________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નય-પ્રમાણ-સ્યાદ્વાદ વચ્ચેના સંબંધ અને અંતર
[વર્ષો પૂર્વે પ્રગટ થતાં જૈન સાહિત્ય સંશાધકના ત્રીજા ખંડના પ્રથમ અંકમાં ૫. સુખલાલજીએ ન્યાયાવતારનાં એ પદ્યોનું પ્રશ્નોત્તરપૂર્વક વિશદ સ્પષ્ટીકરણ કરેલું, જેના વિષે બહુ ઘેાડા જ્ઞાત હશે. સદર લેખ અતીવ સમજવા ચે!ગ્ય ઉપયેાગી જણાયાથી અત્ર તેના અક્ષરશઃ ઉતારા આપવામાં આવ્યા છે. ફેર માત્ર ત્યાં બે પદ્યો અનંત છે, જ્યારે અત્ર તે છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવા અભિપ્રાય વ્યક્ત કર્યાં છે કે- જે સ્પષ્ટીકરણ ક્ષેાક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તે અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્ય જ્ઞાત જેવું છે. '’ આ ઉપરથી પ્રસ્તુત લેખની મહત્ત્વતા આ વિષયના જ્ઞાતા વિદ્વાન મહાશયાને જણાઈ આવશે.]
૨૬ ]
अनेकान्तात्मकं वस्तु, गोचरः सर्वसंविदाम् । | एकदेशविशिष्टोऽर्थी, नयस्य विषयो मतः ॥ २९ ॥
( ન્યાયાવતાર)
ર
અર્થાત્ “ અનેક ધર્માત્મક વસ્તુ એ સવ સંવેદનના પ્રમાણના વિષય મનાય છે અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયના વિષય મનાય છે. ૨૯
""
પ્ર૦-પ્રમાણના વિષય થનારી વસ્તુઓ કરતાં નયના વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હાય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જુદો જુદો બતાવી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org