________________
-
-
૫૨ ].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આ ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિજ્ઞરૂપ જણાતી રાજ્યવૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, કુટુંબ સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓને ત્યાગ કરાવશે. આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં અને દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં ઘણું કારણે ઓછા થશે, છતાં શરુઆતને આ ત્યાગ હોવાથી એકને ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે ત્યાં માતાપિતાના ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓના ઠેકાણે ગુરુભાઈ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓને ઠેકાણે શિષ્ય-શિષ્યાઓ આવશે, ઘરના ઠેકાણે ઉપાશ્રય-મઠ-ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનના ઠેકાણે પુસ્તક આવશે, તાબાં-પિત્તળ-સેના-રૂપાને વાસણેના સ્થાને લાકડાનાં ઉપકરણે ગોઠવાશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ, શિષ્યોનો સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં તે મદદગાર સાધન છે. પાપ-આશ્રવનાં સાધના ઠેકાણે પુન્ય-આશ્રવનાં કારણે આ છે. અશુભના સ્થાને એ શુભ સાધન છે. તાવિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી.
આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય બન્યું રહે, તે ચા ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન. પર દિન વધારો થતો રહ્યો હોય, તે આગળ વધતાં, સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org