________________
૨૪૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કવણાઓ લાગેલી હાય છે. તે વગણુાઓ અનંત પરમાણુઓના સ્કંધાની બનેલી હોય છે.
આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જીવાના અસંખ્ય અસભ્ય આત્મપ્રદેશા રહેલા છે, તે પણ તેમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ લાલે છે. લેાકને અંતે જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્કુટ કહેવાય છે ત્યાં, કે જ્યાં રહેલા જીવાને ત્રણ દિશિના જ આહાર મળી શકે છે, સ્પના પણ ત્રણ દિશાની જ તેમને હોય છે, ખાકીની ત્રણ દિશાએ અલાક હોય છે, ત્યાં જ ‘જઘન્યપદ' લાલે છે. ત્યાંના પ્રત્યેક આકાશપ્રદેશ ઉપર જીવપ્રદેશેાસથી થાડા હોય છે તે જઘન્યપદ કહેવાય છે. તે જઘન્યપદ્યના જીવપ્રદેશેા કરતાં સર્વ જીવા અસખ્યગુણા હોય છે અને ઉત્કૃષ્ટપદવાળા એકેક આકાશપ્રદેશે તે સર્વ જીવા કરતાં વિશેષાધિક જીવપ્રદેશેા હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાના આહર મળે, ત્યાં ‘મધ્યમપદ’ લાલે છે.
ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાનામાં ખડગાળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાને આહાર મળી શકે, ત્યાં જ પૂર્ણગાળા' ઉત્પન્ન થાય છે અને એવા ગાળામાં જ ‘ઉત્કૃષ્ટપદ’ લાલે છે. આ ખ′ડગાળા અને પૂર્ણ ગાળાની નિષ્પાદક નિગેાદ હેવાય છે. ગાળાઓનું ખંડપણું કે અખંડપણું તે અવગાહનાની અપેક્ષાએ નથી પણ સ્પનાની અપેક્ષાએ છે.
ગાળક (ગાળા ) તે આકાશપ્રદેશની રચના છે. તેના આકાર ગાળ લાડવા જેવા હોવાથી તે ગાળક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org