________________
પારમાર્થિ લેખસ’ગ્રહ
[ se
પાછા દીર્ઘ સ્થિતિવાળા કર્મો માંધનારા જીવ, ચેારેશના પંજામાં સપડાયેલા મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલા જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતા નથી તેમજ અવસ્થિત પરિણામી હાવાથી પાછા પણુ વળતા નથી, તથા પેાતાનું શૂરાતન વાપરી ઈષ્ટનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષ્ણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્ણાંકરણરૂપી અધ્યવસાયે કરી રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યક્ત્વ સંપાદન કરનારા ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારાની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જયપરાજય થાય છે, તેના સુંદર ખ્યાલ આ દૃષ્ટાન્તથી આવી શકે તેમ છે.
પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હાય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને ઘેાડા પણ દખાવેલા હેાય છે, પણ માહની પ્રધાન શક્તિ અર્થાત્ દનમે હને શિથિલ કરેલી હાતી નથી. એથી કરી તેવા આત્માઓ જો કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સવ થા અનુફૂલગામી નથી હાતા, તેા પણ એના મેધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હૈાય છે. આ જીવાને ઈર્ષા--દ્વેષ આદિ દોષો બહુ જ થોડા પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણા મંદ પડી ગયેલા હાય છે, કેમકે-આ જીવાને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તેએ સંસારના પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઇને તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પુરુષાના પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org