોની વાતે ઉપરથી તેણે સાંભળી, જેથી તેના આનંદનો પાર ન રહ્યો. “મારે ધર્મગુરુ! મારે તારક નાથ! અહીં આવેલ છે, જરૂર હું ત્યાં જઉં, તેના દર્શન કરું અને મારું જીવન સુધારું. આ લાગણીથી તે વાવમાંથી બહાર નીકળ્યો. રસ્તામાં મને વંદન નિમિત્તે આવતા શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે દબાઈને તે દેડકે મરણ પામ્યો. તેની ઈચ્છા–તેની આશા-તેના મનેરા મનમાં રહી ગયા. તેણે પિતાના મનને એક તાર મારા દેહ ઉપર નહીં પણ મારા આત્મા ઉપર બાંધ્યું હતું, તે જ તેનું લક્ષ્યબિન્દુ સાધ્યું હતું અને તે મારા ધ્યાનમાં Page #280 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૬૧ એકરસ થઈ ગયો હતે. “કૃપાળુ પ્રભુ પાસે જવું અને મારા ધર્મગુરુનાં દર્શન કરી પાવન થઉં. –આ લાગણમાં મરણ પામી તે દુર્દર (દેડકો) સૌધર્મ દેવલોકમાં મહધિક વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયા પછી તરત જ તેણે વિચાર કર્યો કે--હું અહીં કયા સુકૃતથી ઉત્પન્ન થયે છું? કયા સારા કર્તવ્યથી આ દેવની અદ્ધિ મને મળી છે? અવધિજ્ઞાનથી તપાસતાં તેને પોતાને સર્વ વૃત્તાંત સમજાયો. સર્વ કામ પડતાં મૂકી દર્શનની તીવ્ર લાગણીથી તે અહીં આવ્યું અને વિવિધ પ્રકારના નાટક-દેખાવ દેખાડવારૂપ ભક્તિ કરી, વંદન-નમન કરી, તે દેવ પિતાના સ્થાનકે ગયો. “ગૌતમ! આ દુર્દરાંક દેવના જીવન ઉપરથી આ સભાના લોકોને ઘણું સમજવાનું અને જાણવાનું મળે તેમ છે. કુસંગતિનું પરિણામ અને સુસંગતિના ફળે પ્રત્યક્ષ રીતે આ દેવે અનુભવ્યાં છે. આ જીવને પિતાની અનેક જીંદગીમાં આવા અનેક અનુભવે થયા હોય છે કે થાય છે, તથાપિ જેઓ પિતાની ભૂલ સમજીને તેમાં સુધારો કરે છે, નિરતર સત્સંગતિમાં રહે છે અને આત્મદષ્ટિ જાગૃત કરી તેને છેવટ સુધીને અનુભવ મેળવે છે, તેઓ આ વિષમ સંસારસાગર તરી જાય છે અને જન્મ-મરણનો પ્રવાહ બંધ કરી આત્મશાન્તિમાં સ્થિર થાય છે.” Page #281 -------------------------------------------------------------------------- ________________ - ૨૬૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા શ્રમણોપાસક અંબડ પરિવ્રાજક [શ્રી ગૌતમ અને ભ૦ શ્રી મહાવીરને સંવાદ] શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે ત્રીસમું વર્ષ-ચતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.ચતુર્માસ પૂરું થયે તેઓશ્રી શ્રાવસ્તી આદિ નગરમાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ પધાર્યા અને કામ્પિત્યપુરની બહાર સહસામ્રવનમાં વાસ કર્યો. કોમ્પિત્યપુરમાં અંબડ નામને બ્રાહ્મણ પરિવ્રાજક સાતસે શિષ્યને ગુરુ રહેતું હતું. અંબડ અને તેના શિષ્ય ભ૦ મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક બન્યા હતા. પરિવ્રાજકને બાહ્ય વેષ અને આચાર હોવા છતાં પણ તેઓ શ્રાવકેને પાળવા ગ્ય વ્રત–નિયમે પાળતા હતા. - કામ્પિત્યપુરમાં ઈન્દ્રભૂતિ–ગૌતમે અબડના વિષયમાં જે વાત સાંભળી, તેથી ઈન્દ્રભૂતિ-ગૌતમનું હૃદય સશંક હતું. તેમણે ભગવાનને પૂછ્યું કે-ભગવદ્ ! ઘણા લોકો એમ કહે છે અને પ્રતિપાદન કરે છે કે-અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુરમાં એક જ વખતે તે ઘરનું ભજન કરે છે અને સે ઘરમાં રહે છે, તે તે કેવી રીતિએ? - ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબાના વિષયમાં લેકેનું તે કહેવું યથાર્થ છે. શ્રી ગૌતમ-ભગવદ્ ! તે કેવી રીતિએ ? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ પરિવ્રાજક વિનીત અને ભદ્ર પ્રકૃતિનો પુરુષ છે. તે નિરંતર છટ્સ- છઠને તપ કરી સખ્ત તાપમાં ઊભા રહી આતાપના લે છે. આ દુષ્કર Page #282 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૬૩ તપ, શુભ પરિણામ અને પ્રશસ્ત લેશ્યાશુદ્ધિથી વિશેષ કર્મોને ક્ષયે પશમ થઈ, અંબડને વૈકિયલબ્ધિ અને અવધિજ્ઞાનલબ્ધિ પ્રાપ્ત થઈ છે. આ લબ્ધિઓના બળથી અંબડ પોતાના સે રૂપ બનાવી સે ઘરમાં રહી ભેજન કરે છે અને લેકને આશ્ચર્ય દેખાડે છે. શ્રી ગતમ-ભગવન! શું અંખડ પરિવ્રાજક નિર્ગથધર્મની દીક્ષા લઈ આપને શિષ્ય થવાને યોગ્ય છે? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ મારે શ્રમણશિષ્ય નહિ થાય. તે જીવાજીવાદિ તત્વજ્ઞ શ્રમણે પાસક છે અને શ્રમ પાસક જ રહેશે. તે સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય તથા સ્થૂલ અદત્તાદાનને ત્યાગી, તેમજ સર્વથા બ્રહ્મચારી અને સતેષી છે. તે મુસાફરીના માર્ગમાં વચ્ચે આવવાવાળા પાણીથી અતિરિક્ત કુપ, નદી આદિ કોઈ પ્રકારના જલાશયમાં ઉતરતું નથી. તે ગાડી, રથ, પાલખી આદિ વાહન અથવા ઘેડા, હાથી, ઉંટ, બળદ, ભેંસ, ગધેડા આદિ વાહન ઉપર બેસીને યાત્રા કરતા નથી. તે નાટક, ખેલ, તમાસા દેખતે નથી. તે સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, રાજકથા, ચારકથા તેમજ અન્ય અનર્થકારી વિકથાઓથી દૂર રહે છે. તે લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને સ્પર્શ શુદ્ધાં નથી કરતે. તે તુંબડું, કાષ્ઠપાત્ર અને માટીના પાત્રથી અન્ય અતિરિક્ત લોહ, ત્રપુ, તામ્ર, ચાંદી, સેના આદિ કઈ પ્રકારના ધાતુના પાત્ર નથી રાખતે. તે એક ગેરુઆ ચાદરથી અન્ય બીજું કઈ પણ રંગીન વસ્ત્ર રાખતા નથી. તે એક તામ્રમય અંગુલી (વીંટી) સિવાય અન્ય હાર, અર્ધ હાર, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] શ્રી જી. અ. જૈન ગ્રંથમાલા એકાવલી, મુક્તાવલી, ટીસૂત્ર, મુદ્રિકા, કેયૂર, કું ડલ, મુકુટ આદિ કોઇ પણ આભૂષણ પહેરતા નથી. તે ગંગા નદીની માટીથી અતિરિક્ત અગર, ચંદન, કુંકુમ આદિનું શરીર ઉપર વિલેપન કરતા નથી. તે પેાતાને માટે મનાવેલા, લાવેલા, ખરીઢેલા તથા અન્ય દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તે અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપકર્મોપદેશરૂપ ચતુર્વિધ અનંદ'ડથી દૂર રહે છે. તે દિવસમાં માગધ આઢકપ્રમાણ વહેતા એવા સ્વચ્છ જલને સારી રીતિએ ગાળીને ગ્રહણ કરે છે અને અધ આકપ્રમાણ પીવા તથા હાથ-પગ ધાવાને માટે બીજાએ આપેલા જલને ગ્રહણ કરે છે, કિન્તુ બન્ને રીતે સ્વય' જલાશયમાંથી લેતા નથી, તેમજ તે અબડ અહુન્ત ભગવતા અને તેમના ચૈત્યાને (મૂતિઓને) છેડીને અન્ય તીથિકાના દેવા અને અન્યતીર્થિક પરિગૃહીત અર્હત ચૈત્યાને વંદન-નમસ્કાર કરતા નથી. શ્રી ગૈાતમ-ભગવન્! અંખડ પરિવ્રાજક આયુષ્ય પૂરું કરીને અહીંથી ક્યી ગતિમાં જશે? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંખડ નાના-મોટા શીલવ્રત, ગુણવ્રત, પૌષધેાપવાસપૂર્વક આત્મચિંતન કરતા, ઘણા વર્ષો સુધી શ્રમણેાપાસક વ્રતમાં રહીને, અન્તે એક માસના અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી બ્રહ્મદેવલેાકમાં ધ્રુવપદ પ્રાપ્ત કરશે અને પ્રાન્તે અબડના જીવ મહાવિદેહમાં મનુષ્યજન્મ પામીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. શ્રમણેાપાસક અ’ખડ પરિવ્રાજકના વિષય પરત્વે શાસ્ત્રમાં જે કથન છે, તેના ભાવાથ નીચે પ્રમાણે છેઃ— - Page #284 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૬૫ “ અંખડ સ્થૂલ હિંસાને તજતે, નદી આદિને વિષે ક્રીડાને નહિં કરતા, નાટક-વિકથાદિ અનડને નહિ આચરતા, તુંબડુ, લાકડાનું પાત્ર અને માટીના પાત્ર સિવાય અન્યને નહિ રાખતા, ગંગા નદીની માટી સિવાય અન્ય વિલેપન નહિ કરતા, કંદમૂળ-લાદિને નહિ ખાતા, આધાકર્માદિ દોષદુષ્ટ આહારને નહિ સેવતા, એક માત્ર ધાતુની વીંટી સિવાય અન્ય આભૂષણને નહિ ધારણ કરતા, ગેરુઆ રગના વસ્ત્રને પહેરતા, કાઈ પણ ગૃહસ્થવડે અપાયેલું-વસ્રવડે સારી રીતે ગાળેલું અધુ આકપ્રમાણ જલ પીવા માટે કમંડળવડે શેાધીને ગ્રહણ કરતા, તે જ પ્રમાણે આઢપ્રમાણ જલ સ્નાન માટે ગ્રહણ કરતા, શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે જ એકતિને ધારણ કરતે, પેાતાને સઘળાય જન્મ સફળ કરીને, પ્રાન્તે નજીકમાં સદ્ગતિ છે જેને એવા એક માસની સલેખના કરીને બ્રહ્મદેવલાકને પામશે. ત્યાં દિવ્ય એવા દેવતાના સુખને ભાગવીને, ક્રમે માનવભવ પામીને સયમ-આરાધનાપૂર્વક મેાક્ષગતિને પામશે. ” ધર્મની સાધના જ્ઞાનની સાથે સંબધ રાખે છે, પણ માહ્ય વેષની સાથે નહિ. ખાદ્ય વેષ પીછાન અને સ’યમનિર્વાહનું કારણ માત્ર છે. મેાક્ષપ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હાય છે. પૈાતાથી શક્ય અનુષ્ઠાનમાં રક્ત અને ભગવાન શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે એકચિત્તવાળા શ્રમાપાસક અબડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લેાકાને પરિગ્રહ વિગેરે ખાખતમાં કેટલી હિતશિક્ષા લેવા ચેાગ્ય છે, તે સ્વયં હૃદયગત વિચારે! Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા મતભેદ અને અને ગુણગ્રાહિતા દરેક સ’પ્રદાયમાં વિદ્વાનાના બે પ્રકાર નજરે પડે છે. એક તે આગમપ્રધાન અને બીજો તપ્રધાન. આગમપ્રધાન પડતા હુંમેશાં પેાતાના પર’પરાગત આગમાને સિદ્ધાંતાને શબ્દશઃ પુષ્ટ રીતે વળગી રહે છે, જ્યારે તર્ક પ્રધાન વિદ્વાના આગમગત પદાર્થ વ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળી હાય છે. એટલે કેટલીક વખતે અન્ને વચ્ચે વિચારભેદ પડે છે. એ વિચારભેદ જે ઉગ્ર પ્રકારના હાય છે તેા કાળક્રમે સપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે અને સૌમ્ય પ્રકારના હાય છે તેા તે માત્ર મતભેદ રૂપમાં જ વિરમી જાય છે: જેમાં સ`પ્રદાયના ઇતિહાસનું અવલેાકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદ, મતભેદ, સંપ્રદાયભેઢા અને તેનાં મૂળભૂત ઉક્ત પ્રકારના કારણેા બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણુ આગમપ્રધાન આચાય હતા. તેશ્રીએ જૈન આગમાસ્નાચ પર પરાગત ચાલ્યા આવતા હતા તેને અનુસરી સંગત ભાષ્ય રચવાનું પ્રધાન કાર્ય કર્યું છે, તેમાં જે ત આમ્નાયાનુકૂળ હોય તેના ઉપયોગ પેાતાના સમનમાં પૂરી રીતે કર્યાં છે અને આગમની આગળ જનાર તર્કને ઉપેક્ષણીય ગણ્યા છે. તેઓશ્રીના પુરાગામી શ્રી સૈિન દિવાકર તર્ક પ્રધાન આચાય હતા. શ્રી સિદ્ધસેન દિવાકરના ગ્રંથા મૌલિક-સિદ્ધાંતપ્રતિપાદક અને પ્રૌઢ વિચારપૂર્ણ છે. તેઓ જેમ તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે, તેમ Page #286 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૬૭ જૈનદર્શનના એક અનન્ય આધારભૂત આપ્તપુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પેાતાના સ’મતિતમાં કેવલીને ( સર્વજ્ઞને ) કેવલજ્ઞાન અને કૈવલદર્શન-એ અન્ને યુગપત્ એટલે એકીસાથે થતાં નથી, એ આગમપર પરાના મતથી વિરૂદ્ધ જઈ બન્ને એક જ છે અને જૂદા નથી-એમ તર્કથી સિદ્ધ કર્યું છે; જ્યારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમપરપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનજીના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપરપરાના મહાન્ સંરક્ષક હતા, તેથી તે આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાહમયમાં એળખાય છે. આ પ્રકારના એ આત-મહાપુરૂષમાં મતભેદ–સૌમ્ય મતભેદ હાવા છતાં કેટલી ગુણગ્રાહિતા ને સમભાવિતા હતી, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ જીતકલ્પ સૂત્ર ઉપર, ‘જિતકલ્પ શૂ’િરચનાર શ્રી સિદ્ધસેનસૂરિવરે તેની આદિમાં તેઓશ્રીની જે ગભીરાક સ્તુતિ છ પદ્યમાં કરેલી છે તે આ પ્રમાણે— 66 અનુયાગના–આગમાના-અજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ અને દન-જ્ઞાન ઉપયાગના માર્ગસ્થ ને માર્ગરક્ષકઃ” ૧ કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરે જેમ કમલની ઉપાસના કરે છે, તેમ જ્ઞાનરૂપ મકરંદના પિપાસુ મુનિ જેમનાં સુખરૂપ નિરમાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છેઃ ”૨ 66 Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા tr સ્વ-સમય અને પર-સમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલા વ્યાખ્યાનામાંથી નિમિત થયેલા જેમના અનુપમ યશઃપહ દશે દિશામાં ભમી રહેલા છેઃ "" ૐ cr ૨૬૮ ] જેમણે પેાતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની, હેતુ, પ્રમાણ અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન ‘વિશેષાવશ્યક’માં ગ્રન્થનિષદ્ધ કર્યું છેઃ ” ૪ “ જેમણે છેદસૂત્રેાના આધારે પુરૂષવિશેષના પૃથક્કરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર ‘જીત૫સૂત્ર'ની રચના કરી છેઃ ” ૫ ← એવા સ્વ -પર સમયના સિદ્ધાંતામાં નિપુણુ, સંયમશીલ, શ્રમણેાના માર્ગોના અનુગામી અને ક્ષમાશ્રમણામાં નિધાનભૂત શ્રી જિનભદ્રર્ગાણુ ક્ષમાશ્રમણને નમસ્કાર !” ૬ આત્મચિંતનનું મહત્ત્વ આત્મવાદથી ખીજા બધા વાદ ગૌણ છે. જ્યાં સુધી આત્માને ન ઓળખી શકાય, ત્યાં સુધી આત્માનું અવિચલ સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થ પણ ક્યાંથી થાય ? જ્યારે એ તત્ત્વ યથાસ્થિત સમજાય, તેનું ધ્યાન પ્રગટે, કર્મનું જ્ઞાન થાય, ત્યારે તેને નિવારવા પુરુષાર્થ કરી ખરૂં શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય. બીજી બધી જંજાળા કરતાં આત્મચિત્ત્વન જંજાળને વધુ મહત્ત્વ આપવું. Page #288 -------------------------------------------------------------------------- ________________ પારસાથિક લેખસ ગ્રહ પરમા સૂચક વસ્તુ વિચારસગ્રહ આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણા ખીલવવાને શબ્દાપૂર્વક ધાર્મિક જ્ઞાનની અત્યંત જરૂર છે. શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યાં વિના ભાગરૂપ પ્રકાશ બહાર આવતા નથી અને ભાવરૂપ પ્રકાશ મહાર આવ્યા વિના મનુષ્યને યથાર્થ જ્ઞાન થતું નથી. નવ તત્ત્વના યથાસ્થિત અભ્યાસ સિવાય તત્ત્વશ્રદ્ધા થવી મુશ્કેલ છે. [ ૨૬૯ સમ્યક્ શ્રદ્ધા સિવાય સમ્યગ્ જ્ઞાન થઇ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રદ્ધા અધશ્રદ્ધામાં જાય છે અને અધશ્રદ્ધાથી અથવા મિથ્યા શ્રદ્ધાર્થ આત્મા શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે. જૈનદન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે. જ્ઞાનનું-જાણવાનું ફળ એ જ કે-અનથ થી ખચવું અને ઇષ્ટનું સરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે જૈનદશનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી. શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યક્ત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાચન (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવી-એ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપયોગ) ન આવે તે દ્રવ્યરૂપ સમજવા. જીવ-અજીવ આદિ તનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે, એટલે તે જાણવું એ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. કિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા સફળ નથી, એટલે કિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તે જ ક્રિયા કહેવાય છે. બન્નેમાં ગૌણ–પ્રધાનભાવથી દશાને ભેદ છે. જ્ઞાન અને ક્રિયા એકલા કઈ પણ વખત રહી શક્તાં નથી. કોઈ વખત જ્ઞાનની મૂખ્યતા તે કિયાની ગણતા અને કઈ વખત કિયાની મૂખ્યતા તે જ્ઞાનની ગણતા, પણ બન્ને-જોડું કાયમ સાથે જ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ કહેવાને આશય જ્ઞાનની મૂખ્યતા તે જ્ઞાનમાર્ગ અને જેમાં ક્રિયાની મૂખ્યતા તે “ક્રિયામાગ” એ જ છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષનો સાધક થઈ શક્તો નથી, કારણ કે ક્રિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે ત્યારે જ સર્વ સંવરરૂપ મેક્ષ થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૧ કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વ સંવરરૂપ ચારિત્ર યા ક્રિયાને પામ્યા વગર પરમપદ–મોક્ષને પામી શક્તા નથી, તે પછી બીજાની તે શી વાત? મતલબ કે-સમ્યગ જ્ઞાન સંવરના સાધનરૂપ સમિતિગુપ્તિ આદિ સમ્યક ક્રિયા–એમ ઉભયથી મોક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મોક્ષ નથી. આત્માની શક્તિઓને એકસરખો વિકાસ સાધ્યા વગર કઈ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મૂખ્ય બે છે–એક ચેતના અને બીજું વીર્ય. એ બન્ને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે-એકના વિના બીજાને વિકાસ અધુરો જ રહી જાય છે, જેથી બન્ને શક્તિઓ સાથે જ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. જ્ઞાન અને ક્રિયા-એ બન્ને એકાંતે અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે. એ બન્ને છેડાઓ ગોઠવાય તે જ ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ—પંગુ ન્યાય પ્રસિદ્ધ છે. જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય, પણ સમ્યક ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળું છે. જેમ પાંગળે માણસ ભલે દેખતે હોય, પરંતુ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને