SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ SZ ] શ્રી જી. મ. જૈન ગ્રન્થમાલા ત્રણ અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે. કોઈ વિદ્યાર્થી ધનાર્થી ચા ક્રીતિકાંક્ષી જ્યારે પેાતાના ઇષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કાં તે વચ્ચે અનેક કઠિનતા જોઇને પ્રયત્નને છેડી ટ્રુ છે ચા તા કઠિનતાઆને પાર કરીને થ્રિપ્રાપ્તિના માર્ગ પર અગ્રેસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટેા વિદ્વાન્, ધનવાન ચા કીર્તિ શાળી અને છે. જે કઠિનતાઓથી ડરીને પાછા ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીતિહીન અની રહે છે : અને જે કઠિનતાઆને ન તા જીતી શકતા કે ન તા હાર ખાઇ પા ફરતા, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કાઈ ધ્યાન ખેંચવા ચેાગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શકતા નથી. આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કેાઈ ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીક જ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવથી ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ એસી રહ્યા હાય એમ એ ચારે તેમને પકડવા દોડી આવે છે. આ બન્નેને આવતાં જોઇ ભયભીત થયેલા એક મનુષ્ય તા સત્વર પામારા ગણી જાય છે, ખીજે માણસ તે ચારાના પજામાં સપડાય છે, જ્યારે ત્રીજો પુરુષ તે અસાધારણ પુરુષાર્થ ફારવીને એ ચારાને હંફાવી-હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે જઈ પહોંચે છે. આ દૃષ્ટાન્તના ઉપનય એ છે કે–ત્રણ મનુષ્યા તે સંસારી જીવેા, ભયંકર અટવી તે સંસાર, એ ચાર તે રાગદ્વેષ, ચારેનું નિવાસસ્થાન તે ગ્રન્થિદેશ, ચારાથી ખીજો ભાગી જનાર મનુષ્ય તે મલિન અધ્યવસાયના ચેાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy