________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
સાધન સાપેક્ષતા દાનની અપેક્ષાએ દાન મહાન છે, શિયલની અપેક્ષાએ શિયલ મહાન છે, તપની અપેક્ષાએ તપ મહાન છે, ભાવની અપેક્ષાએ ભાવ મહાન્ છે, ક્રિયાનાં સ્થાનમાં ક્રિયા મહાન છે અને જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે. દાન, શીલ આદિ એકેક ધર્મપર્યાયગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કથે છે. સંપૂર્ણ ધર્મ વસ્તુના એકેક ધર્મપર્યાય ગ્રહનારી વાણીને નયા કહે છે. અ ન્ય સાપેક્ષ નયને સુન કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નયોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષ દૃષ્ટિથી મુક્તિના અસંખ્ય યોગમાં એકેક રોગને આરાધનાર એકેક ગે અનન્તા જ ભાવને લક્ષ્યગત રાખી મુક્તિએ ગયા છે.
અન્ય રોગને તિરસ્કાર નહિ કરતાં અને જે ગમાં પિતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક ગની આરાધના કરતાં એકેક ગે અનંતા જ સિદ્ધિપદને પામ્યા છે. આવું અવગત થયા પશ્ચાત્ આત્માથીં જ્ઞાની અનેક સાધને પિકી કેઈ પણ સાધનગનું ખંડન કરતું નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નાની એકસરખી સાપેક્ષતા રહી છે, પરંતુ સાધનપ્રવૃત્તિ એકી વખતે આદરી શકાતી નથી, તેથી અધિકારભેદે સાધનપ્રવૃત્તિમાં કેઈ ને કઈગની મુખ્યતા વતે છે અને કઈને કઈ યોગની મુખ્યતા વર્તે છે તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષ ન બેધમાં વિરોધ ન આવવાથી એકેક યોગે અનંતા જે મુક્તિ પામે એમ સમ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org