જઈ શક નથી; તેમ જ્ઞાનીઓ જ્ઞાનબળે ભલે દેખતાં હોય, પણ તેઓ સર્વ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવાનળથી બચી કદી મુક્તિ મુકામે જઈ શક્તાં નથી. શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહારનયએમ બે ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રનો Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા ઈન્કાર કરનારા હાય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હાય તેએ અને એ ઉભયના યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ-મન્નેય રથને ભાંગી નાંખવાનું પાપ કરનારા છે. જેમ એ નેત્રા વિના વસ્તુનું અવલેાકન ખરાખર થતું નથી, તેમ એ નય વિના દ્રબ્યાનું અવલેાકન યથાર્થ થતું નથી. કેટલાક જીવા વ્યવહારનયવિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાએક જીવા નિશ્ચયનય વિના એકલા વ્યવહારનયથી માળ પતિત થયા છે-એમ શ્રી તીર્થંકરદેવાએ કહ્યું છે. સિદ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધનું વર્ણન છે ત્યાં નિશ્ચય ધર્માંના આદર કરવા માટે છે પણ વ્યવહારધમ ના ખંડન માટે નથી, તેમ વ્યવહારધનું વર્ણન છે ત્યાં વ્યવહાર ના આદર માટે છે પણ નિશ્ચયધમના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધમની ગૌણુતા-મુખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે, વ્યવહાર અને નિશ્ચય-એ અન્ને નાને ગૌણ-મૂખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથા મેધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હાય તે વખતે વ્યવહારની ગૌણુતા હાય : આમ બન્ને નયષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત ડાય ત્યારે તેના ઉપયાગ બીજી સૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે, તે વસ્તુતત્ત્વના યથા અનુભવ થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૭૩ પેાતાના શુદ્ધ આત્માને મૂકીને કાઇ સ્થળે, કાઇ કાળે, કોઈ પણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાના સ્પર્શ કરતા નથી; છતાં વ્યવહારનું આલખન લઈ નિશ્ચયમાં પહેાંચે છે. આમ વ્યવહારના આલેખનને લઈ, નિશ્ચય વર્તતા હાવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. અહારથી જે વસ્તુ આવેલી ડાય તે તરફ નજર રાખીને વ્યવહાર એકલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પેાતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતા કરે છે. નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયા અતિ પ્રત્યેાજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગૌણુતા હાય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયથી ભૂખ્યતા હોય છે. વ્યવહારનયને જાણી આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપયેાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કી પણ થતી નથી. સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર-ક્રિયા ઉપયાગી છે. વૃત્તિઓમાં રહેલી સ્થૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેકદૃષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે. ક્રિયામામાં પ્રવેશ કરનાર મનુષ્યે પેાતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમામાં અહર્નિશ પ્રશ્ન ૧૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તવા પડે છે અને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહાનિશ આત્માપયેાગમાં તત્પર રહેવું પડે છે. જે ભૂમિકામાં જે ઘટે નઠુિ તે જીવ કરે, તે તે ભૂમિકાના સહેજે ત્યાગ થાય છે. જ્ઞાનપક્ષી સથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સથી વિરાથક છે. જ્ઞાન અને ક્રિયા-ખન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હાવાથી સર્વથી આરાધક છે. સવ નયના આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતાં નથી, ઉત્સગને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે, એવી રીતિએ સાપેક્ષપણે અહિનેશ વર્તન કરે છે. ક્ષાપશમથી સર્વ મનુષ્યાની ભિન્ન વૃત્તિ હાવાથી પેાતાનું અન્યને સાઁ પસંદ ન આવે અને સનું પેાતાને સથા પ્રકારે પસદન આવે,—આવી સ્થિતિ સર્વત્ર થાડા-ઘણા અંશે જ્યાં--ત્યાં ઢેખાય છે; તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થવૃત્તિએ આત્મકલ્યાણમાં પ્રવતે છે. સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી Page #294 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૭૫ આચરે તે નિરપેક્ષ-જુ વ્યવહાર છે અને જ્યાં જુ વ્યવહાર છે ત્યાં ધમ હેતે નથી. જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતું નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતું નથી, તે વ્યવહાર શુદ્ધ નથીઃ અથવા નિશ્ચયના લક્ષ વગરને વ્યવહાર તે અસદ્દભૂત વ્યવહાર છે. વ્યવહારહેતુ વ્યવહાર અને પરમાર હેતુ વ્યવહાર એટલે વ્યવહારના માટે સેવાતો વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ અર્થે સેવાતે વ્યવહાર-એ બેમાં ભેદ છે. ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી સમ્યગ્દર્શનપૂર્વક આચારમાં મૂકાતો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હાઈ પરમાર્થનું કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હાઈ ત્યાજ્ય છે, જ્યારે બીજો આદરણીય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રયવડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી. વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય (જ્ઞાન-દર્શનચારિત્ર) વિના કોઈને કોઈ પણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી, એ જ્ઞાનીઓને દઢ નિશ્ચય છે. સંયમ–આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. સંયમ-આચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] શ્રી જી. એ. જેન ચન્થમાલા. ચારિત્રથી સિદ્ધિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ ઘટે છે. સંયમ–આચરણ ચારિત્રરૂપ યમ-નિયમાદિ જે સાધને શાસ્ત્રમાં કહ્યાં છે, તે નિજસ્વરૂપની પ્રાપ્તિ અર્થે છે, કારણ કે-એ સાધને પણ કારણને અથે છે. તે કારણ આ પ્રમાણે છે-આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવા, આવા એ કારણે ઉપદેશ્યા છે. તત્ત્વજ્ઞાનીએ એથી એવા હેતુથી આ સાધને કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટે ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ-પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે છે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે. જ્ઞાનીએ જેટલી ધર્મક્રિયાઓ-આચરણાઓ બતાવી છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે, છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. આત્મા અમુક હેતુથી શુદ્ધ થાય અને અમુક હેતુથી શુદ્ધ ન થાય, એ કદાગ્રહ છે. શ્રી જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યાં છે–બતાવ્યાં છે, તેમાંથી તમારા દઈને જે દવા (ઉપાય) લાગુ પડે તે પાડો. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે-જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે ગમે તે ક્રિયામાં વતે, તે પણ તે મોક્ષમાર્ગમાં જ છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરૂએ ક્રિયાઓની Page #296 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૭ ચગ્યતાનુસાર કેઈને એક રીતે બતાવ્યું હોય અને કેઈને બીજી રીતે બતાવ્યું હોય, તેથી મોક્ષને માર્ગ અટક્ત નથી. જીવની જ્યાં સુધી એકાન્ત વ્યવહારિક દષ્ટિ હોય, ત્યાં સુધી પારમાર્થિક ખ્યાલ આવ બહુ દુષ્કર છે. જ્યાં સુધી વ્યવહારને પરમાર્થ માન્ય હોય અને સાધનને સાધ્ય માન્યું હોય અથવા સાધનને સાધ્ય માની. તેમાં જ અટકી રહ્યો હોય, ત્યાં સુધી તેવા જીવનું કલ્યાણ થવું દુષ્કર છે. નિશ્ચય તને સમજનાર જીવ કારણમાં કાર્યને માની લેવાની ભૂલ કરવાથી બચી જાય છે અને કાર્યસિદ્ધિના ખરાં કારણે સમજી અસત્ વ્યવહારથી દૂર રહેવા પ્રયત્ન કરી શકે છે, જેથી વ્યવહાર સાથે નિશ્ચયતત્ત્વને પણ સમજવું જરૂરી છે. નિજકલ્પનાએ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજીને અથવા નિશ્ચયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે, તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. બાહ્ય સાધન મનને સ્થિર કરવાને માટે અવલંબનરૂપ છે–એ વાત પાછળથી ભૂલી જવાય છે અને બાહ્ય સાધનમાં જ સર્વસ્વ મનાઈ જવાય છે. સાધનને ઉદ્દેશ એ જ કે-મનને સ્થિર કરી કમે વૃત્તિશૂન્ય કરવું. બાહ્ય ક્રિયા એ સદાચાર નથી, પણ સદાચાર ઉત્પન્ન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા થવાનું સાધન છે. સાધ્ય સિદ્ધ થતું હોય તે તેમાં સાધનને સમાવેશ થઈ જાય છે, પણ સાધન હોય ત્યાં સાધ્ય હોય જ એમ બનતું નથી. સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય, તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે. જે કારણ કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય છે. કાર્ય તરફ લક્ષ રાખી નિરાગ્રહરૂપે કારણ સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે, પરંતુ કારણમાં જ-સાધનમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણભાસ થાય છે. - સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી ક્રિયાઓ નિરર્થક જાય છે. લક્ષ વિનાનું બાણ ફેકવું તે જેમ નકામું છે, તેમ આત્મનિર્ણય કર્યા વિના તેને બંધનમુક્ત કરવા ક્રિયા કરવી તે પણ નિરૂપયોગી નિવડે છે. - સાધ્યની સિદ્ધિ પણ પ્રતિકૂળ સાધનથી થઈ શક્તી નથી. સાધ્યને અનુકૂળ સાધન હોય તો જ સાધ્યસિદ્ધિ થઈ શકે છે. આત્માને દોષમુક્ત કરવા નિર્દોષ સાધનેની આવશ્યકતા છે. સાધ્ય તે માક્ષ, સાધન તે સમિતિગુપ્તિ અને સાધક તે આત્મા જાણ; એટલે સમિતિગુણિરૂપ સાધન વડે સાધ્ય જે મેક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં સર્વ કાંઈ ચરકરણ-સિત્તરી આવી જાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૭૯ સઘળા ધામિક અનુષ્ઠાને ઉદ્દેશ આત્માને વિકાસમાં મૂક એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ-બીજા શબ્દોમાં આત્મદૃષ્ટિને પ્રકાશ એ જ છે. સમ્યગદર્શનાદિ ગુણેની પ્રાપ્તિ અને પ્રાપ્ત થએલા એ આત્મગુણેની નિર્મળતા–આ ઉષ્ણ આંખ સામે રહે જોઈએ. એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ દરેક ધર્મક્રિયાને હેતુ હે જોઈએ. કર્મના યોગથી અનાદિકાળથી જકડાયેલા આત્માને પિતાનું નિર્મળ સ્વરૂપ પ્રગટાવવામાં જે વસ્તુ અગર જે સદ્દગુરૂ આદિ વ્યક્તિ સહાયક થવાની લાયકાત ધરાવતી હોય, તે તે સાધને સેવવા ચગ્ય છેઃ અર્થ-જે જે સાધને આત્માના સભ્યદર્શનાદિ ગુણે પેદા કરવામાં સહાયક બનવાની લાયકાત ધરાવે છે, તે તે સેવવાને ચગ્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈરછતા જિજ્ઞાસુઓએ સાધનાદિ કર્મો કરવા, પણ તેના ફળાફળમાં લેશ માત્ર આસક્તિ રાખવી નહિ. મતલબ કે ક્રિયાનુષ્ઠાન આદિ સાધને સાધકે ચિત્તશુદ્ધિ માટે બહુ જરૂરના છે. જે ક્રિયાનુષ્ઠાનના ફળરૂપે આત્મદર્શન થતું હેત, તે કર્મોના ફળને ત્યાગ કરવા માટે શાસ્ત્રો કદાપિ ઉપદેશ કરત નહિ. ભગવાનની સેવાનું ફળ નિર્વાણ અથવા મુક્તતા પ્રાપ્ત થવારૂપ હોવું જોઈએ. જે ચિત્તશુદ્ધિ કરવા માટે અથવા મનને અને ઈન્દ્રિયોને નિરોધ કરવા માટે ક્રિયા થતી હોય તે તેથી વિપરીત પરિણામ આવતું નથી, પણ માત્ર ક્રિયાકાંડમાં જ અટનારને મુક્તતા પ્રાપ્ત થતી નથી. ' Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દ્રવ્યપૂજા એ મનના અશુદ્ધ વાતાવરણને હઠાવવાનું સાધન છે. એ જ કારણથી ગૃહસ્થને માટે તે ભાવપૂજાનું સાધન માનવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું કે–સાધનને સાધ્ય માની લેવાની ગંભીર ભૂલથી સાવચેત રહેવું. સાધનની ભૂમિકા ઉચિત રીતે બાંધ્યા પછી સાધ્ય વસ્તુમાં (ભાવપૂજામાં) અધિક ઉદ્યમ રાખ. - ક્રિયા એ મનને નિયમિત કરનાર સાધન છે, પણ ધર્મ નથીઃ ઉપચારથી તેને ધર્મ કહેવાય છે. ક્રિયા કરવામાં પિતાનું કે બીજાનું જ્ઞાન જે કે માર્ગદર્શક બને છે, પરંતુ ક્રિયાત્મક ફાયદે મેળવવા માટે કિયા તે પિતે જ કરવી પડે છે. જૈનધર્મમાં જે આટલા બધા પર્વો તથા ઉત્સવ કહ્યાં છે, તેને હેતુ માત્ર એ જ કે-ધર્મની મહાન ભાવનાઓ લેકે સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. અનેક લોકો ધર્મની યથાર્થ ભાવનાને નહિ સમજી શક્યાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે અને ઉત્સવ–આમોદ પૂરો થયે એટલે ભાવનાઓ ભૂલી જાય છે. એટલા જ માટે ધર્મનું બાહ્ય આવરણ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે-એમ જે કહેવાય છે, તે એક અપેક્ષાએ ખરું પડે છે. દુલભ એવું સભ્ય રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ થવાથી પ્રાપ્ત થાય છે. તે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ અમુક હદ સુધી કર્મમળને ઠાસ થયે અપૂર્વ અધ્યવસાય દ્વારા પ્રાપ્ત થાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૧ જેમ કેાઈ જળાશયમાં કાઈ કાએ તદાસક્ત થઇને રહેતા હાય છે અને જળાશયનું જળ સેવાળ તથા કમળના પત્રથી છવાયેલું હાવાથી પેલા કાચબાને પાણી ઉપર આવવાનું છિદ્ર મળી શકવું ઘણું મુશ્કેલ હોય છે, તેમ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સમ્યક્ત્વરૂપ છિદ્ર હાથ લાગવું એટલું જ મુશ્કેલ છે. જેમ કલિકાલમાં એધિષીજ (સમતિ)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિષઁન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભેાજન સમજવું. સમેન મુખ્ય નિશ્ક ન સર્જક વૈચ’-શ્રી જિને શ્વરદેવે કહ્યું તે જ સાચુ' અને શંકા વિનાનું છે.’ આત્માના આવા પરિણામનું નામ સમ્યક્ત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબ'ધી કષાય વિગેરે સાત પ્રકૃતિના ક્ષયાપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટતા નથી. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાસિ તે ‘તત્ત્વા શ્રદ્ધાન.’ તે જ્યારે સમ્યક્ત્વ હાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યક્ત્વરૂપ કારણના ઉપચાર કરીને સમ્યકત્વ કહેવામાં આવ્યું છે. સમ્યગ્દનના લક્ષણમાં મૂકાયેલ ‘તત્ત્વ' શબ્દથી કેવળ અથથી અર્થશ્રદ્ધાન' એ સમ્યગ્દર્શનની વ્યાખ્યા નથી, પરંતુ તત્ત્વાર્થે શ્રદ્ધામ' તત્ત્વરૂપ અર્થાંની-પદાર્થીની શ્રદ્ધા: એટલે જે જે પદાર્થોં તત્ત્વરૂપ છે, વાસ્તવિક રીતે ( Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પેાતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે અર્થાને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્દર્શનનું કુલદશક લક્ષણ છે, એટલે કે-સમ્યગ્દર્શનના ફળને દેખાડવાવાળુપમાડવાવાળું આ લક્ષણ છે. તત્ત્વરૂપ અર્થાની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગ્દર્શનરૂપ નથી કે સમ્યગ્દર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાâિકાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમાહનીય કર્માંના ક્ષય, ક્ષાપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને ‘સમ્યગદર્શન’ કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન-કારૂપ લિંગ તત્ત્વા શ્રદ્ધા છે. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાના છે. માન્યતા એ નીચી કેટની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાના પરિપાક હૈાવાથી ઉંચી કેટની વસ્તુ છે. માન્યતા એ મનુષ્યના અમુક પ્રકારના મનના ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનના ઉત્ક્રય થતાં જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેકજ્ઞાન સ્ફુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ ‘સમ્યગ્દન' કહેવાય છે. જેવી આસક્તિપૂર્વકની માન્યતા પેાતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંમ્રારિક વસ્તુ ઉપર હાય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર અંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુ ગુણસ્થાનનું જે ગૌરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલ એ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ જ્યારે તત્ત્વાર્થં શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ઉપજે, મેાક્ષની અભિલાષા-સાચા મુમુક્ષભાવ હાય છે. ચૌદમા ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર અને વતનમાં ફેર છે. સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હૈાય છે. સાચા મુમુક્ષુભાવ આવવા દુષ્કર છે, તેા અનંતકાળથી અનભ્યસ્ત મુમુક્ષુતા માટે તેમ હાય એમાં કાંઇ આશ્ચય નથી. [ ૨૮૩ ત્યારે તેને ચેાથા અને તેમાં જ્ઞાન સમ્યગ્દર્શનના શમ–સંવેગાદિ જે પાંચ લક્ષણૢાના નિર્દેશ કરવામાં આવ્યેા છે, તે પાંચેય (શમ, સ ંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકય) લક્ષણા યદ્યપિ સમકિતવત આત્મામાં હાવા જ જોઈ એ, તથાપિ શમ–સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણા કદાચ કાઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગામાં ન્યૂનપણે દૃષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગ્દનમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી. શમ, સવેગ, નિવેદ અને અનુકંપા-એ ચારેય લક્ષણા પૂર્ણ કેટિએ કાઈ આત્મામાં ષ્ટિગોચર થતાં હાય, પરંતુ ‘આસ્તિસ્ય’ લક્ષણમાં ખામી હેાય, તે શમ-સંવેગાદિ ઉચ્ચ કક્ષાના હૈ।