SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ : કે–બાહ્યથી સ્ત્રીના ત્યાગ કર્યો છતાં અંતરમાં તેની લેાલુપતા હાય છે, તેા તેને વિષય સંબધી કમના અંધ થયા કરે છે. ૫. શ્રાવકને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણુ કરવું અને મુનિઓને સર્વ પરિગ્રહના ત્યાગ કરવા, તે વ્યવહારથી પાંચમું વ્રત છે. ’અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યકમ, આઠ પ્રકારના કમ તથા કૈડુ અને ઇંદ્રિયના વિષયાના ત્યાગ, એ ‘ નિશ્ચયથી પાંચમું વ્રત છે.’ કદિ પરવસ્તુ પર મૂર્છાના ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વ્રત થાય છે, કારણ કે-શાસ્ત્રકારે મૂર્છા (આસક્તિ-મમત્વ) તે જ પરિગ્રહ કહેલા છે. मूच्छा परिग्गहो वुत्तो ઇત્યાદિ વચનાત્. ૬. છ દિશાએ જવા-આવવાનું પરમાણુ કરવું, તે વ્યવહારથી છઠ્ઠું વ્રત છે. ’અને નારકાદિ ગતિરૂપ કના ગુણને જાણી તે પ્રત્યે ઉદાસીનભાવ રાખવા અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખવા એ નિશ્ચયથી છ વ્રત' છે. ૭. ભાગાપભાગ વ્રતમાં સર્વ ભાગ્ય વસ્તુનું પરિમાણુ કરવું એ વ્યવહારથી સાતમું વ્રત છે. ' તથા વ્યવહારનયના મતે કનેા કર્તા અને ભાખ્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કનું કર્તાપણું ક`ને જ છે, પણ જીવને-આત્માને નથી. ' , 6 - પુદ્ગલ કર્માદ્રિક તણા કર્તા વ્યવહારે, કર્તા ચૈતન કના નિશ્ચય સુવિચારે,” ( પૂ . ઉપાધ્યાયજી ) કારણ કે-મન-વચન-કાયાના ચાગ જ કર્મીના કોં છે, તેમ ભક્તાપણું પણ ચેાગમાં જ રહેલું છે. અજ્ઞાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy