________________
પારમાર્થિક લેખસ‘ગ્રહ
Jain Education International
[ ૧૩૧
વ્યવહારસત્ય અને પરમા
'
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેલું, તે સત્ય વ્યવહારસત્ય અને પરમા સત્ય ’એમ એ પ્રકારે છે. પરમા સત્ય એટલે આત્મા સિવાય બીજ કોઈ પદાર્થ આત્માના થઈ શકતા નથી, એમ નિશ્ચય જાણી ભાષા એટલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં ખેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાઈ મારૂં નથી, એવા ઉપયાગ રહેવા જોઈ એ. અન્ય આત્મા સંબંધી ખેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવા, તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાને માટે ખેલવામાં આવે છે, એવા ઉપયેગપૂર્વક એલાય તા તે પારમાર્થિક ભાષા છે એમ સમજવાનું છે. દૃષ્ટાંત તરીકે એક માણસ પેાતાના આરેાપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતા હાય, તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન હું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે ખેલનારને ભાન હાય તા તે સત્ય કહેવાય. જેમ કેાઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલા રાણીનું વર્ણન કરતાં હાય. તે અને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમના સબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેના સંબંધ હતા, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી ખેલવાની પ્રવૃત્તિ પરમાર્થ સત્ય.’ વ્યવહારસત્ય આવ્યા વિના ખેલવાનું અને તેમ ન હેાવાથી વ્યવહારસહ્ય નીચે પ્રમાણે
કરે એ જ પરમા સત્ય
For Private & Personal Use Only
સત્ય
www.jainelibrary.org