________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૩૯
મનના ભેદી અને તેને વશ કરવાના સરળ ઉપાા
[ચેાઞા સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય યાગમાં પ્રવેશ થઈ શકતા નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદે બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબતે ઉપયાગી જણાઈ છે, તે તે ખાખાને સંગ્રહ યે!ગશાસ્ત્ર વિગેરે ગ્રન્થામાંથી લઇને જણાવવામાં આવેલ છે. ]
સનના ભેદના-૧. વિક્ષિપ્ત, ર. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન.
“ વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ અને જાતિનાં મના ડાય છે અને તેમના વિષય વિપને ગ્રહણ કરવાના છે. ’’
વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપ આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યાં જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ નિરાશ થઇ જાય અને પેાતાના અભ્યાસ મૂકી દે તા મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય; પણ હિંમત રાખીને તે પેાતાના અભ્યાસ આગળ વધારશે તે ઘણી ચપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી ‘વિક્ષિપ્ત’ દશા આળગ્યા પછી યાતાયાત દશા છે.
યાતાયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org