________________
૧૫૦ ]
સારા વિચારની અને ખરાબ શક્તિ વૃદ્ધિ પામે છે.
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા વિચારથી ખરામ વિચારની
વિચારની અધિકતા ઉપર મનના પ્રશ્નાહની વૃદ્ધિના આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દૃઢતાના આધાર રહે છે.
મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હાય, તેમણે નિર ંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરવા અને પેાતાની માનસિક શક્તિ સુધારવાના નિશ્ચય લક્ષમાં રાખવે. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પેાતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હાય, એવા કાઈ વિષયના સંબંધમાં કોઈ ઉત્તમ પુરુષ લખેલું અને તેમાં નવીન પ્રમળ વિચાર। દાખલ થયા હાય તેવું પુસ્તક લેવું, તેમાંથી ઘેાડાં વાક્યે હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાકચા ઉપર દૃઢતાથી આસક્ત ચિત્તથી વિચાર કરવા. જેટલા વખતમાં તે વાયેા વાંચ્યાં હાય તેથી અમા વખત સુધી વિચાર કરવા.
વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રમળ કરવાનું છે. શરૂઆતમાં અર્ધી ઘડી ( ખાર મીનીટ ) વાંચવાનું મસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે.
કેટલાક મહિના સુધી આવા નિયમિત અભ્યાસ કરનારને માનસિક મળમાં સ્પષ્ટ વધારો થયેલેા માલુમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org