વા છતાં તે આત્મામાં સમ્યગ્દર્શનના પ્રાયઃ અભાવ છે. જો આસ્તિય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ-અશ્રદ્ધાન થાય, તે તે આત્મા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કાઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે—‘આસ્તિસ્ય વિનાના શમ-સંવેગાદિ લક્ષણા આત્મિ૩ વિકાસ માટે નિરર્થક છે તે તે કથન અસગત નથી.’ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સદ્ધમવિશિકામાં આસ્તિયને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે- રામસવેનિયલાનુકંપાSઽસ્તિવચ लक्षणानां सम्यकत्वगुणानां पश्चानुपृठयैव लामक्रमः प्राधान्यचेत्थमुपन्यास इति । સમ્યગ્દનગુણ જે આત્મામાં પ્રગટ થયેા હાય, તે આત્મામાં ‘આસ્તિય' લક્ષણ અવશ્ય હાય છે. સમ્યગ્દન ને આસ્તિય-એ બન્નેના અન્વય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિય હાય ત્યાં અવસ્ય સમ્યગ્દર્શન હોય અને જ્યાં આસ્તિકય નથી ત્યાં સમ્યક્ત્વને અભાવ હોય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભેાક્તા છે, માશ છે અને મેાક્ષના ઉપાય છે,“આ આસ્તિયના છ લક્ષણ્ણા જ્યારે આત્મપરિણતિપૂર્વક-આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિયગુણ સાક ગણાય છે. કેવળ આત્મા–પરલેાક વિગેરેના સ્વીકાર કરનાર આત્મા સમ્યગદષ્ટ નથી થઈ શકતા, પણ વાસ્તવિકરીતે તે તે જીવઅજીવ આદિ તત્ત્વો, કે જે પેાતાના સ્વરૂપમાં રહેલા છે, તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગ્દર્શનગુણને પામેલા કહી શકાય. તાત્પ એ છે કે-આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી કર્તા, ભેાક્તા,નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાને સ્વીકારી આત્મસાત્ કરવી જોઇએ-પરિણમવી જોઇએ. આત્માની અસ્તિતાને સ્વીકારનાર દનકારા એકાન્તવાદ સત્યની એક જ માજી નિરપેક્ષ દૃષ્ટિથી પકડી લે છે અને મીજી બાજુ કે જે સત્યની અંગભૂત છે તેના Page #304 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૫ નિશ્ચયાત્મક ઈન્કાર કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે, કારણ કે જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને અંશ છે, સત્યની એક બાજુ છે, તેને તે રૂપે એટલે કે સત્યના એકાદ અંશરૂપ નહિ સ્વીકારતા કઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાને દુરાગ્રહ થાય, ત્યારે તે સત્ય સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્યારૂપ બને છે. જૈનદર્શન સ્યાદ્વાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપે સ્વીકારવાને સદાગ્રહ સેવે છે અને ઈતર આસ્તિક દર્શનકારે પોતે સ્વીકારેલ રીતિ મુજબ જગના પદાર્થોને સ્વીકારવાને-માનવાને દુરાગ્રહ ચાલુ રાખે છે. જો કે આસ્તિક તરીકે જૈનદર્શન અને ઈતર સાંખ્યાદિ આસ્તિક દર્શને સામાન્ય રીતે એક સમાન હોવા છતએ, જેનદર્શનમાં કેવળ સ્વાદુવાદની દષ્ટિ હેવાને અંગે આ બંને (જેન–અજૈન) દર્શનની તરવવ્યવસ્થામાં મેળ રહે શક્ય નથી, માટે જ તત્ત્વને તત્ત્વરૂપે નહિ સ્વીકારનાર - અશ્રદ્ધાનરૂપ હાઈ મિથ્યારૂપ બને છે. વિપરીત તત્ત્વાર્થપ્રતીતિ-આત્મપ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસારદશામાં જગના સઘળા બનાવે, ભાવે અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ, માત્ર પિતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાનવડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે. જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પેાતાની આત્મપરિતિ અને બાહ્ય શરીરા≠િ યાગને અવ’ચકભાવે પરિણમાવી શકે છે. સમિતી જીવ રાગ-દ્વેષથી પરવસ્તુમાં-પૌદ્રગલિક વસ્તુમાં રાચતા-માચતા નથી, અંતરથી ન્યારા વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિલેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સબધથી ન્યારા વતે છેઃ સ'સારમાં રહ્યા છતાં તે સ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છેઃ તે પરવસ્તુમાં થતી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિના ત્યાગ કરે છે એટલે પુદ્ગલાન દી કહેવાતા નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળા સમિતીજીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટિને સર્વ પ્રકારના ભાગેામાં પ્રત્યક્ષ રાગાની માક અરૂચિ થાય છે, કારણ કે—જે સમયે સમ્યગ્દષ્ટિની ચેતના સમ્યક્ત્વ હાવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષયેામાં અરૂચિ હાવી સ્વાભાવિક છે. સભ્યષ્ટિ હેયને હેય સમજી છેાડી દે છે, પરંતુ હેય પદાર્થોના ત્યાગમાં કેવળ સમ્યક્ત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યક્ત્વના સદ્ભાવની સાથે ચરિત્રમેાહનીય આદિના ક્ષયાપશમ પણ કારણ છે. અર્થાત્-સમ્યક્ત્વના સદ્દભાવમાં વિષયા પ્રત્યે અરૂચિ થાય છે, પણ વિષાના ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રમાહના ક્ષયાપશમ હાયે છતે જ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ઠ માનવા છતાં અને બીજાને તેના ત્યાગના ઉપદેશ આપવા છતાં, પાતે Page #306 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૮૭ પરિત્યાગ કરી શકતું નથી તેનું કારણ ચારિત્રાવરણીય કમને ઉદય છે. ગુણ, દેષ અને તેનાં કારણેને સમ્યગ વિવેક થઈ આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તવો એ જ સમ્યગ્દર્શન સહિત સમ્યગાન છે તથા દોષના કારણોને છેડી ગુણના કારણેને હેયોપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સમ્યચરિત્ર છે. એ ત્રણેયની ઐયતારૂપ આત્મદશા વતવી તે મોક્ષમાર્ગ છે. સમ્યગદર્શનના સભાવથી જ ગૃહસ્થધર્મને અથવા મુનિધર્મને ધર્મ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધર્મને વસ્તુતઃ ધમ કહેવાતું નથી. જડ તથા ચેતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે અને તેમાં આગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિની ભૂમિકાઓ-અધિકારે શરૂ થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે–તે વિના પરમાર્થ આવિર્ભૂત થે કઠણ છે અને તે કારણે વ્યવહાર-દ્રવ્યસંગમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. સમ્યકત્વગુણ હોય તે જ પરમાર્થથી મનની શુદ્ધિ કહેવાય છે-થાય છે, જ્યારે સમ્યકત્વ વિના મનની શુદ્ધિ મહભિત હાઈ ઉલટી બંધન કરનારી થાય છે. સમકિતથી સગુણની પ્રાપ્તિ થાય છે અને સગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મક્રિયા નકામી માની છે. દાનાદિ ક્રિયાઓ કરવાથી ક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યકત્વ જ સહાયક છે. સમ્યગાન કહો કે આત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરું હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલદી જીવને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથે જ મળી રહે છે. પૂ. ઉ. મ. કહે છે કે – “ક્રિયા બિના જ્ઞાન નહિં કબહુ, જ્ઞાન ક્રિયા બિનુ નાહિ; ક્રિયા જ્ઞાનદાઉ મિલત રહેતુ હૈ, જ્ય જલસ જલમાંહીં.” મેક્ષાભિમુખ આત્માઓ પોતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનું જ્ઞાન અલ્પ હોય તે પણ સમ્યગ- . દર્શનપૂર્વકનું હવાથી સત્ય જ્ઞાન છે તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પિષણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધન–જે જે મહેનતે-જે જે પુરૂષાર્થ કહ્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે શોધી કાઢવા માટે આત્માને અર્થે થાય તે સફળ છે, નહિ તે Page #308 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૮૯ નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ. સમ્યગ્દષ્ટિ અથવા તથા પ્રકારની દૃષ્ટિભેદને ત્યાગી અન્યદર્શનીયના વેદાંતાદિ કઈ પણ ગ્રંથને વાંચે તે સમ્યકરૂપે પરિણમે છે, કારણ કે-તે પુરૂષ તે તે ગ્રંથેમાંથી હેય, સેય ને ઉપાદેયના વિભાગ સ્વરૂપને સમજે છેઃ અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે. દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી. આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયોગ અર્થાત્ તત્ત્વજ્ઞાન-તત્ત્વબેધ જ છે. અનેક ઉપયોગી વિષયો ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયેગ ઉપગી છે. દ્રવ્યાનુયેગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે. આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની-સદ્ગુરૂમુખે સમ્યજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે બુદ્ધિના આઠ ગુણે પિકી શુશ્રુષાગુણને વધુ વજન આપવામાં આવ્યું છે. શ્રદ્ધાની સાથે જે શુશ્રુષાદિ બુદ્ધિના ગુણ ભળે તે જ શ્રદ્ધાની સ્થિરતા અને દઢતા રહે છે, પરંતુ એક્લી બુદ્ધિ ૧૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગૌણુતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રા માજુદ છે. તે સૂત્રામાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જો આપણે માનીએશ્રદ્ધિએ તા જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તેા જ સમક્તિપ્રાપ્તિને ચેાગ્ય અની શકાય. માનવું અને પાળવું-એ એ વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના અને પાળવું એટલે અલ્પ્સલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કે જ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હાય. દુનિયાના તમામ ધર્મ શાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પેાતાના કત્ત બ્યા સમજવામાં ન આવે, પેાતાનું ખરૂં ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પેાતાની દૃષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા-ગમે તેટલી શાસ્રપારદર્શિતા પણ ક્ાગઢ છે, જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવતા દેખવામાં આવે, ત્યારે સમજવું કે—તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભના સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૧ પદાર્થોનું જ્ઞાન સારામાં સારું હોય, પુસ્તકોને અભ્યાસ વિશાળ હોય, પણ જ્યાં સુધી તત્ત્વને તત્વ તરીકે સ્વીકારવા જેટલી જુતા જેઓના અંતરમાં જન્મી નથી, ત્યાં સુધી તેઓનું જ્ઞાન જ્ઞાન તરીકે જગના વ્યવહારમાં સંબોધાવા છતાં વાસ્તવિક રીતિએ એ જ્ઞાન અજ્ઞાન બની રહે છે, એટલે કે વસ્તુપરિચછેદક બની શક્યું નથી. જે વાંચવાથી, જે સમજવાથી તથા જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થ, વિભાવના કાર્યોને અને વિભાવના ફળને ત્યાગ ન થયે; તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરે તે જ વિચાર સફળ છે. - જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છેડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે અને તે જ વિદ્યા દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે તે કર્મ છેડે છે. ગમે તેવી વિશાળ બુદ્ધિ હોય પણ જે આત્મતત્વની શ્રદ્ધા ન હોય, તે તેવી લુખ્ખી બુદ્ધિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી. મન જે આત્માભિમુખ ન થયું તે ભણવું-ગણવું સર્વ વ્યર્થ છે. આત્મા સાથે પ્રીતિ થયા વિના પરથી-પુદ્ગલભાવથી પ્રીતિ છૂટતી નથી, અર્થાત્ આત્મધર્મમાં રૂચિ થયા વિના પુદ્ગલ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પેાતાના આત્માની સ્થિતિ આ જગમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે. ૨૯૨ ૩ વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલા વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલા વિચાર સફળ થતા નથી. જે સુષુદ્ધિવાળા પુરૂષને દિવસે દિવસે સ ંસારના સુખાની લાલસા પાતળી થતી હાય, તે પુરૂષના વિચાર ફળદાયક થાય છે. જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાના વારવાર અભ્યાસ પાડવામાં આવતા નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતું નથી અને તેથી જીવ અહિરાત્મભાવમાં વાં કરે છે. વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિના નિરોધ થઇ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનું નામ ‘વૈરાગ્ય’ અને વિષય તરફ જતાં મનને વારવાર શકવું તેનું નામ અભ્યાસ. તત્ત્વમેધના વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાના જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતા નથી અને એથી જ મેાક્ષના સાધનભૂત માગમાં પ્રવેશ થઈ શકતા નથી. વૈરાગ્યવિષયના મૂખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાના, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાના અને પરવસ્તુ કયી છે. તેને શેાધી તેની સાથેના સંબંધ આા કરાવી ધીમે ધીમે તે તાડી નાંખવાના હાય છે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી Page #312 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૯૩ શકતું નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરના ભેદ ભાસે છે અને તેથી આત્મા સવરભાવમાં રમે છે. વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનાથી તિક્ષ્ણ કરેલી અને સુખ-દુઃખાદિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્ત્વના સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પર્યાયષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયેાગી છે, જ્યારે દ્રવ્યષ્ટિ સ્વસ્વરૂપમાંસ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે. અધ્યાત્મશાસ્ત્ર પાતે કાણું છે ?, તેનું સ્વરૂપ શું ?, તેના વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવા છે ?, શા કારણથી છે?, કેટલા વખત સુધીના છે?, આત્માનું સાધ્ય શું છે?, તે કેમ અને ક્યારે પ્રાપ્ત થાય ?, વિગેરે વિષય ચર્ચે છે. અધ્યાત્મશાસ્ત્રના ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સર્વ મુમુક્ષુઓને હાવી જોઈ એ, જે પુસ્તકે -ગ્રંથા આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા મનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હાય, તે જ ઉત્તમ ગ્રંથા છે. જો તમારા જ્ઞાન અને ચારિત્ર્યના વિકાસ કરવા હાય તા જ્ઞાનવધ ક ગ્રંથા અને ઉત્તમ ચરિત્રો ધ્યાનપૂર્વક વંચા તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિકતાને વતનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલા જે વાંચનપરિચય, નિદિધ્યાસન હોય, તે તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે. જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યા વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મજાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાચેલે વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં કહ્યું છે કે પાંચ મીનીટ વાંચે અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે.” આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખર સાર શોધી શકાશે. પિતાની રૂચિવડે પિતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેગ્ય વસ્તુ જાણી ન હોય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી. કઈ પણ ધર્મની મહત્ત્વતા સમજવા માટે તેના દ્રવ્યાનુયોગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કિંમત પણ તેનાથી જ થાય છે. ભાષા ગમે તે હોય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણને વિષય હોય અને અનુભવને રસ ભરેલો હોય, તે તેને સંસ્કૃત કરતાં પણ ગંભીર સમજવી જોઈએ. જેમ ભેજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂક્વાથી તેના સ્વાદમાં ફરક પડતો નથી, તેમ ભાષાના ભેદે હોવા છતાં તેથી કરીને અર્થમાં કશો ફરક પડતું નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૫ પોતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગોઠવો પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અંશથી સાદસ્યને લઈને જે સમજવાનું હોય ને સમજાતું હોય, તે તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયેના અર્થને નિશ્ચય કરે; પણ કુતાર્કિકપણું રાખીને જેઓથી અનુભવનું ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહોંચાડે નહિ. એકી વખતે લખવા કે બેલવામાં બધી બાજુઓની પૂર્ણ હકીકતે આવી શકતી નથી. એક લખાતી કે બેલાતી બાબતમાં બીજું કહેવાની કે લખવાની બાબતે ઘણું રહી જાય છે, પણ મૂખ્ય–ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હોય, કે જે અધિકારોને ઉદ્દેશી વાત ચાલતી હોય, તે જ રીતે બોલાય છે. આથી તેના હૃદયમાં બીજી બાબતે કહેવાની નહતી કે આ જ કહેવાની હતી અને બીજી નિષેધવાની હતી, એવું ધારણ કદી નક્કી કરી ન નાંખવું. સમ્યગ્રષ્ટિ આત્માઓ અપેક્ષાને સમજી ગૌણ–ભૂખ્ય અને અધિકારી-અધિકારી બાબતનું માધ્યસ્થ દૃષ્ટિએ સમાજનારા હોય છે. આત્માથે સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે સ્વ૨છાએ માન્યતા કરી છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. જેઓ શાસ્ત્રકારોએ ગોઠવેલા અનુક્રમે નહિ ચાલતાં ગમે તે રીતે સ્વચ્છેદે વતવા માંડે છે, તે જરૂર નિષ્ફળ અને ઉભયભ્રષ્ટ થાય છે. એક માણસના હાથમાં ચિંતામણી આવ્યું હોય, પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] શ્રી જી. એ. જન ગ્રન્થમાલા જે તેની ઓળખાણ ન પડે તે નિષ્ફળ છે અને જે ઓળખાણ પડે તે સફળ છે, તેમ જીવને ખરા જ્ઞાનીની ઓળખાણ પડે તે સફળ છે. જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહિ, કારણ કે-તેના આવરણને લીધે પરિણમવાને રસ્તે નથી. જ્યાં સુધી લેકના અભિનિવેશની કલ્પના કર્યા કરે, ત્યાં સુધી આત્મા ઉંચે આવે નહિ અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહિ. ઘણા પુરૂષ જ્ઞાનીઓને બેધ સાંભળે છે પણ વિચારવાને એગ બનતું નથી. જે જીવ લૌકિક ભયથી ભય પામે છે તેનાથી કઈ પરમાર્થ થવો સંભવ નથી. લેક ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણું સેવવાં જોઈએ. જ્યાં સુધી જીવ લૌકિક દૃષ્ટિને વમે નહિ તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન પડે, ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થાય એમાં સંશય નથી. લોકે જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહિ. લૌકિક દૃષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિમાં મહદ્ અંતર છે. જીવને અનાદિકાળથી પ્રમાદમાં રતિ હેવાથી જ્ઞાનીની દષ્ટિ લેકને (જીવન) રૂચિકર થતી નથી. આ ક્ષણભંગુર દુનિયામાં જ્ઞાની- પુરૂષને સમાગમ થવે એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. - જો જ્ઞાનીની અને જ્ઞાનીના વચનની પરીક્ષા સર્વ અને સુલભ હોત, તે નિર્વાણ પણ સુલભ જ હોત. Page #316 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૭ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરેધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવસહિતપણું હેવાથી આત્માને સતત્ જાગ્રત કરનાર હોય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરૂષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા કેત્તર દષ્ટિએ વિચારવા ચોગ્ય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી લોકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગથી કેટલીક વાર પરમાર્થદષ્ટિને ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. આત્માને ઉન્નતિકમ હદયની ઉચ્ચ વૃત્તિઓના પ્રવનવડે જ સાધી શકાય છે. અધ્યવસાયની વિશુદ્ધિથી અને પગલિક દશાના ત્યાગથી જીવે ઉચ્ચ સ્થાનમાં ચઢી શકે છે. ઈષ્ટ વસ્તુમાં મનાતું સુખ જેમ ક્ષણિક છે, તેમ અનિષ્ટ સંગેથી થયેલું દુઃખ પણ ક્ષણિક છે. કેઈ પણ પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ અને કઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા, તેને શ્રી જિનદેવ આ ધ્યાન કહે છે. બાહ્ય સંગેના નિમિત્તે જીવની વૃત્તિ જ્યાં જેવા સંયોગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે. WWW Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા વસ્તુતઃ જોઈએ તે। બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષના રસ હાય છે, તેથી આત્માને કમ પણ ચીકણા ખંધાય છે. જ્યાં સુધી સસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી મહિમુ ખવૃતિનું વિશેષ પ્રામલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગ્સૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને આળખે છે અને તેથી અ`તમુ ખવૃત્તિની સાથે રમણતા કરે છે. જ્યાં સુધી અહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સ પ્રકારની વિદ્યાના અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્ત્વને તત્ત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારના પાર આવતા નથી. અંતમુ ખવૃત્તિને સાધવા માટે જેજે નિમિત્તકારણેાને અવલખવા પડે અને જે જે વ્રત-બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતમુ ખવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષના પરિણામની મહતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણુતા થાય અને મનની અમુક સાધનાવડે એકાગ્રતા થાય, તેને અંતમુ ખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતર્મુખવૃત્તિ કહેવામાં આવે છે. સંયમના બાહ્ય હેતુઓનું અવલ મન પણ અંતમુ ખવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીથ યાત્રા વગેરેના મૂખ્ય ઉદ્દેશ . અંતમુ ખવૃત્તિ પ્રાપ્ત કરવાના છે. ધાર્મિક ક્રિયાના રહસ્યાને અવમાધ્યા વિના અંતમુ ખવૃત્તિના પ્રયત્ન સિદ્ધ થતા નથી. સાધુઓને અગર શ્રાવકાને સદા અંતમુ ખવૃત્તિ રહેવી Page #318 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૯૯ દુર્લભ છે, કિન્તુ સતત્ અભ્યાસબળથી અંતર્મુખવૃત્તિને અમુક કાળાવછેદન પ્રાપ્ત કરી શકાય છે. ધેય ગુણને ખીલવ્યા વિના અંતર્મુખવૃત્તિના સાધક બની શકાતું નથી. શાસ્ત્રોનું વાંચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે, તેમ તેમ અંતર્મુખવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે. બહિર્મુખવૃત્તિથી બાહ્ય સાધનમાં પડેલા ભેદની લડાઈઓ અને તેનાં વિવાદોમાં જેઓ સમય વ્યતીત કરે છે, તેઓ અંતર્મુખવૃત્તિને સ્પર્શ પણ કરી શક્તા નથી. ગચ્છાદિ ભેદને નિર્વહવા-નાના પ્રકારના વિક સિદ્ધ કરવા, તે આત્માને આવરણ કરવા બરાબર છે. સાધનધર્મોમાં તકરાર કરવી, એ મૂળ મુદ્દાને ક્ષતિ કરનાર છે. સાધ્યની સ્પષ્ટતા હોય છે, જેને જે સાધન એગ્ય લાગે તે દ્વારા પિતાની મુક્તિ સાધે. આ દષ્ટિ સહિષ્ણુભાવ, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને ઉડા રહસ્યની આલોચના વગર આવે નહિ. જૈનદર્શનમાં અનંતજ્ઞાની પરમાત્માએ આત્માને તરવાના અનેક સાધને બતાવ્યાં છે. તેમાંનાં જે સાધનથી. સાધ્યનું સામીપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ-અધિકાર મુજબ સમ્યુનિર્વહન થઈ શકે, તે સાધન સાધકને ઉપકારક છે. ઉપાયે કેટલાક વિધિરૂપે તે કેટલાક નિષેધરૂપે–એમ બે પ્રકારના હોય છે, પરંતુ ઉદ્દેશને એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ઝગડા કરવાથી કાંઈ કલ્યાણ થઈ શક્યું નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જેઓના હૃદય ઉપર માહની અસર થઇ હાય-મંદતા પામી ન હેાય, તેનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છેઃ અને માહ વિનાના વિદ્વાનાએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધારને માટે થાય છે. જ્ઞાની પુરૂષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચાસ દિવસ નિશ્ચિત ન કર્યાં હોત તે આવશ્યક વિધિઆના નિયમ રહેત નહિ; માટે આત્માર્થે તિથિની માઁદાના લાભ લેવા. ખાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભ’ગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે. પૂર્વાચાર્યોએ જીવાના સ્વભાવ પ્રમાદી જાણીને ખએ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિતકારી શું તે સમજવું જોઈ એ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અર્થે કરવી નહિ, પણ લીલેતરી આદિના રક્ષણ અથૅ કરવી. અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કેમાનધિદ્રવ્યપંચાચા ચારિમા ’ આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે-ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને ઉત્તમ નિમિત્તોને સેવવાપૂર્વક પાંચેય આચારને પાળે, તે બધા અધ્યાત્મ કહેવા યાગ્ય છે. જે આત્મા જેવા છે તેવા પ્રકાશે એટલે પાતે જાણે, 5 Page #320 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૦૧. અનુભવે અને લેાકાને સમજાવે, તે જ માત્ર ખરા અધ્યાત્મી છે. ખાદ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હોય તથા સ્વરૂપની મૂખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઇ ન હોય ), તેને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધક્રિયા-એ એ 'શે। સિવાય અધ્યાત્મના નિર્વાહ થઈ શકતા નથી. ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનેાવૃત્તિને ચેાગ્યે હિતકારી કાય, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાસે છે. આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ ક્રિયા કર્યાં વિના ‘ અધ્યાત્મ-અધ્યાત્મ ' પેાકારવાથી કાંઇ લાભ મળતા નથી, પણ ચાગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધમ અને યતિધમને અનુસરીને શુદ્ધ વ્યવહારમાગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને ચેાગ્ય અની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્વારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંખ યુક્ત છે. ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-એ બધું અધ્યાત્મમાની સન્મુખ હોવું જોઈ એ, જો એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જો લક્ષને-સાધ્યને સ્થિર કરી તદ્દનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તા જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા જ્યાં-ત્યાં ભટક્તી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ–બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ યોગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી . ચેગ યા અધ્યાત્મ કહેવાય છે. સમ્યગ્રજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડપિગલિક વસ્તુ પ્રિય લાગે છે. મેહદષ્ટિના ત્યાગથી અને અંતરદૃષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. શરીરથી આત્મા ભિન્ન છે-એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપ જાણતો-અનુભવ નથી, ત્યાં સુધી મોક્ષ માટે નથી. આત્માની જ્ઞાનાદિક અદ્ધિને જે તિરભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થ તે જ પરમાત્મપદ છે. પરમાત્મા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ગ્ય છે. બહિરાત્મપણું ટળી અંતરાત્મપણું પ્રાપ્ત થયું તે ખરેખરું કઠણ છે. જે પ્રાણ શરીરથી આત્મા ભિન્ન માને છે અને એમ માનીને નિશ્ચયપૂર્વક પિતાને શરીરની ક્રિયાને સાક્ષીરૂપ માને છે, તેને અંતરાત્મા જાણ. જ્યારે અંતરાત્મા થાય છે, ત્યારે જ શરીર ઉપરથી Page #322 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૦૩ મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ સમ્યગદષ્ટિજ્ઞાની છવ અંતરથી ભિન્નપણે વતે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પોતાના કપે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુદ્ધિ કલ્પી શ્લેષ્મમાં માખીની જેમ સંસારમાં લપટાય છે. મિથ્યાત્વને નાશ થાય છે, ત્યારે સભ્યત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી વેગ સિદ્ધ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી યોગની ધારા પ્રવર્તે છે. યોગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા યેગના કારણરૂપ થાય છે. સત્પાએ જિજ્ઞાસા રાખવી એ જાય છે. જે પુરૂષ ગને જ્ઞાતા ન હોય પરંતુ ગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસત્યાગ કહેવાતું નથી, કારણ કે આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું વરૂપ સાવદ્ય છે. આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તે ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે. આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુદ્ધિથી કરેલો છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધીથી એ વિવાદને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] . શ્રી જી. એ. જૈન ચન્થમાલા દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે. ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જૂદી રીતે આગ્રહ રાખનારા પુરૂષોની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે. આત્મસ્વરૂપને અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેને અનુભવ કરાવે છે. વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે. આત્માને એ સ્વભાવ નથી. આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે અને સમ્યજ્ઞાન મુક્તિ આપે છે. જ્ઞાન વિના જે કેવળ શાસ્ત્રને અભ્યાસ કરે છે તે શાસ્ત્રના પુદ્ગલથી મુક્તિ થતી નથી. સઘળા સતુશાસ્ત્રો આત્માને અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે. આ જગમાં જીવને બંધન કરનાર વિષયો અને દુખે છે, જે ચાર કષાયોમાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરૂષ તેવા વિષયેથી અને દુખેથી બંધાતું નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–લીનતા છે. જેમ કુવાના જળની સિદ્ધિ આવકના ઝરણું ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિદ્ધિ ઉંચા પ્રકારના ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાર્થનું કારણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય-એ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની એગ્યતાને પ્રાપ્ત કરે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ પારસાશિક લેખસ’ગ્રહ [ ૩૨૧ પામીને, પ્રાણીને પાતામાં ગુણીપણું મનાવી અને ખીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પેાતાના ઉત્કર્ષ દ્વારા અનત કાળચક્ર સુધી સંસારમાં રઝળાવે છે. સ્વગચ્છ કે પગચ્છમાં જે સવજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્યવાન ભવભીરુ ખડુશ્રુત ગીતાથ મુનિજના હૈાય, તેમના ગુણાનુરાગ કરવા મત્સર કે ગચ્છ મમત્વભાવથી તું ચૂકીશ નહિ. ગુણાનુરાગીને ‘આ મારા ગુરૂ અને મારા ગચ્છના’એ વિચાર હાય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણ્ણા ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા ચેાગ્ય છે. પૂજા તે ગુણની જ છે અને અંતર-રાગ પણ તે પર જ હાવા જોઇએ અને ગુરૂ થવા ચેાગ્ય સાધુને તા આ મારા શ્રાવક છે” એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હાવી જોઇએ. ગુણપૂજા છે તે યથા વિવેકમાર્ગ છે, પણ વ્યક્તિપૂજા તે માગ નથી—યથા વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા ચૈાગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈનદર્શનમાં છે જ નહિ. જૈનદનમાં ગુણુપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ. અમુક જ્ઞાન, ગુણ, પદ્મ કે સ્થિતિને ધારણ કરનારા સાધુઓને વંદન અને નમન કરનારા, પાતે પેલા જ્ઞાનાદિ ગુણ્ણાનું અંશે આરાધન કરવા છતાં, સાધુતાના બીજા ગુણાનું વિરાધન કરનારા થઈ જાય છે. સવ ગુણ્ણાના આદર, એક ગુણીના અનાદર કે અવજ્ઞા ૨૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા થતાં નાશ પામે છે. સર્વ ગુણ્ણા અને ત્રેવીશ તીર્થંકરાને માનનારા ગાશાળા એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરધ્રુવની વિરાધના કરવાથી અન'ત સંસાર ઉપાર્જન કરનારા થયા. ગુણુની આરાધના કબૂલ કરે, પણ ગુણવાનાની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે, તે પણ તે સંસારચક્રમાં રખડી પડે. કારણ એ જ કે-ગુણવાનાની આરાધના એટલે જ્ઞાનદ ન—ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનાની જે વિરાધના કરે, તે સ’સારચક્રમાં રખડી પડે તેમાં નવાઇ નથી. વીસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાનપ્રાપ્ત ગુણાધિકની પ્રશ'સા ફરજીયાત હેાવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે, વૈયાવચ્ચ આદિ જેમ પદ્મસ્થાના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, માહુબલીજી અને વસુદેવજી વિગેરેનું પૂર્વભવનું વૈયાવચ્ચ-વિશ્રામણા-સેવા સાધુ માત્રના અંગે હતું. નાના, મેાટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય-વૈયાવચ્ચ કરવા જોઇએ. સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે. એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. Page #326 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૩ સમિતિ-ગુપ્તિએ ગુમ અને આચારમાં રહેલા સદાચારી મુનિવરો જગતુપૂજ્ય છે. પછી ચાહે તે ગરછ-સમુદાયના હોય અને તેવા જ સાધુ સાધુ તરીકે વૈયાવચ્ચાદિ સર્વમાં અપેક્ષિત છે. અંગે પાંગની સુંદરતા એ જ અંગની સુંદરતાની જડ છે, એ વાતને સમજનારે મૂળ ગુણના પાલનની માફક જ ઉત્તર ગુણના પાલનમાં કટિબદ્ધ થાય. ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લફયમાંથી જ જન્મે છે અથવા ઉત્તર ગુણોનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાં પરિણમે છે. અન્ય બીજા પણ નાના ગુણોની વિરાધનાના પરંપરામાં મોટા પાપ, તેના પ્રસંગે અને પારાયણ ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્તવિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરું જ કહ્યું છે કે-“જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.” યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠોર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તે દૂર રહેવું જ જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુ એ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી. જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહાર Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાચી હોય તે તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જે ગુણ અને વેષ એ ઉભય હોય તે તે વંદનીય-પૂજનીય માન્યો છે. ગુણ પૂજનીય છે, પણ વેષ નહિ–એમ માની. વેષને ઉડાવનારા અગર તે ભગવાન શ્રી મહાવીરદેવને વેષ પૂજ્ય છે એમ માની કેવળ વેષમાં જ મુંઝાઈ જનારા શ્રી જૈનશાસનના મર્મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજને જ કરી શકે છે. બાલ-અજ્ઞાની જીવ લિંગ (વેષ) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળો જીવ આચરણાને વિચાર કરે છે અને બુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્વની પરીક્ષા કરે છે. ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જને પણ વતે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લોકો અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષોએ પોતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઈએ. દૃઢ પ્રતિજ્ઞ' દઢ પ્રતિજ્ઞા વગરના આત્માઓ ધર્મને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચોક્કસ કરે છે કેધર્મદાતા ગુરૂઓએ ધર્મચિંતામણિ દેતાં, લેનાર એગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જેવાની અનિવાર્ય ફરજ છે. ઉત્તમ ભોજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભૂખે મરવું–તેના કરતાં સામાન્ય જનથી પણ પેટ ભરવું તે એગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ Page #328 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૫ શાંતિના ઉત્તમ માર્ગમાં આવવાને પોતાની ગ્યતા ન થાય, ત્યાં સુધી ગૃહસ્થધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છેયેગ્યતા વધારવાનું તે પરમ કારણ છે. યોગ્યતા સિવાય ઉચ્ચ પદારોહણ કર્યા પછી ગુણેની વૃદ્ધિ કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે યોગ્યતા ન હોય તે તે પદ સંપાદન કરવાની ચેગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય, ત્યાં સુધી થોડી પણ ચગ્યતાવાળો કે પિતાની લાયક ગ્યતાવાળે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો યોગ્ય છે. સિદ્ધાંત જાણીને પણ, જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ ઈષ્ટ કરતાં હોય તે પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે. વિધિનું કથન, વિધિ ઉપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઈચ્છા અને અવિધિને નિષેધ-એ શાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. - સૂત્રશૈલીએ રહિત, ગતાનુગતિકપણે, ઓઘસંજ્ઞાથી અથવા લેકસંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુકાન (અનુષ્ઠાન નહિ) કહેવાય છે, જે ત્યાગ કરવા લાગ્યા છે. પરમાર્થ શૂન્ય ધર્મશાસ્ત્રથી અવિરોધ નહિ પામતી અને સામાન્ય જનેએ શાસ્ત્રની અપેક્ષારહિત લેકરૂઢિએ કરેલા અનુષ્ઠાન-પ્રવૃત્તિ, એ સંજ્ઞાનું લક્ષણ છે. કઈ જીવ એમ સમજે કે-હું ક્રિયા કરું છું એથી મેક્ષ મળશે. તે માણસ ક્રિયા કરે છે એ સારી વાત છે, પણ જે લેકસંજ્ઞાએ કરે તે તેનું ફળ તુચ્છ મળે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચેથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય બીજા અનુછાને દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હાઈ ત્યાજ્યમાં ગણું છે. ઉત્તમોત્તમ જન્મને લાભ થયા છતાં પણ પાછું હલકી નિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેકની (દેવ કાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મેક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જેનદર્શનમાં ઉત્તમ લેકાદિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, જે ત્યાજ્ય માન્યું છે. દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યો નથી, પરંતુ દાનાદિ ધર્મોને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારોએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દેના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી ભક્તિ કહેવાય છે. સંયમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિર્વહવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એ જ હેતુ રહેલે છે. જે સંયમની રક્ષા થતી ન હોય-સંયમ ન જ જળવાતું હોય અને બાકીના ક્રિયાકાંડ ચાલતાં હોય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. જડ પદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વતે, તે તેને Page #330 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૨૭ અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવામૂકવામાં આત્માના ઉપયાગ ચૂકી જઈ તાદાત્મ્યપણું ન થાય. આ હેતુથી ઉપયાગ ચૂકી જવા તેને અસયમ કહ્યો છે. વસ્તુતઃ ઉપયાગ ચૂકી જવા એ જ ચિત્તની ક્લિષ્ટતા છે અને એનાથી ક બંધ થાય છે. જીવને સચેાગી ભાવમાં તાદાત્મ્યપણું હાવાથી તે જન્મ-મરણાદિ દુઃખાને અનુભવે છે. વિવેગુણને લઈ ને આત્મા સર્વ પ્રકારના સચાગથી ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સત્યાગના ગુણને લઈ ને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરના રહે છે. સ્વાધ્યાય એટલે સ્વના અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિ’તવન. ‘હું કાણુ છું ?, મારૂં સ્વરૂપ શું ?, મારૂં કર્તવ્ય શું ?, મારૂં સાધ્ય શું ?”—આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું, તે સ્વાધ્યાય છે. પેાતાના જ્ઞાન અને શક્તિ મહાર હાય તેવા અનુછાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પેાતાના અધિકારથી ભ્રષ્ટ થવા ખરાખર છે. એટલા જ માટે પૂર્વાચાય ભગવંતા કહે છે કે-શક્ય કાના આરંભ કરવા અને શુદ્ધ પક્ષના સ્વીકાર કરવા. તેનાથી ઉલટા અશકય કાર્યના આરભ અને અશુદ્ધ પક્ષના સ્વીકાર કરવા, એ આત્મવિડ’બનારૂપ હાઈ અહિતકર છે. જે કાર્યં કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીય ઉત્થાન કહેા કે સામર્થ્ય પણ ન હોય, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તે તેનો આરંભ જ ન કરો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવો એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. જેઓ ચુનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યોગ્યતા ધરાવે છે અર્થાત સ્વયં આત્મધર્મવિમુખ હેઈ અન્યને ધર્મી બનાવવાનો ડોળ કરે છે, તેવા કુગુરૂની કક્ષામાં ગણાય છે. સ્વ–આત્મામાં પ્રત્યેક ધર્મસ્થાન પ્રાપ્ત થયા પહેલાં, ગ્યતા આવ્યા પહેલાં, બરાબર પરિણમવા પૂર્વે વિધિજ્ઞાન અને સ્વરૂપ સમજ્યા વિના અન્યને ઉપદેશવા પ્રયત્ન કર, એ વિના રસવતીએ ભજનને આગ્રહ કરવા બરાબર છે. જ્યાં મનુષ્યના હૃદયમાં અધિકારની પ્રભુતા આવી જાય છે, ત્યાં ન્યાયની ઈચ્છા રાખવી તે વેળમાંથી તેલ કાઢવા બરાબર છે. જેઓ આત્મભેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરે છે, તે પિતાની જાતને મહા નુકશાન કરે છે. પક્ષપાતયુક્ત બુદ્ધિવાળે માણસ અંધશ્રદ્ધાથી વસ્તુતત્વને યથાસ્થિત વિચાર કરી શક્તા નથી, તે પછી ગુણને આદર ને દેશને ત્યાગ તે શી રીતે જ કરી શકે? પક્ષપાત વિનાને જે વિશેષજ્ઞ હોય તે જ વિશેષજ્ઞ જાણ. પક્ષપાતી વસ્તુની બરાબર પરીક્ષા કરી શક્ત નથી અને પોતે જે વાત માની લીધી હોય તેનું જ સમથન કરે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૨૯ જેમ જેમ રાગ-દ્વેષને ઉપશમભાવ થાય છે, તેમ તેમ ન્યાયપ્રિયતા ખીલતી જાય છે. ન્યાયપ્રિય મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે અને અસત્યને ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાયપ્રિય હેતું નથી તે રાગ-દ્વેષના પક્ષપાતમાં પડે છે. - સત્યની ખાતર સત્ય છે, નહિ કે મને પ્રિય છે અથવા મારૂં છે માટે સત્ય છે. એ અમોઘ ચાવી જે ધ્યાનમાં હોય, તે દષ્ટિરાગ, લેકેષણા, ગાડરીઓ પ્રવાહ, દર્શનમોહ-એ બધાં ઝપાટામાં દૂર થઈ આત્મા પિતાના સનાતન–અનાદિનિધન સત્ ભણું સહેજે વળે. જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણે ઉત્કર્ષ થે કદી પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વ-પરહિતની ચગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરુષાર્થ છે. વિચક્ષણ બુદ્ધિશાળી માણસના વચનથી તેના ગુણઅવગુણને તેલ નિઃસંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધ અંતઃકરણના સત્ય છે, એ તારવણી–એ પારખું તેઓ પોતાની બુદ્ધિવડે કરી શકે છે. મહંતતાના અભિમાની એવા વાચાળ મનુષ્ય અને ઘટાટેપ વાદળ ફેલાવતે પણ ખાલી ગર્જના કરતે એ મેઘ તે ઠામ ઠામ છે, પરંતુ જેનું હૃદય કેવળ ધર્મબુદ્ધિથી ભીંજાયું છે, આત્મજ્ઞાને કરી સહિત છે તથા સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની સાચી ઈચ્છા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાા માત્ર છે; એવા ઉત્તમ મનુષ્યા અને વર્ષો કરવાવાળા મેઘએ એ જગમાં બહુ દુર્લભ છે. જે લેાકેા માત્ર શબ્દગૌરવપૂવ ક બીજાઓને એધ દેવામાં કુશલ હાય છે, પણ પેતે પેાતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લેાકેાના ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઇ લાભ થતા નથી. આજના મોટા ભાગના ઉપદેશકા, શિક્ષકા, અધિકારી અને નેતાઓમાં આ દોષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પેાતાના ઉપદેશદ્વારા સુધારા કરવામાં જનતાને કુમાગથી હઠાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે. મુખ્યત્વે કરીને ઉપદેશના અંતરમાં સમતા રમી રહી હૈાય, માધ્યસ્થભાવ જાગૃત હાય, મત-મમત્વના પક્ષતુલના ત્યાગ કર્યો હાય, તા જરુર મધુર વચનાથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે; પરંતુ જો તેના મનમાં જ કાઈ બીજી વાત વસી હાય તાતિ કે અગભિત, સીધી કે આડક્તરી ટીકા કરી ઉભયના હિતને નુકશાન કરે છે : માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યકતા માની છે. તત્ત્વજ્ઞાની મહાત્માઓએ આપેલા ઉપદેશ જો વારવાર વિચારવામાં આવે, તા જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતા નથી. ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસેાની રુચિ Page #334 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૨ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસની રુચિ અલગ અલગ જોવામાં આવે છે. કઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે. આત્માની વાત કરી કંઠ બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે. | મધ્યસ્થ દષ્ટિ રાખી મહાત્માઓને સત્સંગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનને માર્ગ જેનાર જ ખરેખર માર્ગ પામી શકે છે. બાકી જાતિ, કુળ, વેષ વિગેરે પર મમત્વ રાખનાર કદી પણ ભગવાનને માર્ગ જાણવાને સમર્થ થઈ શક્તા નથી. રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દુષિત છે અને મતના આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયલા છે, તેમની પાસેથી શાસ્ત્રશ્રવણ કરી ભગવાનને માર્ગ પામ તે સર્પની પાસેથી–અમૃત અને માર્કેટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે. એક તરફ મત અથવા ગચ્છને મમત્વ અને બીજી તરફ નિર્મળ આત્મતત્ત્વની વાત કરવી, એ બનતું નથી. જ્યાં મતને મમત્વ હોય, ત્યાં આત્મતત્તવનું જાણપણું હોતું નથી. જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ બળતે છતાં વૃક્ષ લીલું રહે તે સંભવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસંવાદ છે. એટલે મમત્વીઓ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના દૃષ્ટાંત જેવું છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા, જે એકાંતપક્ષી, ગમે તે દયાપક્ષી, ભક્તિપક્ષી વા કિયા પક્ષી હોય, તે પણ નિરપેક્ષ વચન બોલનાર ચારેય ગતિઓમાં ભ્રમણ કરે છે. જે મતવાદી અથવા ગચ્છવાદી હોય તેનાથી પ્રાયઃ તમામ વચને સાપેક્ષ બેલાય જ નહિ, કારણ કે-મતના આગ્રહને લઈ તેવા મમતને કારણે નિરપેક્ષ વચન બેલે અને તેથી ગમે તેવી ક્રિયા કરતે હોય પણ તેનું ફળ સંસારની વૃદ્ધિ જ છે, માટે નિરપેક્ષ વચનવાળો વ્યવહાર જુઠે કહ્યો છે. - જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે અને જે પરમાર્થને બાધક થાય તે અસદ્વ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બધા વચનનિરપેક્ષ વ્યવહાર જુઠે વ્યવહાર છે. જ્યારે કેઈ પણ વાતને પક્ષ થાય છે, ત્યારે તે પક્ષને મજબૂત કરવા વચન બોલવું પડે છે. આવા પક્ષગ્રહણ કરેલાએથી ખરેખરૂં બોલાતું નથી, તેથી જે પક્ષમાં પિતે હેય તે પક્ષની પરંપરામાં જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કહ્યું હોય તે જ તે કહે છે અને તેમ ન કરનાર અથવા ન માનનાર ઉપર આક્ષેપ પણ કરે છે. આવા પક્ષપાતીના વચનથી ખરેખરા દેવ, ગુરુ અને ધમની ઓળખાણ થતી નથી અને સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શુદ્ધતા ન થઈ એટલે શુદ્ધ શ્રદ્ધા પણ રહેતી નથી. જ્યારે શુદ્ધ શ્રદ્ધા ન રહી ત્યારે સમ્યત્વ ન રહ્યું Page #336 -------------------------------------------------------------------------- ________________ ક પારમાર્થિક લેખસંગ્રહ [૩૩૩ અને સમકિત વિનાની સર્વ ક્રિયા ધૂળ ઉપર લીંપણ કરવા સમાન નિષ્ફળ માની છે. દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વને યથાર્થ નિર્ધારી જ્યારે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર આત્મપરિણતિપૂર્વકની શ્રદ્ધા હોય, ત્યારે જ સમકિત થાય છે. દેવાદિ ત્રણેય તત્ત્વ નવતત્વમાં જ અંતર્ગત છે. જીવાદિ પદાર્થોને યથાર્થ–આત્મપરિણતિપૂર્વક નિશ્ચય વિના જગના સ્થાવર-જંગમાદિ સર્વ ચર–અચર પદાર્થો ઈષ્ટ-અનિષ્ટરુપ ભાસ્યા કરે છે. પર–પદાર્થો પ્રત્યેની ઈષ્ટનિષ્ટ ભાવના એ જ રાગ-દ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થશ્રદ્ધાન વિના ટળતું નથી. શરીર અને જીવ–એ બન્નેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈને શરીરથી આત્મા ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બન્ને પદાર્થોને ભેદ ભાસ, એ જ જ્ઞાનને મહિમા છે. ભેદજ્ઞાન થયા પછી જીવન અને પુદ્ગલને કર્તા-કમભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી, કારણ કે-જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી, ત્યાં સુધી અજ્ઞાનથી કર્તા-કર્મભાવની બુદ્ધિ થાય છે. જ્યારે આ આત્મા, આત્મા અને આશ્રોને ભેદ જાણે છે ત્યારે કષાયાદિ આશ્રોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે નિવતત ન હોય તેને આત્મા અને આશ્રના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સત્ પ્રત્યેની અરુચિ એ અનંતાનુબંધી કષાય સમાન છે. અનાદિકાળના પરિભ્રમણમાં જીવને અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા અને અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું; માત્ર સત્ શુક્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી. એ મળે, એ શુયે અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે. પરમાથે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય–થાય, ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ–પુદુંગલનું, જડ-ચેતનનું ભેદજ્ઞાન નહિ હેવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે. બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે કિયા કરતું માને તે અજ્ઞાની છે, કારણ કેબે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું, તે શ્રી જિનને મત નથી. આત્મા પિતાના જ પરિણામને કરે છે, પુદ્ગલ પરિણામને કદી કરતા નથી. આત્માની અને પુદગલની બન્નેયની કિયા એક આત્મા જ કરે છે એમ માનનારા અજ્ઞાની છે. જે જડ-ચેતનની એક કિયા હેય, તે સર્વ દ્રવ્ય પલટી જવાથી સર્વને લેપ થઈ જાય-એ માટે દેષ ઉપજે. સમ્ય દૃષ્ટિ આત્માને ભેદજ્ઞાન હેઈ જડ-પુદ્ગલને આત્માથી ભિન્ન દષ્ટિએ નિહાળે છે અર્થાત એક જ્ઞાતા તરીકે જ રહે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩૫ “હું કર્તા પરભાવને, ઈમ જિમ જિમ જાણે, તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે, ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય એ પદાર્થોનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ અંતર્ગત જીવ પણ એક દ્રવ્ય વા તત્ત્વ છે. તેને સામાન્ય સ્વભાવ ઉપગલક્ષણ એ જ છે. વળી દયા, દાન, ત્યાગ એ સર્વ કલ્યાણથી જ સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે; પરંતુ એ સર્વથી નિરાળી ઓળખ જીવતત્ત્વ–આત્મતત્ત્વની જે જીવને થાય, તે વાસ્તવિક એકનિષ્ટપણે સમ્યક્ પ્રકારે પ્રવર્તી શકે. સંસારનું મૂળ કારણ આત્મ-અજ્ઞાન છે અને તે સંસારી જીવને અનાદિકાળથી વર્તી રહ્યું છે તેથી જ વર્તમાન દેહમાં આત્મબુદ્ધિ કરી નવા નવા શરીર ધારણ કરી રહ્યો છે. જીવ અને દેહની ભેદબુદ્ધિરૂપ સુપ્રતીતિ કઈ તથા– ૫દશાવાન મહપુરૂષના જોગ અને સંગ વિના તથા જડથી ઓસરી કંઈક જીવ સન્મુખ દષ્ટિ થયા વિના આવતી નથી. મનુષ્યજન્મની સાર્થકતા બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, તે બુદ્ધિ અને કર્તવ્યપાલન છે. બુદ્ધિથી કર્તવ્યની શોધ કરવામાં આવે છે. બુદ્ધિના અજમાવ્યા વગર કર્તવ્ય પર પ્રકાશ પડતું નથી અને કર્તવ્ય સમજ્યા વગર કર્તવ્યપાલન બની શક્યું નથી. પિતામાં ગમે તેટલી મહાન શક્તિ, બુદ્ધિ અને ઉત્તમ શિક્ષણ હેય, છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ મનુષ્ય કાર્ય કરી શકે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ 33 ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અનંત જન્મથી કમ કલેશવાળા ગાઢ થયેલા આ આત્મા ના તે કમલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારના પ્રયત્ન તે પરમા અર્થાત્ તે જ સ્વાર્થ-આત્મા છે. અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલેા કાળ ગયા તૈટલેા કાળ મેાક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈ એ નહિ, કારણ કે-પુરુષાર્થનું ખળ કર્માંના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જીવા એ ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સભ્યષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચા લાવે અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવની દૃષ્ટિ કરી જાય છે. અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રમળતાને લઇને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ ષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમા છે. * " આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવું, પાતે પેાતાને જાણવા એ જ ધર્મના યૌવનકાળ ' છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવતનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિયી નિવડે છે. સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતા નથી. પુરુષાર્થ વડે શુભાશુભ કર્માંના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવું જોઈ એ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષા કરવા સુગમ પડે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૩૭ માઢના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિ'તન એ જ કે—સંસારસમુદ્રની નિર્ગુણુતા ( વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુ:ખ શું છે?–એ સંખ`ધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ-પૌદ્ગલિક પદાર્થોનું પૃથપણું વિચારવું. આત્મા શી વસ્તુ છે?, આત્માને સુખ દુઃખના અનુલવ કેમ થાય છે ?, આત્મા પાતે જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે કે કોઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ-દુઃખના અનુભવ થાય છે?, કના સંસગ આત્માને કેમ થઈ શકે છે ?, તે સંસગ અનાદિ છે કે આદિમાન ?, અનાદિ હાય તે તેના ઉચ્છેદ કેવી રીતિએ થઈ શકે ?, કમનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?, કમના ભેદાનુબેદ કેવી રીતિએ છે ?, કર્માંના અધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે ?-આ બધી આખતે અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલાષીઓએ જાણવાની હાય છે, તેમજ સંસારની નિર્ગુણુતાનું-અસારતાનું અવલાકન કરવાની જરુરીયાત રહે છે. દુનિયાના જીવા જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે, તે તે વસ્તુઓની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે. જો દુઃખને ટાળવું હાય અને સાચા સુખને પ્રાપ્ત કરવું હાય, તે પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઈએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ કરવી જોઇએ. ૨૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા શરીર એ પણ પરવસ્તુ છે. પરવસ્તુઓને સાચા સુખની સાધનામાં સહાયક બનાવી શકાય છે. દેહ જેને ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણું–સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માઈમાં જ તેને ઉપયોગ, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હવે જોઈએ. સાચી મુમુક્ષુતા-સાચો મુમુક્ષુભાવ આવ્યા વગર પરવસ્તુને પરવસ્તુ તરીકે ઓળખી શકાતી નથી અને તેને ત્યાગ થઈ શક્યું નથી. એક આત્મા સિવાય–આત્માના ગુણે સિવાય જગતમાં જેટલી દશ્યમાન વસ્તુઓ છે, તે તે બધી પરવસ્તુઓ છે. જગતમાં છ (ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ) જ દ્રવ્ય છે. તેમાં એક જીવાસ્તિકાય અર્થાત્ આત્માને જ ઓળખવાની પ્રથમ જરૂર છે. ચેતન-આત્માને ઓળખવા માટે જડના સ્વરુપને પણ જાણવું જોઈએ, કારણ કે-એક વસ્તુથી વિરોધી વસ્તુ જાણ્યા વિના વાસ્તવિક જ્ઞાન થતું નથી. છ દ્રવ્યમાં જીવ-આત્મા સિવાય સઘળાં દ્રવ્યે જડ છે અને જે જડ છે તે પરવસ્તુ–પગલિક વસ્તુ છે. ચેતન ફક્ત આત્મા જ છે, તે સસ્વરૂપ આત્માને Page #342 -------------------------------------------------------------------------- ________________ ' = = પારમાર્થિક લેખસંગ્રહ [૩૩૯ ઓળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યક સાધને સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણ મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવને જ્યાં સુધી વસ્તુસ્વરુપને યથાસ્થિત બંધ થત નથી, ત્યાં સુધી તે અસપરિણતિમાં રહી કાળ નિગમન કરે છે. જીવ પિતાનું સ્વરુપ જ જાણી શક્તા નથી, તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈછે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય? અને જ્યાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ 3ળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે. પિતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?એ જ્યાં સુધી નક્કી ન કર્યું હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા બાણેની માફક તેમને પ્રયાસ સફળ થતું નથી. એટલે પ્રથમ પિતાને મેળવવા યોગ્ય શુદ્ધ આત્માને બેધ કરે જોઈએ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાઓ કરવી જોઈએ. સમ્યગદષ્ટિ આત્માને શુદ્ધ આત્માને બોધ હોય છે અને ત્યાર પછી જ કિયા ફળદાયક થાય છે. પિતાનું શું છે અને શું નથી એ જે સ્પષ્ટ સમજાઈ જાય, તે પિતાનું જે હોય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય. પિતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આવે છે અને એ ભેદજ્ઞાન થાય ત્યારે સર્વ જડ–પરદ્રવ્ય ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અનાદિકાળથી આ જીવ પરભાવમાં–પરવસ્તુઓમાં રમણ કરતા આવ્યા છે. પોતાનું શું છે ?, પિતાનું શ્રેય શું કરવામાં છે?, પિતાને આત્મવિકાસ કર યુક્ત છે કે નહિ? અને હોય તે તે કેવી રીતિએ થાય?–એ સંબંધી એને વિચાર જ આવતું નથી. અનાદિકાળના અતઓ વિચારોએ આત્માને એવો છુંદી નાંખે છે કે-હવે તેને પિતાની તરફ મોં ફેરવવાની શુધબુધ રહી નથી. પરકીય પદાર્થોની પરિણતિમાંથી છૂટા થવું એ જ અંતરતરત્વ પ્રાપ્ત કરવા બરાબર છે. આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણ પક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુષમકાળ છે, તે જ દુર્ગતિને માગે છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે. ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભર્યો તોય રખડડ્યો! ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખ્યો ! જ્યાં સુધી જીવનું-આત્માનું સ્વરુપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે Page #344 -------------------------------------------------------------------------- ________________ [૩૪૧ પરાધિક લેખસંગ્રહ તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રને સઘળે પ્રપંચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. બાલાજીને સમજવા માટે સિદ્ધાંતના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષોએ ઉપકારષ્ટિથી કર્યું છે. આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનને હેતુ શું છે?, સાધ્ય શું છે?તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાંખે છે. જેટલે વખત આયુષ્યને તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તે મનુષ્યપણાનું સફળ થવું કયારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છેએ નિશ્ચય કરે જોઈએ અને તેના સફળ પણ માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવા એગ્ય હોય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે. લૌકિક ભાવ આડે જ્યાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતિએ સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એ સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લેકચેષ્ટાએ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સંભવે છે. લેકની દૃષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહિ તથા Page #345 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેમાંથી અંતત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહાસ્ય લક્ષગત થઈ શકે નહિ. આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના મનમાં નિરંતર એકાંત સ્થાનમાં જઈ આત્મા કયાં છે, તેનું મૂળ સ્વરુપ કેમ પ્રગટ થાય ? એ જ ચિંતા કર્યા કરે છે. તેઓ લેકસંજ્ઞા, લોકહેરી ને લોકેષણના ત્યાગી હોય છે અને જરૂર પૂરતો જ ઉપકાર કરવા માટે લેકપરિચય રાખી અવકાશના વખતમાં આત્મા સાથે આત્માની જ-આત્માના હિત સંબંધી જ વાત કર્યા કરે છે. જે જ્ઞાની–ધ્યાની આત્મા છે, તે નિરીહપણે બાજીગરની બાજી જેવી દુનિયામાં સ્વાધિકારે કર્મો કરે છે. એવી આત્મદશા પાક્યા વિના જ્યાં-ત્યાં પરોપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે વસ્તુતઃ બંધન છે, તેથી આત્માની વાસ્તવિક શુદ્ધિ થતી નથી; માટે આત્મોન્નતિને ઉપગ પ્રગટે તેવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ જ સત્ય કર્તવ્ય છે. પશ્ચાત્ સેવાધર્મથી આત્માની શુદ્ધિ થયા કરે છે. - નિગ્રંથ મહાત્માને વેદનાને ઉદય પ્રાયઃ પ્રારબ્ધ-નિવૃત્તિરૂપ હોય છે, પણ નવીન કર્મબંધ હેતુરૂપ હેતું નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેહબુદ્ધિ નહિ હેવાથી, તેઓ તીવ્ર રેગના ઉદયકાળે પણ ભય કે લોભને પામતા નથી. જેઓ પિતાને સ્વાર્થ–આત્માર્થ પણ પૂરે સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણ શી રીતિએ કરી શકવાના હતા ? મન જે જે સ્થિતિઓને વશ વતે છે, તે તેના પૂર્વ Page #346 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૩ ગામી કારણને લીધે હેઈ આત્મા તે પ્રકારે વતે છે. જગતમાં શરીર અને મન સંબંધી દુખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આત્મા સ્વતંત્ર છે. આપણા બધા વિચાર અને ભાવનાઓ તેના પૂર્વગામી વિચાર અને ભાવનાઓના પરિણામરુપે અને અવલંબનભૂત છે. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે. જેવી જેવી લાગણીથી જે જે કાળે કર્મબંધ કર્યો હેય, તેવા તેવા પ્રબળ કે નિર્બળ, તીવ્ર કે મંદ રસે તે કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખને અનુભવ થાય છે. આ સંસારની સઘળી પ્રવૃત્તિઓ કર્મની પ્રેરણા પ્રમાણે વતે છે, એટલે જેવું કર્મ તેવી પ્રવૃત્તિ થાય છે. હૃદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને પછી ફળ-એમ અનુક્રમ ઉદ્ભવે છે. - જેમ રસને ઘાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે. વ્યવહારનયથી દરેક જીવ પિતાપિતાના શુભાશુભ કમને કત્તાં અને તે જ તેને ભક્તા છે. ઈશ્વર આ લોકમાં કોઈને પણ કર્તાપણાને અથવા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કર્મોને સર્જતું નથી, તેમ જ કર્મોનાં ફળનાં સંગને પણ ઉત્પન્ન કરતું નથી. માત્ર મનુષ્ય સ્વભાવ-પ્રકૃતિથી જ શુભાશુભ કર્મો કરે છે અને તેનાં ફળને ભેગવે છે. સંસ્કારનું એવું સામર્થ્ય છે કે-પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થા-આ ભવના સંસ્કારો જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેવા પ્રકારનાં પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. ગત ભવમાં આપણે જે કૃત્ય કર્યું હશે, તે આજે આ ભવમાં આપણે ભેગવી રહ્યા છીએ અને આવતા ભવ માટેની પણ આજે જ તૈયારી કરી રહ્યા છીએ. આજનું જીવન એ પૂર્વે બાંધેલા કર્મોની પ્રસાદીરૂપ છે, આજના આપણા સુખ–દુઃખ કે તડકા-છાંયડા-એ બધુંય ભૂતકાળની આપણું કરણનું જ પરિણામ છે અને ભૂતકાળની કરણું તે જ આજના અનુભવાતાં કર્મો છે. રાજા, રંક વિગેરેની વિશ્વમાં જે વિચિત્રતા છે, તે જીવે કરેલા કર્મથી થયેલી છે. જે એમ ન હોય તે સુખદુખ વિગેરેનું વેતન ન થાય. આ સંસારસમુદ્ર જીવનાં કર્મથી ઉત્પન્ન થયેલ છે, એટલે કર્મ ભેગવવાને જીવને સંસારમાં આવવું પડે છે. જેમ વાદળાં વિગેરેના ચિહ્નો ઉપરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ અને પશ્ચાત્ ભવ કેવા હોવા જોઈએ તે પણ થોડે ઘણે અંશે સમજી શકાય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૪૫ કાઈ પણ વસ્તુને સર્વથા નાશ થતા નથી પણ તેના પર્યાયા બદલાય છે. પુદ્ગલાની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુના ‘પુનર્જન્મ’ સમજવા. સુખ-દુઃખ એ પૂર્ણાંકને અનુસારે પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભમાં આવ્યેા તે ક્યા કમથી ? તે કર્મોના કાળ ગર્ભમાં આવ્યા પહેલાંના માનવા જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંના જન્મ તે જ આત્માના ‘પુનર્જન્મ,’ કા –કારણના વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે, તેા માનવદેહરૂપ કાર્યાં. તેનું કારણ આ દેહાત્પત્તિની પહેલા જ માનવું પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્યં ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છેઅને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણુ સબંધ છે. જો પુનર્જન્મ ન હાય તા આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઈ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે. જે જીવનભાવનામાં પરલાક સમધીની જવાબદારી મુખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનંતપણું સ્વીકારાતું હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સતન, પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આ ભવ સિવાય બીજો ભવ છે-એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાઓ દેહ અને તેનાં ધર્મી સિવાય ક્યાં નજર જ નાંખી શકે ? ભવિતવ્યતાથી પ્રેરાએલેા જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને બાંધતા તે પ્રમાણે વર્તે છે. રાગની સ્થિતિને અનુસારે જેમ રાગીની પ્રવૃત્તિ હાય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણવી છે. મનુષ્યા પરિણામ ભણી જૂએ છે, કારણ ભણી જોવાના પ્રસંગ તત્ત્વજ્ઞો જ મેળવી શકે છે. દુઃખમાં પ્રસન્નતાને અનુભવ કરવા અને સુખને સમાન દૃષ્ટિએ-મધ્યસ્થપણે વેઢવું,એ જ જ્ઞાનીઓના પ્રખાધેલા માર્ગ છે. જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા. જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે. દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કમ–એ પાંચ કારણેાને આભારી છે. પાંચ કારણે। મળે ત્યારે કાય થાય. તે પાંચ કારણેામાં મૂખ્ય પુરુષાર્થ છે. અનતા ચેાથા આરા મળે પણ પાતે જો પુરુષાર્થ કરે, તા જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતાકાળથી પુરુષાર્થ કર્યો નથી, પણ બધા ખાટા આલમના લઈ આડા વિઘ્ના નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ Page #350 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૭ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી ક્લ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભવસ્થિતિ પાકી છે એમ સમજવું. જગમાં જીવાની અનંતાન'ત રાશિ છે, એમાં મનુષ્યસંખ્યા તે અતિ અલ્પ છે. તે નાની હાવા છતાં સર્વ પર્યાયમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પેાતાની શક્તિના વિકાસ સાધીને અનાદિ સસારના અધનજન્ય-મમ ભેદી દુ:ખાના સમૂળા નાશ કરી અનંત સુખાના આધારરૂપ પરમપદને મેળવી શકે છે. સંયમણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે. સ'સારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મીના આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતત્ સાવધાની રાખવી પડે છે. મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરના તરીને પાર પમાય છે, તેમ સંસારસાગર સદ્ધરૂપી નાવ અને સદ્દગુરુરૂપી નાવિકથી પાર પામી શકાય છે. સેાનાના ગ્રાહક સેાનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રમથ સેાટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તે તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તા અગ્નિમાં તપાવે છે અને હથેાડીથી ટીપે છે. તેવી રીતે ધમ ના જિજ્ઞાસુઓએ ધમની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઇએ. પ્રથમ ધર્માંના ઉપદેશકા કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે. અર્થાત્ પૂર્વાપર અવિરાધ છે કે નહિ તે જોવું. એટલેથી જો નિશ્ચય ન થાય તા ધર્મના સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર-વતન કેવા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮]. શ્રી જી. એ. જેન ચન્થમાલા પ્રકારનું છે તે જોવું અને તેમાં આત્માનુભવ, શાંતિ-સમાધિને આવિર્ભાવ કેટલા અંશે છે તે જોવું. આ ચાર બાબતે જેમાં બરાબર હોય, તે જ ધર્મ માનનીય થઈ શકે. એક-બે પૈસાની હાંડલી લેવી હોય તે પણ ચારેય તરફ ટકોરા મારી તેની પરીક્ષા-તપાસ કરવામાં આવે છે, તે આ લેક-પરલોકના સુખનું અદ્વિતીય સાધન એવા ધર્મની પિછાન માટે પૂરી તપાસ કેમ ન કરવી? - જે વસ્તુ સકલસિદ્ધિ, દિવ્યસિદ્ધિ અને આત્મસિદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરવો જોઈએ. તે વિચાર કેઈ પણ જાતિને પક્ષપાત રાખીને ઉપલક બુદ્ધિથી કરવાને હેત નથી, પણ નિષ્પક્ષપાતપણેતાવિક બુદ્ધિવડે કરવાનું હોય છે. કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ જે થઈ જાય, તે પ્રશ્ચાત્ ખરા સત્યને નિશ્ચય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. દષ્ટિરાગથી વા મૂઢતાથી મનુષ્ય દેવ-ગુરુ-ધમની પરીક્ષા કરી શકતો નથી. ધર્મ, એ ઈહલૌકિક અને પારલૌકિક અથવા વ્યવહારિક અને પારમાર્થિક–એ બન્ને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે, પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના આરાધનારૂપ થઈ શકતી નથી. વસ્તુનું ફળ સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઈષ્ટની સિદ્ધિ થઈ શક્તી નથીઃ હીરા, મેતી કે પન્નાની કિંમત સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઠગાયા વગર રહે નહિ, તેવી જ રીતે ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન Page #352 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૪૯ મેળવવું જોઈએ અને એ મેળવે તા જ યથા ધમની પ્રાપ્તિ થાય, અન્યથા ઢગાવાનું થાય. નાના પ્રકારનાં દુઃખાને અનુભવતા પ્રાણીને ત્રણેય લેાકમાં કેાઈ શરણુ નથી. ધમને શરણુ માનીએ તે તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જો ધર્મની આરાધના કરવામાં ન આવે તેા દુ:ખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે? ધમ માનનાર-કરનાર કાઇ આખા સમુદાય મેાક્ષે જશેએવું શાસ્ત્રકારનું કહેવું નથી, પરંતુ જેના આત્મા ધર્માંત્વ ધારણ કરી તત્ત્વા પામશે તે સિદ્ધિપદ પામશે તેમ કહેવું છે. આત્મશ્રેયકારી લેાકેાત્તર ઉપકારી ધમ સાધનાને લગતાં કાર્યાંની સિદ્ધિ સભ્યશ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે મુક્તિમાગ ના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં દર્શીન યા શ્રદ્ધાની જરુરીયાત ઉપર ભાર મૂકયા છે. કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધમ નિમિત્તક અનુષ્ઠાનોને શેલાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શૈાભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તેા તે સની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે, ધર્માંન્નતિ અને પરિણામે થતી વિશ્વાન્નતિ જો મેળવવી હાય, તેા બીજા પ્રયત્નાને ગૌણ બનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદૃઢ બનાવવાના પ્રયત્નાને જ અગત્ય આપવાની જરૂર છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] શ્રી જી. અ. જન ગ્રથમાલા જૈનધમ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સભ્યશ્રદ્ધાસાચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે.શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગ્દન કહેા કે શ્રદ્ધા કહેા એ એક જ છે. જૈનધમ ના જીવ–અજીવાદિતત્ત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસપરિશીલન સિવાય સભ્યશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધર્મોને લાયક બની શકાય છે. સંક્ષેપમાં જે વિચારો, જે વચના અને જે આચરણા આત્માને સ્વભાવ ભણી આકષૅ અથવા સ્વભાવમાં જોડે,તે ધમ, કેવલજ્ઞાની ભગવાનેાના અવિરાધી એવા વચનના અનુસારે મૈત્રી આદિ સાત્ત્વિક ચાર ભાવનાવાળું જે પ્રવન થાય તે ધમ છે અને એ વચનાના અનુસાર મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જે જીવે તે યથા ધર્મી છે. જૈનધર્મની ટૂંકી વ્યાખ્યા એટલી જ, કે જેમાં સ્યાદ્વાદ–અનેકાન્તવાદ રહેલા છે, કાઇના પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધ-અવિસંવાદી છે; તે ધમ શ્રી જૈનધમ છે. વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે કેટલાક અવિસવાદી ઉપદેશા મળી આવે છે, તે શ્રી જિનાગમરુપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિન્દુઓ માત્ર છે. દરેક ધર્મ પાતપેાતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી બધા ધર્માં સરખા છે’–એમ સિદ્ધ થતું નથી. બધા ધર્માંના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પેાતાને આત્માન્નતિને ચૈન્ય ઉચ્ચ કોટિના ધમ Page #354 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૧ ક–તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થષ્ટિથીપક્ષપાતરહિતપણે જે ધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. સઘળાં દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં, અર્થથી જૈન સ્યાદ્વાદ ચક્રવતિની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા વિના ચાલતું નથી. સર્વ નય સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધર્મશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિરોધે શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગછેષને પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વનની અપેક્ષાએ સર્વ ધર્મદર્શને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ગ્યતા પ્રગટે છે. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મના મૂળ સિદ્ધાંતનું સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃદ્ધિમાં હેતુઓને અનુભવ ક્યથી, સર્વધર્મ પ્રવર્તક વિચાર-આચરાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે. સર્વ ધર્મના સિદ્ધાંતની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વર્તમાનકાળમાં ધર્મપ્રવર્તક માન્યતાઓને તથા પ્રવૃત્તિઓને સાપેક્ષપણે સમજનાર, ધર્મની અને ધર્મીએની વૃદ્ધિ કરી શકે છે. વિશ્વવર્તી સર્વ ધર્મમાં જે સત્ય સાર છે, તે સર્વજ્ઞ– વિરપ્રભુ પ્રતિપાદિત વેદવચને છે-એમ જાણું, સર્વ ધર્મના સત્ય સારને જે ગ્રહણ કરે છે તે સત્ય જ્ઞાની બની શકે છે. સમ્યદૃષ્ટિ આત્માની આ દષ્ટિ હોય છે. જે સ્યાદ્વાદષ્ટિ યાને અનેકાન્તષ્ટિ પ્રાપ્ત થાય, તે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અનેક નોની સાપેક્ષતાએ સર્વ ધર્મોમાંથી સત્ય ગ્રહી શકાય છે. આ વિશ્વમાં જ્યાં-ત્યાં સત્ય ઘણું છે–એમ શ્રી વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રરૂપે છે. સત્યના અંશ વિના કેઈ ધર્મ વિશ્વમાં જીવી શકતો નથી. હિંસા, મિથ્યા માન્યતા વિગેરે અસત્ય પણ હોય છે, પરંતુ સમ્યગદૃષ્ટિ જ્ઞાની પુરુષ હંસની દષ્ટિ ધારણ કરી અસત્ય ધર્મને મૂકી સત્યને ગ્રહે છે. દુનિયામાં જે કઈ નીતિમાન માણસના ચેપડા શંકાશીલ કે ખોટા છે–એમ કઈ કહે તે ગુન્હેગાર ગણાય છે, તે સર્વજ્ઞ ભગવાન જેવા પરમ વીતરાગ પરમાત્માના વચનમાં શંકા ધારણ કરનારે, તેને બેટે કહેનારો ગુન્હેગાર કેમ ન ગણાય? સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદુભાવ ધારણ કરે એ મેટો ગુન્હો છે અને એ અસદ્ભાવ થાય એવું પ્રવર્તન કરવું એ તેથી પણ મટે ગુન્હ છે. અસત્યવાદી જીવ સત્યવાદી થઈ શકે છે, પણ સત્યવાદી પ્રત્યે અસદ્ભાવ ધારણ કરનાર કદી પણ સત્યવાદી બની શક્તો નથી. જે મનુષ્ય તત્વજ્ઞાનમાં કાંઈ સમજતા નથી–જેઓને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન નથી, તેઓ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જેઓને મુક્તિની ઈચ્છા નથી અને જેઓ પરમાત્માની આજ્ઞા યથાર્થ પાળતા નથી, તેઓ પણ પરમાત્માના સેવક બની શકતા નથી, Page #356 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૫૩ જૂદા જૂદા મનુષ્ય, જૂદા જૂદા સંપ્રદાય અને જુદા જૂદા દાર્શનિક વિચારો ધરાવતા હોય તોય, જે તેઓ સદુવિચાર અને સદાચરણ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વર્તન-પ્રવર્તનથી પિતાને જીવનવિકાસ સાધી રહ્યા હોય, તે તે બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધર્મમાં એક છે. જેઓએ ઈન્દ્રિયોને જ્ય કરી ક્રોધને જય કર્યો છે, ક્રોધને જય કરી મનને ય કર્યો છે અને મનને જય કરી જેમના આશય શુભ થઈ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂર્ણ પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષે જૂદા જૂદા ધર્મમાગે પણ પરમાત્મગતિ પ્રાપ્ત કરી શકે છે. ખરેખર સર્વ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેવ્યના સેવકે છે અને કેઈ દૂર અને કઈ પાસેના સેવકે એવા ભેદ મટાડી શકાતા નથી. જેઓ પરમાત્માના નામે કરી ગવિષ્ટ બની ગયા છે અને જ્ઞાનમાર્ગથી વિમુખ છે, તેઓ ઘુવડ જેમ સૂર્યને જોઈ શક્તા નથી તેમ પરમાત્માને જોઈ શકતા નથી. ધર્મના વિભાગો પડી શકતા નથી, પણ ધર્મના સાધનેના વિભાગો પડી શકે છે. પરમાત્મદશામાં કેઈને પણ મતભેદ નથી, પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધર્મના સાધનમાં–વ્યાપારોમાં મતભેદ છે. | સર્વ આસ્તિકદર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થષ્ટિ-સમ્યકષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા જૈનધર્મને આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાને આશય ને દ્વાદશાંગીને આશય માત્ર સનાતન ધર્મ પમાડવાને છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કેઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી અને તે જ ત્રણેય કાળમાં જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને હશે. મૂળ તત્ત્વમાં કયાંય ભેદ ન હોય-માત્ર દષ્ટિમાં જ ભેદ જણાય, તે આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવૃત્તિ કર! વર્તમાનકાળ દુષમકાળ વતે છે. મનુષ્યોના મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. ઘણું કરી પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થને દેખાવ કરી સ્વેચ્છાએ વતે છે. એવા વખતમાં કેને સંગ કરે?, કેની સાથે કેટલું કામ પાડવું?, કેની સાથે કેટલું બોલવું?, કેની સાથે પિતાના કેટલા કાર્ય–વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય? એ બધું લક્ષમાં રાખવાનો વખત છે, નહિ તે સદુવૃત્તિવાન્ જીવને એ બધા કારણે હાનિકર્તા થવાને સંભવ છે. વાતાવરણ તથા સ્થાનના પરિવર્તનથી મનુષ્યના મને ભાવ તથા વિચારનું કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. જે સ્થલમાં રહેવાથી આત્મા શુભ ભાવમાં ન રહી શકે, તે સ્થલને તુરત જ ત્યાગ કરે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયને પ્રતિકુળ એવા પ્રકારને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે; Page #358 -------------------------------------------------------------------------- ________________ થારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૫૫ એવા જીવને અને તેટલા તે તે નિમિત્તવાસી જીવેાના સંગ ત્યાગવા ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવા ઘટે છે. સત્સંગના અયેાગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. જો સત્સંગતિ, ધમ શાસ્ત્રોનું વાંચન અને તત્ત્વમનનએ ત્રિપુટીના અહર્નિશ સમાગમ રાખવામાં આવે, તે ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્યા પાતાની જીંદગીને પવિત્ર અનાવી શકે છે. સાંભળવા ચાગ્ય તત્ત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ હારને ચેાગ્યને પરિહાર, સત્ત્શાસ્ત્રનું શ્રવણુ અને આત્મધમને વિષે સ્થિત એવા સત્પુરુષાને આળખી તેમની હૃદયથી પ્રશંસા કરવી-એ ચાર આત્માને પરમ હિતકારી છે. સત્પુરુષાની પ્રશંસા એ છે કે-ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને ચથાયેાગ્ય પ્રણામનમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. દરિઘ્ર મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવણ જૂએ તથા સ્પર્શી કરે તે પણ ભાગ્યહનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાન દ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યો છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્યવિના વિષયી જનાને તે આત્માની પ્રાપ્તિ થઈ શક્તી નથી. શાસ્ત્ર, ગુરૂના વિનય, ક્રિયા અને આવશ્યક-એ સ વ્યવહારને વિષે નિપુણ પુરુષાએ સવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સવરરૂપ કહ્યા નથી. વાણી, શરીર અને મનના પુદ્ગલા એટલે પરમાણુસમૂહા (સ્કા) પ્રાણીના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હાય Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલ. છે. તેઓ એટલે ઉપર કહેલી બાહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદ્ગલે કર્મનિરોધરૂપ ફળને વહન કરનારા-પ્રાપ્ત કરનારા થતાં નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન, નિવૃત્તિ, ક્ષમા વિગેરે ભાવે એટલે ચેતનના પરિણામે સંવરપણાને અર્થાત્ કર્મના નિરેધમાં કારણપણાને પામે છે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી, તે સાચો ઉપદેશક ન સમજે. આચાર્યાદિ એવા હોવા જોઈએ કે--શિષ્યના અલપ પણ દેષ જાણે અને તેને યથાસમયે બેધ પણ આપી શકે. ભૂલને વશ બનેલાને તિરસ્કાર કરે ચોગ્ય નથી, કેમકે–ત્યાં તેમને દેષ નથી. પૂર્વ પ્રબળ સંસ્કાર તેની વેગની દિશામાં ઝડપથી ગતિ કરતે હોવાથી તે સામે ટક્કર ઝીલી ઉભા રહેવું, એ ગમે તેવા પુરૂષાર્થી આત્માને માટે અશક્ય અને અસંભવિત પ્રાયઃ છે. કોઇના એકાદ સામાન્ય નિર્બળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવું યોગ્ય નથી. આપણે બીજાના આશયોની તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને આશય જોતાં નથી. જેવી જેની મને વૃત્તિ હય, તદનુકૂળ મનોવૃત્તિ પ્રમાણે વધવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મને વૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરૂચિ ઉત્પન્ન થાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૫૭ અસમ્યક્ માબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતફારી હાઇ તજવા ચેાગ્ય છે. અમુકના ઉપકાર કરીશ તે