________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ક
જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે-પ્રમાણુબ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાએ પ્રગટે છે.
૫૦-પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ મતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરે.
ઉ-x + માન = ( જે જ્ઞાનવર્ડ પ્ર-અભ્રાન્તપણે વસ્તુનું માન–પ્રકાશન ( નિ ય ) થાય તે ) પ્રમાણુ, ની + અ ( ની– પ્રમાણુદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહેોંચાડવાની ક્રિયા. અ–કરનાર વક્તાના માનસિક વ્યાપાર તે) નય.
પ્ર૦-જૈન ન્યાય ગ્રન્થાની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થામાં નય વિષે મીમાંસા છે કે નહિ?
ઉ-નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થામાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનોએ જ કરી છે.
આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનારા ૨૯મા પદ્યનું સ્પષ્ટીકરણ છે.
“ નચાનામેનિપ્રાનાં, પ્રવ્રુત્તે જીતવસ્મૃત્તિ । सम्पूर्णार्थविनिवायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥ "
( ન્યાયાવતાર)
અર્થાત્-એક-નિષ્ટ એક એક ધમને ગ્રહણ કરવામાં લીન એવા નયાની પ્રવૃત્તિ શ્રુતમાગમાં હોવાથી સ’પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org