________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૭૭
અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ મને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાના મથિતાર્થ એ જ છે કે–જો માનવીને ચઢાવવા કે પાડવા હાય, તા સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ માટામાં માટી આવશ્યકતા રહે છે અને એટલા માટે કાઈ પણ ક્ષેત્રના નાયકા સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે.
આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે-શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે તે સેાએ સા ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારીને વિપરીત માર્ગે પલટાવનાર છે અને એટલા માટે જ શ્રી જૈનશાસનથી વ્યુત કરવાના ઈરાદા ધરાવનાર કાઈ પણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યક્ શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા ર્યા વિના કેવળ આચારાને ખેાટા વર્ણવવાના પ્રયત્ન કરનારા શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઇ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક અહુલકર્મી આત્મા શ્રી જિનમતના અનુયાયીએની શ્રદ્ધાના પાયા હુચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હાય તેમ જોઈ શકાય છે. શાસનના પાચેા શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડા
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org