તેનાથી અમુક જાતિના મને લાભ થશે–એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નથી પણ એક જાતિના લેવડ-દેવડના વ્યાપાર છે. કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણા મનને અણુગમતું કામ કરવાની ફરજ પડે છે. જો ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કામાં પ્રેરણા હોય, તેા જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે. માત્સય ભાવરહિત અને પાપકાય પ્રતિ તિરસ્કારસહિત ગાંભીર્યંતા ને ધૈર્યંતા-એ અન્ને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હાય, તે જ તેનું સત્ય દાક્ષિણ્યપણું કહેવાય. અન્યથા, એ બન્ને આશય વિનાનું દાક્ષિણ્ય પણુ ભદ્રિક આત્માને મારનારૂં કાતિલ શસ્ત્ર જાણવું. પાણીમાં મીઠું' જેમ એકરસ થઈ જાય છે, તેમ આત્મામાં મનનું ઐકય થવું તેનું નામ સમાધિ છે. કહેવું તે રૂપું અને કરવું તે સેાનું, તેમજ તેના અનુભવ લેવે તે રત્નસમાન છે. આત્મપ્રસન્નતા ‘સત્ત્વગુણ'નું ચિહ્ન છે, પરિતાપ ઉપજાવવે એ ‘રજોગુણનું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ ‘તમાર્ગુણ”નું ચિહ્ન છે. અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હાય છે. સાચા-સત્પુરૂષને દેખી દ્વેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાંભળી નિદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે, સરળને ભૂખ કહે, વિનય કરનારને ખુશામતીઆ કહે, પાંચ ઇન્દ્રિયા વશ કરી હાય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે, આવા જીવે અશુભ ગતિને પ્રાપ્ત કરે છે. પાશવીય-૧, ધર્માંન્ધ-૨, વિવેકશૂન્ય-૩, શારીરિક-૪, સ્વાર્થ-૫, વૈકારિક-૬, અના”-૭, ઇન્દ્રજાલ-૮, વિષયપ્રેમ-૯, અવિવેક–૧૦, ચલ-૧૧, વ્યક્તિપ્રેમ-૧૨, સાધ્યશૂન્ય-૧૩, નૈતિક-૧૪, ક્ષયિક-૧૫, નિઃસાર-૧૬, ધ બીજ-૧૭, પૂર્વ સંસ્કાર–૧૮,ગુણપ્રેમ-૧૯, અને આત્મિક પ્રેસ-૨૦. આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેાલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધખીજ આદિ છેલ્લા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરાત્તર કારણરૂપ છે. ધમજ પ્રેમની સામાન્યથી માર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સભ્ય થી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધર્મોની શરૂઆત થતી જ નથી. મેક્ષ આપણું પરમ સાધ્ય હાવું જોઈએ, આપણે શુભ કાર્યો કરીએ છીએ તેના તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિચાનું દમવું વિગેરેના હેતુ શે। ? કાઈ કહેશે કે-જનહિત. જનહિત કરવાના હેતુ શે। ? આ પ્રમાણે સવાલ પૂછતાં પૂછતાં છેવટે માક્ષ પ્રાપ્ત કરવાના હેતુ જ આવશે. આત્મા સવ વ્યવહારિક ઉપાધિઓથી મૂકાઈ સ્થિરતામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સર્વનું અંતિમ સાધ્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૫૯ છે, અને હુંમેશને માટે અવિનાશી એવા મેાક્ષસુખને પ્રાપ્ત કરવું એ પરમ સાધ્ય છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હાવા જોઈએ. જે લેાકના વ્યવહારમાં પ્રવતે તે જ વ્યવહારાગ્ય કહેવાય. લાકે ઉપાદેય પદ્યાર્થીમાં પ્રવૃત્તિ અને હૈય પદાચૌથી નિવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ કરે છે, માટે વ્યવહારચેાગ્ય શ્રુતજ્ઞાન હેાવાથી તે જ અત્યંત લેાકેાપકારી છે. શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદૃષ્ટિને વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થો સમજવાને લાયક અને છે, ઉત્સ-અપવાદ સમજાય છે, વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્ત્વના વિચાર કરવાનું મળ આવે છે. સ્યાદ્વાદ સૃષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદોના અપેક્ષાએ સદ્દભાવ સમજી શકાય છે. સર્વ જનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. ‘ સ્યાત્ ' પદ્મના અ‘ કંચિત્ ’ છે; માટે જે ઉપદેશ હાય તેને સવથારૂપ જાણી ન લેવા, પણ ઉપદેશના અને જાણી ત્યાં આટલા વિચાર કરવા કે-આ ઉપદેશ ક્યા પ્રકારે છે ?, કયા પ્રત્યેાજન સહિત છે ? અને કયા જીવને કાર્યકારી છે ? ઇત્યાદિ વિચાર કરીને અથ ગ્રહણ કરવા. વિવિધ દૃષ્ટિબિન્દુઓદ્વારા નિરીક્ષણ કર્યાં વગર કાઇ વસ્તુ સ’પૂર્ણ સ્વરુપે સમજવામાં આવે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપયાગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હાય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા જ્યારે કાઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્મા પણ સ્યાદ્વાદ પ્રધાન જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાને સમજી શકતા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે. સ્યાદ્વાદ સિદ્ધાંતના ઉદ્દેશ એ જ કે--કાઈ પણ સમજદાર વ્યક્તિ કાઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પેાતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છેડે, પરંતુ અન્યની પ્રામાણિક માન્યતાઓના પણ આદર કરે. સ્યાદ્વાદ સિદ્ધાંત હૃદયની ઉદારતા, દૃષ્ટિની વિશાળતા, પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધપણાના ખ્યાલ પર જ છે. સ્યાદ્વાદી એટલે ‘આ પણ સાચું ને તે પણ સાચુ” • આમેય ખરૂં ને તેમેય ખરૂં '–એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી હાતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહેતા પણ નથી, ઉલ્ટું તે તા દૃષ્ટિને સ્થિર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે. ભગવાન મહાવીરના સ્યાદ્વાદના પાઠ જગની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાષ્ટિએ સમન્વયના ધારણ પર વિચારવાનું શીખવે છે. અનેકાન્ત એટલે કાઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિઓના તપાસપૂવ કના અનેક દૃષ્ટિના-અપેક્ષાઆના Page #364 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ‘ગ્રહ [ ૩૬૧ સમુચ્ચય. આ માત્ર વિચારના જ વિષય નથી, પરંતુ આચરણામાં પણ તેને સ્થાન છે. સ્યાદ્વાદનું આ શિક્ષણ જગત્ના સાંપ્રદાયિક લહે– કાલાહલને શમાવવામાં અને રાગ-દ્વેષને ઠારવામાં મહાન્ ઉપયાગી છે. સ્યાદ્વાદની પાછળ સામ્યવાદનું રહસ્ય છે, અર્થાત્-તેમાં સમભાવપૂર્વકના વાદ છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં ‘અપેક્ષાવાદ’ અને ‘સમન્વયવાદ” પ્રાધાન્ય ધરાવતાં હાઈ, એ અન્ને સ્યાદ્વાદના જ નામાન્તર થઈ પડ્યા છે. અનેકાન્તવાદ જનતામાં શાન્ત ભાવનું વાતાવરણ ઉપજાવનાર છે અને એથી જ એ સમભાવનું મૂળ છે. એટલા માટે સત્પુરુષા અને સામ્યવાદ પણ કહે છે. નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર મનાવી મૈત્રીભાવના રસ્તા તેમને સરળ કરી આપે છે. આ રીતે જીવનના કલા શમાવવામાં અને જીવનવિકાસના માર્ગ સરળ કરી આપવામાં નયવાદ સંસ્કારી જીવનનું સમથ અંગ છે. અનેકાન્તવાદનું મૂખ્ય ધ્યેય સપૂર્ણ દનાને સમાનભાવથી ( સરખા ભાવથી નહિ ) ઢેખી માધ્યસ્થ્યભાવ પ્રાપ્ત કરવાના છે. આ જ ધર્મવાદ છે અને આ જ શાસ્ત્રના મમ છે. જેવી રીતિએ પિતા પેાતાના સત્ર પુત્રા ઉપર સમભાવ રાખે છે, તેવી રીતિએ અનેકાન્તવાદ સપૂર્ણ નયાને સમાનભાવથી દેખે છે. જેમ સઘળી નદીએ એક સમુદ્રમાં જઈને મળે છે, તેમ સઘળાં દાના અનેકાન્ત દેશનમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા સમાવેશ થાય છે. એથી જ જૈનદર્શન સર્વ દનાને સમન્વય કરે છે. જેમ અનેકાન્તાષ્ટિ એ એકાન્તાષ્ટિ ઉપર પ્રવતતા મતાંતરાના અભિનિવેશથી ખચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાન્તદૃષ્ટિને નામે મંધાતા એકાન્ત ગ્રાથી બચવાની પણ શિક્ષા આપે છે. જૈન પ્રવચન અનેકાન્તરૂપ છે-એમ માનનાર પણુ, જો તેમાં આવેલા વિચારશને એકાન્તરૂપે ગ્રહણ કરે, તે તે સ્થૂલષ્ટિએ અનેકાન્તસેવી છતાં તાત્ત્વિષ્ટિએ એકાન્તી જ અની જાય છે. જેમાં અનેકાન્તાષ્ટિ લાગુ કરવી હાય, તેનું સ્વરૂપ બહુ બારીકાઈથી તપાસવું. તેમ કરવાથી સ્થૂલરષ્ટિએ દેખાતાં કેટલાક વિષે આપેાઆપ શમી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચાક્કસ રીતે ધ્યાનમાં આવે છે. શ્રી આનંદઘનજી મહારાજ પાતાના રચેલા પદ્મમાં ખળાપા કરી એવા ભાવ જણાવે છે કે જો આ સાતેય નયાદિને–અનેકાન્તવાદને એક બાજુથી જોઈ એ તે તે યાત્ અસ્તિ લાગે છે, બીજી દૃષ્ટિથી જોઈ એ તેા તે સ્થાત્ નાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે,-એમ અનેક રુપે દેખાય છે. વળી એ સાતેય નચે! તેના જૂદા જૂદા આકારમાં અતાવે છે. આવું તેનું સ્વરૂપ તા કોઈ નિષ્પક્ષ થઈ ને જૂએ તા જ દેખી શકે ને તેવા તે। જગમાં વિરલા જ છે. પેાતાના મતમાં આસક્ત હાય તે તેને સમજાવી શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પેાતાનું સત્ય માનવારુપ આગ્રહમાં મસ્ત ખની ગયા હૈાય, તે કેવી રીતિએ દેખી શકે? Page #366 -------------------------------------------------------------------------- ________________ પામાર્થિક લેખસ ગ્રહ [ ૩૬૩ ભગવાન મહાવીર જમાલીને કહે છે કે-વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દૃષ્ટિને આધારે કાઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહારષ્ટિ પ્રમાણે થતા ભેદ અથવા વિરાધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિ ને ધેય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય : અને વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદૃષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકશાન થાય. વળી તેમ કરનાર પણ ઘણા અલ્પ હોય, પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી આછી રહે છે. આથી નિશ્ચયદૃષ્ટિને લક્ષ્યગત રાખી વ્યવહારષ્ટિ અનુસાર વર્તન કરવામાં જ ક્રમિક વિકાસના વધારે સંભવ છે. જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેાથી વિરુદ્ધ કથન ન હોય અને આત્માની ઉન્નતિને લગતા જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો હાય, એવું તત્ત્વના ગભીર સ્વરુપ ઉપર પ્રકાશ પાડનારું અને રાગ-દ્વેષ ઉપર દબાણુ કરી શકનારું પરમ પવિત્ર શાસ્ત્ર આગમ ’કહેવાય છે. ' આગમમાં પ્રકાશ કરેલું તત્ત્વજ્ઞાન અતિ ગંભીર હાય છે. એથી જ તટસ્થભાવથી વિચારવામાં ન આવે તે અર્થના અનથ થઈ જવાને પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રડુંના ત્યાગ, જિજ્ઞાસાગુણુની પ્રમળતા અને સ્થિરતા તથા સૂક્ષ્મદૃષ્ટિએટલાં સાધના પ્રાપ્ત થયા હાય, તેા આગમતત્ત્વાના ઉંડાણમાં નિીતાથી વિચરી શકાય છે. ', સાત નય અથવા અનંત નય છે, આત્માને જ અર્થ છે અને આત્મા જે બધાં એક એ જ એક ખરા Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] શ્રી જી. અ. શ્વેત ગ્રન્થમાલા નય છે. નયના પરમાર્થ જીવથી નીકળે તેા ફળ થાય, છેવટે ઉપશમભાવ આવે તેા ફળ થાય, નહિ તા જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે . અને વળી અહંકાર વધવાનું ઠેકાણું પણુ અને : જગમાં મનુષ્યેાના કાઈ પણ વિષય સધી એકસરખા મત હાતા નથી, સના વિચારા જૂદા જૂદા હાય છે છતાં અપેક્ષાવાદથી--અનેકાન્તવાદથી ભિન્ન ભિન્ન વિચારેમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારા હાય તે સંબધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી. વિચારાની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ ન કરવા. દ્વેષને શમાવવા માટે જ ભગવાને અનેકાન્તવાદ પ્રરુપ્યા છે. મધ્યસ્થ પુરુષ સર્વ નચાને જૂદી જૂદી દૃષ્ટિએ માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમાનું અવલેાકન કરે છે અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ થતી હાવાથી આત્માની નિળ દશા મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે. દુઢિગ્ધ, પક્ષષ્ટિ અને ઇર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય લખાણને અસત્-વિપરીત દૃષ્ટિથી જૂએ છે. એનામાં અદેશકભાવ તથા દૃષ્ટિભેદના ત્યાગ નહિ થયેલા હાઈ સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હાય છે. 36 ધર્મરૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે પણ ધર્મરૂપ નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૬૫ પૂર્વાચાર્યવિરચિત संघस्व रूप कृल कम् - सार्थ 'केई उम्मग्गठियं, उम्मग्गपरुवयं बहु लोयं । दर्दु भणंति संघ, संघसरुवं अयाणंता ॥ १ ॥' 'सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स । आणाभट्टाओ बहुजणाओ, मा भणंह संघुत्ति ॥२॥' “સંઘના સ્વરૂપથી અજ્ઞાત લોકો ઉન્માર્ગમાં સ્થિર રહેલા તથા ઉન્માર્ગની પ્રરૂપણ કરતા ઘણા મનુષ્યને જોઈને સંઘ કહે છે. ૧.” પરંતુ તે સંઘ કહેવાતું નથી, કારણ કે સુખશીલીઆ, સ્વછંદાચારી, મેક્ષમાર્ગને વેરી અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંઘ ન કહેવાય. ૨.” ' अम्मापियसारित्थो सिवघरथम्भो य होई सुसंघो। ગાળાવક સંઘ, agવમાંજરો રૂ ” સુસંઘ માતાપિતાની સરખે છે, મોક્ષરૂપી ઘરના થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્યા સંઘ આ સંસારમાં ભયંકર સર્પ જેવો છે. ૩.” ' असंघं संघ जे, भणंति रागेण अहव दोसेण । छेओ वा मूलं वा. पच्छित्तं जायए तेसिं। ४ ।' “રાગ અથવા શ્રેષથી અસંઘને સંઘ કહેનારને છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે. (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આ સાતમું ને આણું પ્રાયશ્ચિત્ત છે.) ૪.” Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા 'काउण संघसद्द-अववहारं कुणति जे केऽवि । पप्फोडियसउणीअंडगं व ते हंति निस्सारा ॥ ५॥" સંઘ શબ્દને વાપરે છે અને સંઘને પ્રતિકૂળ વ્યાપાર કરે છે અર્થાત્ અશુદ્ધ વ્યવહાર ચલાવે છે, તે છ ફુટી ગયેલા પક્ષીને ઇંડાની જેવા નકામા છે–સારવગરના છે. ૫.” 'संघसमागममिलिया जे समणा गारवेहि कजाई। साहिज्जेण करिती, सो संघाओ न सो संघो ।।६॥' “સંઘની અંદર મળેલા સાધુઓ રસ તથા દ્ધિ આદિ ગારવના કારણવડે સંઘને સ્વાધીન કરે તે તે સંઘાત છે, પરંતુ સંઘ નથી. ૬.” 'जो साहिजे वट्टइ, आणाभंगे पवट्टमाणाण । मणवायाकाएहिं, समाण दोसं तयं विति ।। ७।' આજ્ઞાભંગમાં પ્રવર્તતા એવા સાધુની સહાયમાં મનવચન-કાયાના ગવડે જે સાધુ વતે છે, તે બંનેને આજ્ઞાભંગ-સમાન દોષવાળા કહ્યા છે. ૭.” “ગાળામં દં, મા જો વદંતિ તુળ : अविहिअणुमोयणाए. तेसिपि य होइ वयलोवो ॥८॥" આજ્ઞાભંગના પ્રસંગને જોઈને જે મધ્યસ્થ પુરુષ તેનું નિવારણ કરવા ઊઠતા નથી અને મૌન ધારણ કરે છે, તેઓને પણ અવિધિની અનુમોદનાવડે વ્રતને લેપ થાય છે.....' 'तेसिपि य सामन्नं, भट्ठभग्गवयाय ते हंति । जे समणा कज्जाई, चित्तरक्खाए कुब्वति ॥९॥" Page #370 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૬૭ > ‘જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સંઘને સ્વાધીન કાર્યો કરે છે અર્થાત્-સ્વચ્છ'પણે કાર્યો કરે છે, તે સાધુનું શ્રામણ્યપણુ ભ્રષ્ટ થયું છે-તે ભગ્નત્રતવાળા થયા છે. ૯. ता तित्थयराराहणपरेण, सुयसंघभत्तिमतेण । आणाभट्टजणम्मि य, अणुसट्ठी सव्वहा देया ॥ १० ॥ ' ૮ શ્રી તીર્થંકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તત્પર-એવા સ`ઘે આજ્ઞાભ્રષ્ટ એવા જનને હંમેશાં શિક્ષા આપવી જોઈ એ. ૧૦.’ ' सव्वोऽवि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । સમુદ્રાનો રોફ સંથો, મુળસંધાત્તિ જાળ - સર્વી એવા જ્ઞાન-દશન-ચારિત્રગુણથી વિભૂષિત સાધુઆના સમુદાય જ સંઘ થાય છે, કારણ કે-સંઘ તે ગુણથી જ યુક્ત લેવાના છે. ૧૧. ’ 'इक्कोऽपि नायबाई, अवलंबतो विशुद्धववहारं । सो होइ भावसंघो जिणाणमाणं अलंघतो ॥१२॥ ' ♦ એક પણ ન્યાયવાદી વિશુદ્ધે વ્યવહારને અવલ અન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લંધન કરતા હાય, તે ભાવસંઘ થાય છે. ( કહેવાય છે. ) ૧૨. ‘ ફ્લો સાદૂ ધા સામૂળી, સાવગો ય સદ્દો યા आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥१३॥ દિયાનો રો " : એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હાય તા તે સધ છે, સિવાયના–જિનાજ્ઞાથી રહિત હાડકાંના ઢગલા છે. ૧૩. ’ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા • निम्मलनाणपहाणो, सणसुद्धो चरित्तगुणवतो। तित्थयराण वि पुज्जो, वुच्चइ एयारिसो संघो ॥१४॥" નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો, શ્રી તીર્થકરને પણ પૂજ્ય એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. ૧૪.’ 'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणइ जहसत्ति । __ तयलुक्कवंदणिज्जो, दुसमकालेऽवि सो संघो ॥१५॥' આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે એ સંઘ દૂષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. ૧૫.” Page #372 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Private & Personal use only