SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ પા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ચેાગ્ય છે. ત્રીજી ચિ'તન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેના નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ચેાગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રબ્યા છે. તેમાંથી જ્ઞાતાાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પેાતાનું પેાતાને ઉપયાગી છે અને પેાતા માટે પેાતામાં જ અનુભવા થાય છે માટે બીજા અરિહં’તાદિ પવિત્ર આત્મા સાથે પેાતાની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પાતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવાના ચિંતનના તે અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે. આગળ વધવામાં આલખન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને મુનિરાજ-આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણીની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણીને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારાના ચિંતનના પણ ત્યાગ કરવાના હાય છે. જે જે આત્મા જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમના આત્મા જેટલેા નિળ થયા હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિ’તનના ત્યાગ કરી શકશે.આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દાર્દશન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી માજી જોઈને તેમાં દોષ જણાતાં તેના ત્યાગ કરશે. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy