________________
૨૧૬ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
"
અભિન્ન ગ્રન્થિ જીવને પણ ચરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષચેાષશમના ચેાગે ચાગબીજના ઉપાદાન સમયે કઇ અપૂર્વે માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશચિત આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મસંગ્રહમાં મીત્તયાજ્િ અનુમઐદગમ્યર્થ' ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે—આ ચાગબીજોનું શ્રી જિનેશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનઐધક કરી શકે છે, જ્યારે ઈતરદર્શનાભિમત અપુનઅઁધકમાં તેની ચાગ્યતા માત્ર હાય છે. તે જ્યારે જૈનદર્શનમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનર્ગંધક અપ્રાપ્ત જીવામાં તેા તેની ચેાગ્યતા જ હૈાતી નથી.
અપુનમૈધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયેા હતા તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાના અદ્વેષ ( સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મેાક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે દ્વેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ, અકે સંસારના કાર્ગોમાં નિરસતા હાય અને ધૈવતત્ત્વાદિના કાર્યમાં વધુ રસ હૈાય. એ જીવને ત્યાર ખાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; બાદ સદ્ગુરુનું શેાધન, એમની પરીક્ષા, એમના સ્વીકાર, એમની ઉપાસના-આ રીતે કરી એ જીવ *મિક શુદ્ધિ કરે અને વાસ્તવિક ‘ધાગાવ’ચક’ બને. એટલે કે–જિજ્ઞાસા અને અસ્થિત્વભાવે પરીક્ષાપૂર્વક સદ્ગુરુના સમાગમ સાધે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org