________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૭૩
પેાતાના શુદ્ધ આત્માને મૂકીને કાઇ સ્થળે, કાઇ કાળે, કોઈ પણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાના સ્પર્શ કરતા નથી; છતાં વ્યવહારનું આલખન લઈ નિશ્ચયમાં પહેાંચે છે. આમ વ્યવહારના આલેખનને લઈ, નિશ્ચય વર્તતા હાવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
અહારથી જે વસ્તુ આવેલી ડાય તે તરફ નજર રાખીને વ્યવહાર એકલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પેાતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતા કરે છે.
નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયા અતિ પ્રત્યેાજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગૌણુતા હાય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયથી ભૂખ્યતા હોય છે.
વ્યવહારનયને જાણી આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપયેાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કી પણ થતી નથી.
સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર-ક્રિયા ઉપયાગી છે. વૃત્તિઓમાં રહેલી સ્થૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેકદૃષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
ક્રિયામામાં પ્રવેશ કરનાર મનુષ્યે પેાતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમામાં અહર્નિશ પ્રશ્ન
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org