SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૧૭ કે આ અને ત્તિનેપુ છુરાસું વિત્તમ્' શ્રી જિનેશ્વરદેવના વિષયમાં નિમળ ચિત્ત કરે, એમના સ્વીકાર કરે અને વિશુદ્ધભાવે એમને પ્રણામાદિ કરે. વિશુદ્ધિ અને કહેવાય છે પૂર્દિ અનુષ્ઠાન જ સંસારમાં અત્યંત ઉપાદેય છે પણ અન્ય ઉપાદેય નથી. ' એથી જ એ અનુષ્ઠાનન્ संज्ञा વિયંમનાતિમ્ ' આહારાદિ દશ પ્રકારની સંજ્ઞારહિત યા તા રોકવાવડે અને પૌલિક ક્ળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે ‘ત્રિશુદ્ધિ ’ કહેવાય છે. ' . ઈતરદર્શીનની અપુનઃર્ગંધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વસેવા ’ કારણુ છે, જે ચરમાવત'ની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચાગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તત્ત્વાની ઉપાસના અર્થાત્ લેાકેાત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સ`પાદક ગુરૂ, દેવ આદિ પૂજ્યવગનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ-એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે. તિદનાભિમત અપુનઐધક તથાવિધ ક્ષચેાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્ણાંક સર્વ દેવાદિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત પુનમઁધક શ્રી અરિહંતાદિને દેવાદરૂપ માને છે અને એની પૂર્વસેવા ચરમાવતની પ્રાપ્તિનો લગભગમાં હાય છે. એટલું વિશેષ કે—અપુનઐધની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સમૃધકની પૂર્વસેવા કારણમાં કાર્ય ના ઉપચાર કરી ઉપરિત હાય છે. આ ઉપરિત વસ્તુ પશુ અવસ્તુ નથી, કારણ કે-ચરમાવત સામીપ્ય છે. સિવાય બીજા જીવા તા દૂરવર્તી હાઇ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy